SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જૈન પરંપરાને તિહાસ—ભાગ ૩જો [ પ્રરણ ૨૧ મેા બા. આલમગીર (ત્રીજો) (પરિ. માટે જૂએ પ્ર.૪૪ પૃ. ૧૧૦) રાજ્યકાળ :—હી. સન. ૧૧૭૩ જમાદિલ અવલ તા. ૪ થી ૧૨૧૧ રમજાન તા. છ સુધી, તા. ૨૫-૧૨-૧૭૫૯ થી તા. ૧૯-૧૧-૧૮૦૬ સુધી. ચૈત્રાદિ વિ. સ. ૧૮૧૬ પેા. સુ. ૬ થી ૧૮૬૩ કા. સુ. ૯ સુધી. ફોન. ૩ર શેઠ ખુશાલચ'દને જગત્શેઠ પદવી આપ્યાનું ફરમાન ખા, આલમે લાડ વારન હેસ્ટીંગની પ્રેરણાથી મુર્શિદાબાદવાળા શેઠ ખુશાલચંદને જુલસી સન-૮ તા. ૨૯-૪-૧૭૬૬, ચૈત્રાદિ. વિ. સ. ૧૮૨૨માં જગતશેઠની પદ્મવી આપી મહેાર, શિરપાવ, તથા ફરમાન આપ્યાં, શેઠ ઉદેચંદને મહારાજાની પદવી આપી સક્ ઉદ્દૌલાને મગાળનેા નવામ બનાવ્યા. નવાબે ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલે કંપનીના ગવર્નર જનરલ વારન હેસ્ટીંગને મહેંગાળના એ ગામેાની દીવાનની પદવી આપી. વેરન હેસ્ટીંગે ૧૬ વર્ષીના શેડ ખુશાલચંદને તે દીવાનના પદે બેસાડો. નોંધ : આ ફરમાનની નકલ અમને મળી નથી. ફેટ ન. ૩૩ બા. આલમગીરની સન્મતિથી સ. ૧૮૨૫, મ. સુ. ૫ ને રેાજ મા॰ આલમગીરની સમ્મતિથી સમ્મેતશિખરનાં મદિરાના જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્મા થયાં. ૦ ન. ૩૪ અમદાવાદમાં શાન્તિના ઢંઢેરા. સૂચના:- બા॰ આલમગીર વતી લેા ગાન તથા બંગાળના નવાબ સ* ઉદ્દૌલ્લાએ જુલસી સન–૨૨, હી. સ. ૧૧૯૪ મહિના સફર, તા. ૫ મી ( અથવા જુલસી સન—૩૫) તા. ૧૭–૧૨-૧૭૮૦ વિ. સં. ૧૮૩૬ મહા સુદિ ૧૩ ના રોજ અમદાવાદમાં શાન્તિને ઢંઢારા પીટાવ્યેા હતેા. અસલ મુજબ નકલ નથુ (નાનુ ) શંકર સૂબા વગેરે અમદાવાદની રૈયત, એ શહેરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy