SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ આવનમું ] આ રત્નશેખરસૂરિ ૫૩૯ ૫-વિશેષમાં (૧) આ ઉપરાંત રાડમાંથી આસવાળનું ગુણાત, ગાત્ર (સ'૦ ૧૩૫૭) અને શ્રીમાળીનુ ચવાલસ-( રાણપુરા નગરશેઠ ) ગાત્ર નીકળ્યાનું જાણવા મળે છે. નોંધ : અમે ઋતિ॰ પ્ર૦ ૬૦માં મુહણાત મુણાત ગાત્રના દિવાન જયમલ વિગેરેના (પ્રક૦ ૩૧, પૃ૦ ૨૩૨) તથા કવાડશાખા વિગેરેના પરિચય આપીશું. (૨) અમે ઉપર રાઠોડનું જે ચવાલસ-“ રાણપુર નગરશેઠ ” ગાત્ર નીકળ્યાનું બતાવ્યું છે. વહીવચાએ તેને ગાત્રાચ્ચાર આ પ્રમાણે બતાવે છે. શાખા-યાદવ, ગેત્ર-વૃષ્ણી, ત્રિપ્રવર, કુલ, ચલાવસ, શાખામાધ્યંદિની, વેઢ–ચત્તુવેદ, કુલદેવી-અબજી વગેરે. આ ગાત્રાચ્ચારના યાદવ, વૃષ્ણી, ત્રિપ્રવર, અને ચવાલસ શબ્દો ભારતીય જાતિની મૂળ ઉત્પત્તિના ઇતિહાસમાં વિચારણીય નવી ભાત પાડે છે. કુળદેવી અખાજી એ તેના જૈન-શ્રીમાળી જ્ઞાતિનું સૂચક છે. અમે પ્ર૦ ૫૮-૫૯માં નગરશેઠ, જગત્ શેઠ, અને ચાંપાનેરી શેઠ, વગેરેની વશતાલિકા આપીશું. સાથેાસાથ ત્યાં રાણપુરા શેઠની પણ ટૂંકી વશતાલિકા આપવા પ્રયત્ન કરીશું. (૩) શ્રી ક્ષેસિંહ રાઠોડે શેનિંગ રાઠોડના વંશોને હત્યુ - ડીના રાજા બતાવ્યા છે. તે ખરાબર નથી. કેમકે રાજા વિદગ્ધરાજ રાઠોડ વિ॰ સં૦ ૯૪૩માં હત્યુ ડીના રાજા હતા. (--ઋતિ॰ પ્રક॰ ૪૪, પૃ૦ ૫૭૬, ૫૯૩) એટલે હુન્થુંડીયાના ઇતિહાસ વધુ સાધન માંગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy