SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૪૯૭ શેઠ દેવરાજે આ સેમસુંદરસૂરિની પૂજા કરી. વિવિધ પકવાન્નો. વાળાં ભેજને તૈયાર કરી, મુનિરાજેની ભક્તિ કરી, શ્રીસંઘની ભક્તિ કરી. સૌની વસ્ત્રદાનથી ભક્તિ કરી. અને સં૦ ૧૪૭૮માં વડનગરમાં આ સેમસુંદરસૂરિના વરદ હસ્તે ઉપાધ્યાય મુનિસુંદર ગણિને આચાર્યપદવી અપાવી. તીર્થયાત્રા સંઘ એ પછી શેઠ દેવરાજે આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞા લઈ નવા આચાર્ય મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં સંઘપતિ બની, શત્રુંજયતીર્થ વગેરેની યાત્રા માટે છરી પાળતા માટે યાત્રા સંઘ કાઢો. આ સંઘમાં પ૦૦ ગાડાં હતાં. ઘણી સ્ત્રી પુરુષ હતા. જિનપૂજા માટે સાથે “સેના-ચાંદીનાં જિનાલય” હતાં શ્રીસંઘ શત્રુંજય અને ગિરનાર તીર્થની યાત્રા કરી માટે મહોત્સવ કરી, દાન આપી, પાછો પિતાના સ્થાને આવ્યું. એ પછી આ૦ મુનિસુંદરસૂરિએ ગુરુદેવ આ૦ સેમસુંદરસૂરિની આજ્ઞાથી પિતાના પરિવાર સાથે બીજે વિહાર કર્યો. (–સં. ૧૫૧૪, પં. પ્રતિષ્ઠા મગણિકૃત સેમ સૌભાગ્ય કાવ્ય, સર્ગ : ૬, ૧૦) પદવી પ્રદાન આ૦ મુનિસુંદરસૂરિએ પોતાના હાથે ઘણું આચાર્યો ઉપાધ્યાય, પંડિત, શ્રીહેમહંસગણિ વગેરે સાધુઓ, સાધ્વીઓ અને સંઘપતિઓ બનાવ્યા. (–સમસૌભાગ્યકાવ્ય, ગુરુગુણરત્નાકર કાવ્ય, હીરસૌભાગ્ય મહાકાવ્ય-સર્ગઃ ૪, મહા ધર્મસાગરગણિની તપાગચ્છ પટ્ટાવલી.) – તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે, તેમાંના કેટલાંકનાં નામ આ પ્રકારે છે?—સં. ૧૪૫૫માં ચતુર્વિશતિસ્તંત્ર રત્નકેશ, સં. ૧૪૫૫માં નૈવેદ્યગોષ્ટી, . ૧૪૫૫માં શાંતસુધારસ, સં. ૧૪૬૬માં ભ. દેવસુંદરસૂરિને વિજ્ઞપ્તિરૂપે ૧૦૮ હાથ લાંબો પત્ર વિજ્ઞપ્તિત્રિવેણી સ્ત્રોત : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy