SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ જૈન પરપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રાણ દેવને, ગુરુતાથી મેરુને. દેહની કાંતિથી સૂર્યને, શાંતભાવનાથી ચંદ્રને, વાણીથી ગુરુને, કાવ્યશક્તિથી શુક્રને, તથા યશથી ઇંદ્રને જીત્યા હતા. (àા ૧૩–૧૪) (શ્ર્લા૦ ૧૫) હતી. (શ્લા॰ ૧૬) કણાદે કહેલા તેમના મુખમાં સરસ્વતી રહેતી હતી. તેમની કીર્તિ ગ`ગા કરતાંય વધુ નિળ તેમના ગુણેાની સંખ્યા માટી હતી, આથી ગુણાની સખ્યા નકામી અની (બ્લા॰ ૧૭) તેમની કીર્તિના ટુકડા તે આકાશના તારા છે. (શ્ર્લે૦ ૧૮ ) તેમની વાણી શ્રેષી હતી. (શ્લા॰ ૧૯) ૬૫. ભ॰ વિજયયાસૂરિ-( સ૦ ૧૭૮૪ થી ૧૮૦૯) જેમના પ્રભાવથી ધર્મ પાંચમા આરામાં પણ ચેાથા આરાની જેમ વિસ્તાર પામ્યા. (શ્ર્લે ૨૦) તેમની આજ્ઞાધારી એક મુનિપર પરા (૧) ૩૦ ભાવસાગરગણિ-તે તપાગચ્છમાં મેાટા વિદ્વાન હતા. ભ॰ વિજયદયાસૂરિની આજ્ઞા પાળતા હતા. (àા ૨૨) (૨) ૫૦ વિનિતસાગરગણિ-તે ઉપા॰ ભાવસાગર ગણિવરના શિષ્ય હતા. શાસ્ત્રના જ્ઞાતા હતા. (À૦ ૨૨) (૩) ૫૦ ભાજસાગરણ (૨) તેમણે ભવિજયદયાસૂરિ (સં૦ ૧૭૮૪ થી ૧૮૦૦) પાસે શાસ્ત્રજ્ઞાન મેળવી, તેમની આજ્ઞાથી આશરે સ૦ ૧૮૦૦ માં મહેા॰ યશેાવિજયજી ગણિવરના દ્રવ્યગુણ પર્યાય રાસ ના આધારે સંસ્કૃત ભાષામાં સટીક દ્રવ્યાનુયાગતકણા અ૦ ૧૫ મનાન્યે. "" 22 66 Jain Education International For Private & Personal Use Only re (દ્રવ્યાનુયાગતા પ્રશસ્તિ શ્ર્લા ૧૧થી૨૩) નેાંધ-મુનિ વિનીતસાગરના શિષ્ય મુનિભેાજસાગરે સ૦ ૧૭૯૯ ના ફ઼ા શુ॰ ૧ ના રાજ સુરતમાં વિજયદેવસૂરિના રાજ્યમાં ભદ્ વિજયપ્રભસૂરિ (સ૦ ૧૭૨૩ થી ૧૭૪૯ ) ના શિષ્ય ૫૦ હેમ વિજયગણિ’ તેમના શિષ્ય ૫૦ પ્રતાપવિજયજી, તેમના શિષ્ય ૫૦ રૂપવિજયગણિની વિનંતિથી તપાગચ્છના આ૦ રત્નશેખરસૂરિના “ આચારપ્રદીપ ”ના “ ખલાવમેધ ” ગુજરાતીમાં રચ્ચા (પ્રક૦ ૬૧) "" www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy