SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ ગચંદ્રસૂરિ તેમણે ધવલક નગરના વીશા પિરવાડની યુક્તિથી પ્રતિબોધ પામી શત્રુંજય ઉપર આ પ્રતિષ્ઠા–ઉત્સવમાં શિથિલાચાર છોડીને કિયોદ્ધાર કર્યો અને આત્મનિંદાગર્ભિત રત્નાપરી નામે પચીશ કલેકનું સ્તોત્ર સંસ્કૃતમાં રચ્યું. તે વિ. સં. ૧૩૮૪ માં સ્વર્ગે ગયા. આ રત્નાકરસૂરિથી સં૦ ૧૩૮૪ માં વૃદ્ધ તપાગચ્છમાં રત્નાકરગચ્છ નીકળે. ૫૦. આઠ રત્નપ્રભસૂરિ–આ. રત્નતિલક, આ૦ સેમતિલક, આ૦ દેવચંદ્ર અને આ૦ જિનપ્રભસૂરિના ભક્ત સૌમ્યમૂર્તિ ગુર્જર વંશના શેઠ શેભનદેવના પુત્ર શેઠ મહાવિદેહે સં. ૧૩૭૯ ના આ૦ સુ. ૧૪ ને બુધવારે આઠ ભાવ દેવસૂરિ રચિત પાર્શ્વનાથવરિત્ર લખાવી, પંચ જ્ઞાનકીતિ ગણિને આપ્યું. (જેન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર. નં. ૧૭) ૫૧. આઠ મુનિશેખરસૂરિ પર. આ ધર્મદેવસૂરિ ૫૩. આ૦ જ્ઞાનચંદ્રસૂરિ–આ. સિંહદત્તસૂરિ. ૫૪. આ અભયદેવસૂરિ તેમનું બીજું નામ આ૦ અભયસિંહ પણ મળે છે. તે આ જ્ઞાનચંદ્રસૂરિ કે આ ધર્મદેવની પાટે આવ્યા હતા. તે સંવિજ્ઞTપન્નયના અભ્યાસી હતા. તે મેટા તપસ્વી હતા, તેમણે હમેશાં માટે છ વિગઈને આહારને ત્યાગ કર્યો હતે, છ માસી તપ કર્યું હતું અને ઘણા છઠ–અઠ્ઠમ વગેરેનાં તપ કર્યા હતાં. તેમના ઉપદેશથી ખંભાતના શા. શાણરાજે ગિરનાર તીર્થમાં વિમલનાથ ભગવાનને જિનપ્રાસાદ બંધાવ્યો હતો. પપ. આર હેમચંદ્રસૂરિ–તેઓ અનેક ગુણના ભંડાર હતા. તેમના શિષ્ય આ૦ જિનતિલકસૂરિએ જૂની ગુજરાતી ભાષામાં પરિવાર (કડી-૩૭) બનાવી હતી. (જૂઓ અમારે “જૈન તીર્થોને ઇતિહાસ, પરિશિષ્ટ બીજુ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy