SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના તિહાસ—ભાગ ૩જો [ પ્રકરણ ' ,, (૫૪) ભ॰ સુમતિસાધુસૂરિ (૫૫) ૫૦ પદ્મવિજય ગણિ (૫૬) ૫૦ જયવિજયગણિ, (૫૭) ૫૦ શાંતિવિજયગણું, (૫૮) ૫’૦ દૌલતવિજય ગણિ-તેમણે “ ખુમાણુરાસ ” રચ્યા. (૫૪) ૫૦ સાધુવિજયગણિ શિષ્ય (૫૫) ૫૦ કમલસાધુણ શિષ્ય (૫૬) ૫૦ આણુદે સ૦ ૧૬૫૨માં “ સ્તવનચાવીસી ” મનાવી. (૫૪) સાધુવિજયગણિ (૫૫) સાવિજયગણિ તે સ૦ ૧૫૫૩ ભા॰ શુ૦ ૧૨ ને શુક્રવારે દેવપલ્લીમાં ચામાસું હતા. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો ) }૭૮ નોંધ : હાર્િજગચ્છના આ સિંહસૂરિના શિષ્ય ૫૦ ઉદયસાગરગણિ ૫૦ જયકુશળગણિએ સ૦ ૧૫૫૬ ફ્રા શુ૦ ૩ રવિવારે મીનના ચંદ્રમાં ઇડરગઢમાં ભાનુ રાજાના રાજ્યમાં “ દૂસિંહવૃત્તિની અવસૂરિ” બનાવી, લખી ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો, પ્રશ૦ નં૦ ૨૨૬) ( હારિજગચ્છ માટે જૂએ પ્રક॰ ૧, પૃ૦ ૩૨, પ્રક॰ ૨૭, પૃ૦ ૪૫૨, પ્રક॰ ૫૪) * પ્રશસ્તિ મળે છે. આથી અનુમાન થાય છે કે, માનસૂર ગ્રંથને સ. ૧૫૪૯ માં પ્રારંભ થયા હશે અને સ. ૧૫૫૧માં માંડવગઢમાં સમાપ્તિ થઈ, તે પ્રશસ્તિ આ પ્રકારે છે— इति श्रीमदानंदसुंदर ग्रंथ प्रशस्तिः - स्त्रस्तिकारिणी संपूर्णः ॥ शिवमस्तु सर्वजगतः श्रीवरकाणापार्श्वः प्रसन्नो भूयात् । संवत् १५४९ वर्षे कार्तिक वदि १२ दिने । मंडपाचलत्रास्त्तव्यमंडल महादुर्गे सुरताणग्याससाह विजयराज्ये ॥ सुलतान नासीरसाह राज्ये ॥ठ ॥ श्रीपतनमध्ये वास्तव्यमोढज्ञातीय लेषक लक्ष्मीधर लिखितं ॥ठ॥ यादृशं पुस्तकं दृष्ट्वा तैलाद् रक्षेत्... ॥ शुभं भवतु । पं० जिनसुरगणियोगं ( ग्यं) आनंदसुंदरग्रंथ ॥ ( – શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૨૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy