SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ (૫૯) ૬૦ ઉદયધ ગણિ:-તે (૫૭) ભ૦ ઉદયવલ્લભસૂરિના શિષ્ય (૫૮) ૫. મતિસાગર ગ૦ ના દીક્ષા શિષ્ય હતા. ભ॰ રત્નસિ ંહસૂરિના હસ્ત દીક્ષિત શિષ્ય હતા. વિદ્વાન્ હતા. સમર્થ ગ્રંથકાર હતા. ઉપાધ્યાય હતા. મોટા ૫૦ ઉદયધમ ગણિએ સ૦ ૧૭૦૫ (૧૫૦૭) માં ઉપદેશમાલાની ૫૧ મી ગાથાનું “ શતાથી વિવરણ ” બનાવ્યું. ,, (પ્રક૦ ૪૩ પૃ૦ ૭૪૯ ટીપ્પણી કલમ ૧૬ મી) ૫૦ ઉદયધમ ણિએ સ` ૧૫૦૭ માં સિદ્ધપુરમાં (6 વાય પ્રકાશ મૌક્તિક ” બનાવ્યા. ૫૦ ભૂષણે તેની ટીકા કરી. ઉ॰ ઉદયધમ ગણિવરેસ૦ માં ભ॰ મહાવીર સ્વામીના ૩૨ કમળખ ધવાળા સ્તોત્ર લૈ!. ૧૮ ની રચના કરી તેની પ્રશસ્તિ આ પ્રમાણે છેઃ श्रीरत्न सिंहसूरीन्द्रपादपद्ममधुव्रतः चकारोदयधर्मोऽयं स्तवं कमलबन्धगम् ॥ १७ ॥ શ્રી સિદ્દાર્થનોરાનન્જીન ! બિન ! શ્રીવીર ! નીહતનો ! स्तुत्वा त्वां नयनाग्नि (३२) संम्मितदलाम्भोजन्मबन्धस्तवात् । हे चक्रिपदं न वासवपदं नास्तापदं संपदं किन्तु त्वत्पदपङ्कयोनियमले भृङ्गायतां मे मनः ॥ १८ ॥ (૫૯) ૫૦ ઉડ્ડયધર્મ ગણિવરના શિષ્ય (૬૦) ૫૦ મગલધર્મ ગ॰ જેનુ બીજુ નામ ૫'- મગળકળશ ગ॰ પણ હતું. જે સ૦ ૧૫૮૫ સુધી વિદ્યમાન હતા. તેમણે સં૦ ૧૫૨૫ માં “મંગળ કળશરાસ ” અનાન્યેા. ,, ૧૯ ' (૫૯) ૫૦ ઉદયધર્મ ગણિવરના શિષ્ય (૬૦) ૫૦ ધનિધાન ગણિએ પ્રાકૃતમાં “ચઉવીસ જિષ્ણુ થઇ ” ગા. ૨૮ બનાવી. જેને રાજેન્દ્રસાગર ગણિએ સ૦ ૧૮૬૦માં લખી હતી. (૫૭) ભ૦ વિજયરત્નસૂરિશિષ્ય અને (૫૮) ઉ૦ જયમૂર્તિના વિદ્યાશિષ્ય (૫૯) ૫'૦ ચારિત્રસુંદરગણિએ સ૦ ૧૪૮૪ માં ખ’ભાતમાં શીલદૂતકાવ્ય èાક ૧૩૧, કુમારપાલ ચરિત્ર મહાકાવ્ય ગ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy