SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Àપ્પનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસૂરિ ૫૯ ૧ ગુજરાતી લાંકાગચ્છની એક યતિષરપરા આ પ્રમાણે મળે છે. ૧. રાજાધિરાજ શ્રી જયરાજજી ૨. મેઘરાજજી-સભવ છે તેણે તી માલા મનાવી હાય. ૩. ૫૦ કૃષ્ણઋષિજી, ૪ " • મખતમલજી, ૫. પૂ॰ ઋષિ ચેાતિરૂપજી તેમણે સ૦ ૧૮૮૫માં હરદ્વાર ગજમાં ‘ દશવૈકાલિકસૂત્ર ' પાના ઃ ૧૨ લખ્યું, અને સ૦ ૧૮૯૫ના વૈ૦ ૧૦ ૮ ને બુધવારે મક્ષુદાખાદમાં ‘શ્રાવકાચારભાષા' પાનાં ૯૫ લખ્યું. સ’૦ ૧૮૮૫માં ‘ જાતકાલ’કાર પાના ઃ ’ ૨૫ લખ્યા. તથા આગ્રાની લેાહામ’ડી (પરા)માં ‘ રાજૂલપચ્ચીસી' પાનાં: ૫ લખી. ૭. ઋ હજી, પરસરામજી. ૬. . <. ' જિનદાસજી–તેમણે સ૦ ૧૯૧૦ માં અકબરામાદ (આગરા)માં લેાહમ`ડીમાં ‘પ્રજ્ઞાપ્રકાશ ’ પાનાં : ૫ લખ્યા. લાંકાગચ્છના ૫- જશવંતગણના શિષ્ય યતિ રૂપસિ'હજી ત્યારે તેમની સાથે આગરામાં હતા. અને તેમણે ત્યાં તપસ્યા કરી. O (આગરાના ચિંતામણિ પાર્શ્વનાથના ગ્રંથભંડારના ગ્રંથૈાની પ્રશસ્તિ, પુષ્પિકાના આધારે; પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૪૧-૪૨) ૨. લાંકાગચ્છની એક ઉત્તરાધગચ્છની યતિપરપરા આ પ્રમાણે મળે છે. ૧. પૂ॰ જરૃમલજી, ૨. પૂર્વ પરમાનન્નુજી, ૩. પૂર્વ સદાન દ્રુજી, ૪. પૂ૦ નારાયણજી, પ. પૂ॰ નરેાત્તમજી, ૬. પૂર્વ મયારામજી ૭. પૂ॰ મેઘરાજજી-તેણે ‘દાન-શીલ’-તપ-ભાવના ચરિતરાસછંદ ’ (×૦ ૧૨૩૭) અનાવ્યા. સ૦ ૧૮૧૭માં બનેલી તેની હસ્ત પ્રતિ મળે છે. તેમણે હીંદીમાં મેઘવિનાદ નામે વૈદ્યક ગ્રંથ તથા વરસાદના વિજ્ઞાનવાલી મેઘમાલા બનાવી, મુક્તિઋષિએ મુક્તિ વિલાસનામે વૈદ્યગ્રંથ મનાવ્યા- (સને ૧૯૬૨ના જૂનને! સરસ્વતી અંક) (૩) પંજાબની લેાંકાગચ્છની ઉત્તરાધશાખા (ઉત્તર પ્રદેશમાં રહેલી શાખા ) ની યતિ પરપરા આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy