SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૫ બેંતાલીસમું ] આ વિદ્યાનંદસૂરિ, આ ધર્મષસૂરિ ૪૬. આ ધર્મઘોષસૂરિ તેમને શરૂને “જીવનપરિચય” ઉપર આવી ગયું છે. તે ગૃહસ્થપણામાં આ૦ વિદ્યાનંદસૂરિના નાના ભાઈ હતા અને સાધુપણામાં ગુરુભાઈ હતા. તેમને સં૦ ૧૩૦૨ માં વિજાપુરમાં દીક્ષા, સં. ૧૩૦૪ માં પાલનપુરમાં ગણિપદ-પંડિતપદ, સં. ૧૩૨૩ માં પાલનપુરમાં ઉપાધ્યાયપદ અને સં૦ ૧૩૨૮ માં વીજાપુરમાં આચાર્યપદ આપવામાં આવ્યું, તેમનું સં. ૧૩૫૭ માં સ્વર્ગગમન થયું. નોંધ: અમે અહીં આ૦ વિદ્યાનંદસરિ અને આ૦ ધર્મષસૂરિનો એક જ પટ્ટક આપે છે. તેઓ વિદ્વાન, ચમત્કારી સિદ્ધપુરુષ, પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. તેમના ચરિત્રના વિવિધ પ્રસંગે આ પ્રકારે મળે છે.પ્રતિષ્ઠા-સંઘયાત્રા આ ધમષસૂરિ માંડવગઢ પધાર્યા હતા. ત્યાં નાંદુરીવાળા ગરીબ શ્રાવક પેથડે તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચર્યા. તેમાં પરિગ્રહ પરિમાણમાં ગુરુની સૂચનાથી તેણે પાંચ લાખનું પરિમાણુ કર્યું. ગુરુકૃપાથી ધીમે ધીમે તે ધનવાન બન્યું. તેણે ધન વધવાથી શત્રુંજય તીર્થ ઉપર ભ૦ ઋષભદેવને જિનપ્રાસાદ વગેરે ૮૪ જિનાલયે બનાવ્યાં. ૭ ગ્રંથભંડાર સ્થાપ્યા. આ ધર્મષની અધ્યક્ષતામાં શત્રુંજયતીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢો. શત્રુંજયની ચારે તરફ ૧૨ જન પ્રમાણ ક્ષેત્રમાં સર્વ જિનાલમાં ચાંદીના ધ્વજ બનાવી આપ્યા. રાજા સારંગ પાસે કપૂરની જકાત માફ કરાવી. સંપેથડે આ ધર્મઘોષસૂરિને મેટા ઉત્સવથી માંડવગઢમાં પ્રવેશ કરાવી માસુ કરાવ્યું. સં. પેથડે અને સંઘવણ પદમણીએ ૩૨ વર્ષની ઉંમરમાં જ બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. (–પ્રક૪૫, પૃ. ૩૧૪ થી ૩૧૮) ચમત્કાર–આ. ધર્મઘોષસૂરિ સં. પેથડના સંઘમાં શત્રુંજયની યાત્રામાં પધાર્યા હતા. પરંતુ આ કક્કસૂરિએ “નાભિનન્દનજિને૧. રાજા સારંગદેવ માટે જુઓ: પ્રક. ૩૭, પૃ. ૨૭ર ટિપ્પણી (પ્રક૪૫ પૃ૦ ૩૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy