SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૧ ચારે બાજુ ઘરે બની ગયાં એટલે તે પિલાળ નગરની અંદર આવી ગઈ (ઉપદેશતરંગીણું) (–ભીમાશાહ માટે જુઓ, પ્રક. ૪૧, પૃ. ૬૮૪) શાહ ભીમાશાહ-નં૦ ૧ થી ૫ નંબર વાળાને પરિચય પ્રકટ ૪૧ પૃ૦ ૬૮૩માં આવી ગયું છે. તે પૈકીને નં ૨-૩ને વિશેષ પરિચય ઉપર પ્રમાણે જાણુ ૬ થી ૧૪ બીજા પણ ઘણા ભીમાશાહ થયા હતા. તે આ પ્રમાણે – (૬) વરહડિયા ગેત્રને ભીમ તે આ ધર્મષસૂરિ (પ્રક. ૪૬) (૭) સં. ભીમાશાહ:-તેણે સં. ૧૫૧૮ પહેલાં આબૂ તીર્થમાં દેલવાડામાં “પિતલહર જિનપ્રાસાદ” બનાવ્યું. (-પ્રક. ૩૭ પૃ૦૨૮૮) (૮) ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ પાંચમીમાં બતાવેલ શેઠ વીરા પોરવાડને બીજે પૌત્ર. ( – પ્રક. ૪પ, પૃ. ૨૮૯) (૯) મંત્રી ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ આઠમીમાં બતાવેલ શંખલપુરને પોરવાડ (—પ્રકટ ૪૫, પૃ. ૨૯૦) (૧૦) ની ભીમે-તે આભૂ પલ્લીવાલને વંશજ હતા. (–પ્રકo, ૪૫, પૃ૦ ૩૨૫) (૧૧) અડાલજના વાઘેલા મૂલરાજને કામદાર મહં. ભીમે, તેના પુત્ર મહી સં. ૧૫૫૫ મ. સુવ પ ને રેજ અડાલજમાં રૂડકી રાણું વતી રૂડકીવાવ બનાવી (–પ્રક. ૪૪ પૃ. ૧૯૨, ૧૯૩) (૧૨) ભીમ પારેખ-પારેખ આહણશી શ્રીમાલીના વંશને ખંભાતનો વતની ભીમ. વિજયા રાજિયા પારેખ તેના પૌત્રો હતા. (—પ્રકટ કપ) (૧૩) ભીમસિંહ પરવાડ-શેઠ આજડશાહના વંશના પિસીના તીર્થના શેઠ હાપા પિરવાડને પૌત્ર ( – પ્રક. ૪૫) (૧૪) ભીમ-શેઠ જેલ્હાના વંશના સં૦ દેશલ અને સં૦ ગમતીદેવીને પુત્ર વિ. સં. ૧૩૭૯ (-પ્રક૪૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy