SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ પિસ્તાલીસમું 3 આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ સભામાંથી સૌ કોઈ આ સાંભળી બેલ્યા કે, વાસ્તવમાં અહીં આ દો છે જ, પણ ભાવિભાવ એ હશે. સૌએ મંત્રી યશવીરનાં ગંભીર જ્ઞાનની પ્રશંસા કરી. કવિઓએ કહ્યું કે– હે યશવીર! બ્રહ્માએ તારું નામ ચંદ્ર પર લખવા ધાર્યું પરંતુ તારા નામના શરૂઆતના “બે અક્ષરો” જ ભુવનમાં સમાતા નથી. प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तद्युता 'ब्राह्मी', करे श्री स्वर्णमुद्रया ॥ (-ઉપદેશસાર, કીર્તિકૌમુદી) न माघः श्लाध्यते कैश्चिद् , नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य संनिधौ ।। (-કવિ સોમેશ્વર કૃત કીર્તિકૌમુદિ, સર્ગ : ૧, ૦ ૨૬) -પ્રબંધ ચિંતામણિ, પ્ર. ૪, પ્રબંધાવળીઃ લુણિગ-વસહિપ્રબંધ, પ્રબંધકોશ-પ્ર. ૨૪, ઉપદેશતરંગિણ તરંગ બીજે) ૩. મંત્રી યશવીર (ધાકડ-શ્રીમાલી) . (૩) મંત્રી યશવીર–તે જાલેરના રાજા ઉદયસિંહ ચૌહાણનો મહામાત્ય હતો, અને દુઃસાધ્ય વંશના મંત્રી ઉદયસિંહ શ્રીમાલીને પુત્ર હતા. જાલેરના રાજા ઉદયસિંહને મંત્રી હતે. (–પ્રક. ૪૫-નં. ૧ દુઃસાધ્યવંશ પૃ૦ ૩૮૧) મંત્રી દેવપાલ, ધન પાળ| લેરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬)ને મહામાત્ય દેવપાળ નામે હતા. સં. ૧૨૬૫ માં વાયડગચ્છના આ જિનદત્તસૂરિએ તેના પુત્ર ધનપાળ માટે “વિવેકવિલાસ” ર. (-પ્રક. ૪૩ પૃ૦ ૭૫૨) નરપતિ–તે ધારાનગરીના આગ્રદેવ શ્રાવકને પુત્ર હતું. તેણે સં. ૧૨૩૨ માં અણહિલપુર પાટણમાં “નરપતિજયચર્યા” નામે જ્યોતિષને ગ્રંથ રચ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy