SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ આ હેવિમલર નિસિ અંધારી નિરાધારી, પિયુવિઠૂણી પદમણી, ખુશહમ સાંઈ મિલિ દિલખુશ, સુહાઈ ઋતુ સાવણી, ૧ પંચાનનમું] કાર્તિક દૂહા કઉતિંગ કાતિંગ માસકે, સુભિક્ષ ભર્યા સખ દેસ; દંપતી પર્વ દીપાલિકા, ભાવત પહેરઈ ભેખ. ૪ ડુરિગીત- ભલ ભેખરેખ અનાઈ ભામિની, સકલ લેાક સઉ જમા; આનદ ગૃહ ગૃહ કરઈ ઉચ્છવ, અંગ લાવઈ કુમકુમ ૪ ગિરિ રેવતાચલ મિલે જગદ્ગુરૂ, શીખ રાજુલ દઈ; સિદ્ધિચંદ્ર કે પ્રભુ સુવર પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ ૪ (-મહા॰ સિદ્ધિચંદ્રકૃત ‘તેમનાથ ચેામાસી કાવ્ય ’) ૩, મહા- હાષિંગિણના વાચક વશ ૫૭ મહેા॰ હુાનનિષ ગણિ ૬૦ મહા ભાનુદ્રગણિ. (પ્રક૦ ૫૮ પૃ॰ xx) (પ્રક॰ ૫૮, પૃ॰ xxx) ૬૧ ૫૦ દેવચંદ્રગણિ તે ઉપાધ્યાયજીના ત્રીજા શિષ્ય હતા. ૫૦ અહિમ્સનગરના રીંડાશાહ ગેાત્રના શા 'ખાઈ ને પરખાઈ નામે પત્ની અને ગોપાલ તથા રામચંદ્ર નામે બે પુત્રો હતા. માતા તથા બંને પુત્રાએ ભ॰ વિજયસેનસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામી આચાય શ્રીના હાથે દીક્ષા લીધી. ૦૯. આચાર્યશ્રીએ તે પુત્રાનાં નામે। સુનિ દેવચંદ્ર અને ૨ મુનિ વિવેચદ્ર રાખ્યાં, અને તે મનેને “મહેા ભાનુચદ્રના શિષ્ય પ્રશિષ્ય બનાવ્યા. (પૃ॰ xxx) ' (૬૧) ૫’૦ દેવચ’દ્રગણુિનાં સ૦ ૧૬૪૪ માં જન્મ, સ૦××× માં દીક્ષા, સ૦ ૧૬૬૫ માં દેલવાડામાં પંન્યાસપ૬, તથા ૦ ૧૬૯૭ના ચૈ શુ૦ ૮ ના રોજ સુરેતરમાં સ્વગમન થયું. ૫૦ દેવચંદ્રગણિએ પંન્યાસ અન્યા ત્યારથી ગેાળ તથા કડા વિગઈ ને સર્વથા ત્યાગ કર્યા હતા. તે હંમેશાં “ એકાસણું ” અને ગઢસીનું પચ્ચક્ખાણ કરતા. ખાવાના દ્રબ્યાની મર્યાદા બાંધતા, દર મહિને છ છ ઉપવાસેા વગેરે તપ કરતા. tr "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy