SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસરિ ૭૧૭ दीघउ छइ संघ समक्ष ए बोल आश्री जीणइ खोटो सद्दयक हुबइ ते मिच्छामि ટુ રેડ્યો ! ૪ / (જેનયુગ, વર્ષ : ૧, પૃ. ૪૮૩; પઢાવલી સમુચ્ચય ભા. ૧, પુરવણી પૃ૦ ૨૫૭) (૨) મહેર સુમતિવિજય ગણિના શિષ્ય પંસિંહવિજય ગણિ લખે છે કે પહિલ ધમરુચિ ઉ૦ ધર્મસાગર, ગ્રંથ કરિઉ એક મેટે ચુરાસી ગચ્છ તેહમાં નંદ્યા, તવતરંગિણી ખોટે. ૨૨ ગાલા વણુયાગ આદિ શ્રાવક, સબલ સખાયત કીધા; શ્રી વિજયદાનસૂરિ સંઘાતિ, ફિર ફિરી ઝગડા કીધા. ૨૩ સુયા સરઈ ન પિતઈ સાગર, રાંકતણી પરિ રેન્યા; કુમતિકુદાલ ને તત્વતરંગિણી, સંધિ પાણીમાંહિ બન્યા. ૨૪ એ ઓગણિસઈ પ્રથમ પ્રવાડો, પગે લાગી નઈ જઈઠા; ભઆ મત માંડિઉ છઈ તાલઈ, આપ રૂષિ થઈ અઈઠા. ૨૫ મિચ્છામિ દુક્કડં ખમી ખમાવી ચરણ હીરનઈ લાગે. ર૭ (– સં. ૧૬૭૪ દિવાળી દિને “સાગરબાવની” પટ્ટાવલી સમુચ્ચય ભા૦ ૨, પુરવણી પૃ૦ ૨૫૭-૫૮) (૯) મહોત્ર ધર્મસાગરગણિવરે સં૦ ૧૬૨૯ માં ઉસૂત્રકંદકુદ્દાલના અવતરણ જે કુપક્ષકૌશિકસહસ્ત્રકિરણ ગ્રંથ, તેની ટીકા, તથા ઈરિયાષત્રિશિકા–સટીક ગ્રંથ રચ્યા, આ૦ હીરવિજયસૂરિએ કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ ગ્રંથ ગીતાર્થો પાસે તપાસડાવી તેનું નામ પ્રવચનપરીક્ષા રાખ્યું. આ ગ્રંથ બન્યા પછી વિવિધ ગામાં ફરીવાર સંઘર્ષ શરૂ થયે. ખરતરગચ્છવાળાએ બા, અકબરની રાજસભામાં પ્રવચનપરીક્ષા ગ્રંથ બતાવી જણાવ્યું હતું કે, “તપાવાળા અમારી સાથે ઝગડે કરે છે.” (- યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પરિશિષ્ટ ચ પૃ. ૩૦૫, પ્રક. ૪૪ પૃ૦ ફરમાન) શાસ્ત્રાર્થ (૧૦) ખરતરગચ્છવાળાઓએ સં૦ ૧૬૪૨માં પાટણની રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy