SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેપનમું ] ભ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ ૬૭૧ શ્વેતાંબર જનામાં વિક્રમની વીશમી શતાબ્દીમાં (૩) શ્રી શાંતિસાગરનેા મત અને (૪) શ્રીમદ્ રાજચંદ્રના મત નીકળ્યા હતા આ બે પથા પણ ઉપર જણાવેલા એ પંથેાની કેાટિનાજ છે. આ દિગંખર જૈનામાં પણ જે કાનજીસ્વામીને સેાનગઢી પથ પ્રવર્તે છે. તેને ઉકત કેટિમાં પાંચમા નંબર આપી શકાય. છેલ્લા ત્રણ પથામાં વ્યવહારની ઉપેક્ષા છે અને નિશ્ચયનયની પ્રધાનતા છે. પથા દિગ ંબર સ ંઘમાં તેરાપંથ નીકળ્યા મઢ સ૦ ૧૮૧૮ કે ૧૮૩૭માં ગુમાપ'થા નીકળ્યેા સ૦ ૧૮૭૭માં સામૈયાપથ નીકળ્યા, અને છેલ્લે સાનગઢી પથ નીકન્ચા. ( -પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૯) દિગંબર સંઘમાં પાંડિતપાટી અને સુધારકપાટી એમ એ વિભાગેા છે તે ધાર્મિક દૃષ્ટિએ પડેલ ભેદે નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy