SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ હેમવિમલસૂરિના સમયે (૧) વરાણા તીર્થ (૨) નાકેડા તીથ અને (૩) મગરવાડા તીર્થ એમ ત્રણ ચમત્કારી તીર્થો બન્યાં, તે આ પ્રમાણે– (૧) શ્રી વરકાણું તીર્થ સ્તુતિसर्वानंदजयश्रियां वरप्रदः सर्वत्र सेवाजुषाम् योऽभूद् वा वरसौख्य ब्यीच्युतिमहावाक्यप्रकाशोवरम् यद् वाऽऽसीद् वरकाणकः किमिति सख्यातिस्त्रिधार्थेवतत् स श्रीपार्श्वविभुः प्रभावविभूताभावाय भूयाद् भुवि ॥ १ ॥ (નિગમમતના આ૦ વિનયહંસરિકૃત શ્રી જિનસ્તોત્ર કોશ-પ૫મું સ્તોત્ર શ્લ૦ ૧૧ પૃ. ૮૩) મારવાડની ગોલવાડમાં રાણું સ્ટેશનથી ૩ માઈલ દૂર અને જે મોટા શ્રમણસમુદાયવાળા હતા. તેમના પટ્ટધર આ૦ રામચંદ્રસૂરિના ઉપદેશથી જીરાવલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં દેરીઓ બની હતી. તથા સં૦ ૧૪૧૫ ચ૦ વ૦ ૬ બુધ અનુરાધાનક્ષત્રમાં અને સં૦ ૧૪૧૩ને ફાઇ સુત્ર ૧૩ સ્વાતિ નક્ષત્રમાં પણ જુદી જુદી દેરીઓ બની હતી. જૈન તીર્થો જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૧ લી (૧) ભ૦ વીરસિંહસૂરિ (૨) ભ૦ વીરચન્દ્રસૂરિ સં. ૧૪૩૫ મહા વ૦ ૧૨ સોમવાર : (૩) ભ. શાલિભદ્રસૂરિ–સં. ૧૪૫૩ વૈ. સુ. ૨ સોમવાર જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૨ જી. (૧) ભ૦ ઉદયચંદસૂરિ-૧૫૦૮ જેસુત્ર ૧૦ સેમ. (૨) ભવ સાગરચંદસૂરિ–સં૦ ૧૫ર૭ મ૦ વ૦ ૭ રવિ. - જીરાવલા ગચ્છની પટ્ટાવલી ૩ જી (૧) ભ૦ દેવાનંદસૂરિ સં. ૧૬૫૧ વૈ૦ સુ૫ શુક્રવાર (૨) આ૦ સેમસુંદરસૂરિ સં૦ ૧૬૫૧ ચૈત્ર સુર ૫ (પ્ર. ૪૧ . ૫૯) (તપા. ત્રિસ્તુતિક આ. વિજયયતીન્દ્રસૂરિને જૈન પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ લેખ નં ૬૨, ૯, ૧૩૮, ૨૫૬, ૩૦૯, ૩૧૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy