SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ८०४ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ કારણ લંકાગચ્છના ૧૮ યતિઓ સાથે આ વિજયસેનસૂરીશ્વરના હાથે સંવેગી દીક્ષા” લીધી હતી, સં. ૧૬૩૯માં જ ગુ. આ હીરવિજયસૂરિ ફતેપુરસિકી ગયા ત્યારે તે પણ ત્યાં સાથે ગયા હતા. પં. કલ્યાણકુશલગણિ સંસ્કૃત ભાષાના મેટા વિદ્વાન હતા. તેમણે પોતાના શિષ્ય પં. દયાકુશલગણિને ભણવા માટે વિ.સં. ૧૬૪૩ થી ૧૬પર સુધીમાં સમસંસ્કૃતમાં વસન્ત તિલકા માલિની, હરિણી, શિખરિણી, મંદાકાન્ત, શાર્દૂલ વિકડિત વગેરે વૃત્તોમાં “શ્રી મહાવીરસ્તુત્ર લે૩૦ ” બનાવ્યું. જેની રચનાને “પ્રાસાદિક નમૂને ” આ પ્રમાણે જાણ. કેલીરસે નહિ નસારમણિ રિશંસા ભૂમંડલં ચ નવા કનક સમીપે નોનાકસમ્પટમથે નરસસ્પદ વા હે દેવ દેહિ મમ, તે સવિધે નિવાસમ્ | ૨૫ છે જાને ચિન્તામણિ–સુરગવી-કામકુભ્યાડમરાગા, જાયન્તઝમી સતત કરગા દેવ? તે સેવનેન છે એતાવન્ત ખલુ તવ પુરે નાથ? નાઘેડનુબંધ, ભૂ ભૂગણિતમહિમા, ચિત્તચારી ચિરં મે ૨૯ પં. રમણિકવિજયજી ગણિએ આ સ્તોત્રના કઠિન શબ્દના સરલ સંસ્કૃત શબ્દો આપ્યા છે. (જેન સ. પ્ર. વ૦ ૧૪ અં૦ ૭ ક૧૬૩ પૃ૦ ૧૨૧) ૬૦. પં. દયાકુશલ ગણિવર–આ. વિજયસેનસૂરિ સં. ૧૬૪ભાં ફતેપુરસિકી પધાર્યા ત્યારે તે પણ ત્યાં ગયા હતા. સં. ૧૬૪લ્માં તેમણે આ વિજયસેનસૂરિની સ્તુતિરૂપે “લાભદયરાસ” તથા “તીર્થમાલા.” સં. ૧૬૮૨-૮૩માં “શલાકાતેત્ર, સં૦ ૧૬૮૫ માં આ “વિજયસિંહસૂરિ પદમહેન્સવરાસ” બનાવ્યા. બાદશાહની મુલાકાત સં. ૧૯૭૩માં તપગચ્છમાં ગ૭ભેદ થયે ત્યારે તે “વિજયદેવસૂરિસંઘમાં” રહ્યા હતા, (પ્રક. ૪૪ પૃ. ૯૧) પં. દયાકુશલગણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy