SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૨૭ ગેવલે સં. ૧૪૪૨ માં ઉપાટ કુલમંડન તથા ઉપા૦ ગુણરત્નની આચાર્યપદવીને મહત્સવ” કર્યો હતો. ૭. શેઠ સાહા–તેને હીરાદેવી નામે પત્ની તથા ૧ દેવરાજ, ૨ શિવરાજ, ૩ હેમરાજ, ૪ ખીમરાજ, ૫ ભેજરાજ, ૬ ગુણરાજ અને વનરાજ એમ સાત પુત્ર થયા. ચોથા શેઠ સાહાએ સં. ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સેમવારે ખંભાતમાં તાડપત્ર ઉપર “પંચાશકવૃત્તિ” લખાવી. સેની સાલ્હાશાહ પલ્લીવાલના કુટુંબમાંથી ઘણાએ શત્રુંજય તીર્થ વગેરેના છરી પાળતા યાત્રા કાઢયા હતા. આ કુટુંબ તપાગચ્છીય આચાર્યોનું ભક્ત હતું. એટલે સ્પષ્ટ છે કે-પલ્લીવાલે તપાગછને વિશેષ માનતા હતા (જેન પુસ્તક પ્રશસ્તિ સં. પ્ર. નં૦ ૪૦) સેહી પલ્લીવાલ અને વરહડિયા પલીવાલ વંશે માટે જૂઓ. (પ્ર૦ ૩૮ પૃ૦ ૩૮૯ ૩૯૦) શાહ ભીમાશાહ ( ૧ થી ૧૪) અમે નં. ૧ થી ૫ ભીમાશાહને પરિચય પહેલાં (પ્ર. ૪૧ પૃ. ૬૮૩માં આવે છે. અને તે પૈકીના નં. ૨, ૩, સંવ ભીમજી સોની શ્રીમાળીને વિશેષ પરિચય નીચે પ્રમાણે જણાવો. સંઘપતિ ભીમજી – તે ખંભાતને વતની હતો. તે સની ઓડકનો શ્રીમાલી વંશને હતો. ધનાઢચ અને માટે વેપારી હતો. “તપગચ્છના આ દેવેન્દ્રસૂરિ માળવામાંથી વિહાર કરી, ગુજરાત પધાર્યા. તે ૧. સાલહાશાહ ઘણું થયા છે. સમરાશા ઓસવાલને મોટો પુત્ર સાલહાશાહ હતો. (પ્ર. પ૭ પૃ ૧૯૭) મેવાડમાં ડુંગરપુરથી ૩ કાશ દૂર થાણું ગામ હતું. તેમાં ભાભર એસવાળને પુત્રો ૧ ભાહશાહ અને સાલહાશાહ વગેરે ક પુત્ર હતા. તે આ૦ લક્ષ્મીસાગરસૂરિ (વિ.સં. ૧૫૧૮ વૈ૦ સુ. ૪)ના ભક્ત શ્રાવકે હતા. મંત્રી આભૂ શ્રીમાળીને વંશમાં શેઠ ઝાંઝણને ૬ પુત્રો હતા. તેમાં પાંચમો પુત્ર સાહા નહીં પણ આલ્હા હતો. (જૂઓ પ્રત્ર ૫ પૃ. ૩૨૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy