SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ માન ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૭૯ ખ્યાલ દે. આવશ્યક છે. ઇતિ. તારીખ ૨-જિલ્કાદ ૨૩ સન ભૂલશ. (પાછળના પાના પર લખેલું) જે મહામાન્ય, રાજ્યસંસ્થિતિના આધાર સ્વરૂપ, જે સામ્રાજ્યને વિશ્વાસુ, પ્રશસ્ય વંશવાલે, ઉચ્ચ પદાધિકારી, સામર્થ્યવાળે, જે પ્રધાન કાર્ય તથા આજ્ઞાપાલનમાં તૈયાર છે, રાજ્યધર્મના તને પરિજ્ઞાતા છે, જે સામ્રાજ્યના આધારરૂપ, રાજ્યને વિશ્વાસુ (મહાર–છાપ) આજ્ઞા દાતા, જે દિવિજયી રાજ્ય મહમ્મદશાહ બાદશાહ તથા ધનને સારે બંદેબસ્ત કરનાર, ગાસન અને મહમ્મદ ભાગ્ય તથા ઐશ્વર્ય સંપત્તિના શાહ ફિદર વજીર માને દર્શાવનાર, જે સમ્રાટને એતેમાદ કમરૂદિનખાન મનનીત બધુ, જે યુદ્ધમાં અગ્રેસર, હસેન બહાદુર નહબત જે સૈન્ય દળમાં પણ અગ્રેસર, જગ એ મહેદઉલ્લા જે ઉચ્ચ પદાધિકારી, મંત્રીમંડળમાં સર્વશ્રેષ્ઠ, જે મહામાન્ય અમીરગણમાં સર્વ પ્રધાન, જે તરવાર તથા કલમ ચલાવવામાં અતિકુશળ, જે ધ્વજા ફરકાવનાર, જે સમયેચિત વિચારોને દેનાર, જે સમ્રાટનો નિરપેક્ષ વછરસમૂહમાં વિશ્વાસુ બંધુ, જે સમસ્ત રાજ્યના કઠિન કામમાં અવલંબન સ્વરૂપ, જે દરબારને વિશ્વાસુ (છે) તે જ કામરૂદ્દીન હસેન બહાદૂર. નસરતજંગને સેનાનિશ બરાબરેષ. ફરમાન ઓગણત્રીમું શેઠ મહતાબરાયને જગત શેઠની પદવી આપ્યાનું ફરમાન સૂચના:-બા૦ અહમદશાહે જુલસી સન પ, જિલહજ મહિનાની તા. ૨૭ મી; હીજરી સન ૧૧૬૧, ઈ. સ. ૧૭૪૮, ચૈત્રાદિ વિ. સં. ૧૮૦૫ ના અષાડ મહિનામાં શેઠ મહતાબરાયને જગશેઠની પદવી આપી, શિરપાવ આપ્યો અને ફરમાન લખી આપ્યું. શેઠ સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી અને તે જ દિવસે સિરાજઉદ્દોલ્લાને બંગાળને નવાબ બનાવ્યો. (-પ્રક. ૫૮, ૫૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy