SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ ૩૦૧ (૪) શેઠ મેાખા પારવાડને મહસિંહ નામે પુત્ર હતેા, તે મહસિહુને ગાની નામે પુત્રી હતી. તેણે તેને સ ંઘપતિ હરિચઢના મેાટા ભાઈ સાથે પરણાવી હતી. એ ગાનીને પારસનામે પુત્ર અને ચીલૂ નામે પુત્રી હતી. હિચંદ માટે સઘપતિ હતા. તેણે તીર્થયાત્રાના સüા કાઢી ઘણી તી યાત્રાએ કરી હતી. પાસ અને ચીલૂ તેના ભાઈનાં સંતાન હતાં. સ- ચિંદ સ૦ ૧૪૪૭ માં પારસ તથા ચીલૂને સાથે લઈ ખંભાત ગયા, અને ત્યાંના મદિરાની યાત્રાના લાભ લીધે. તેમજ સાધ્વી અભયચૂલાને “ પ્રવર્તિનીપદ પ્રતિષ્ઠા ” કરવાના મહેાત્સવ કર્યાં. એન ચીલૂએ મહુ॰ ઠાકરસિંહ પાસે “ સમ્મતિતક ટીકા ’’ લખાવી. અને ખભાતના ‘ ભટ્ટારક સામતિલકસૂરિના ગ્ર'થભ'ડાર’ ને અર્પણ કરી. (-શ્રી પ્ર॰ સ૦ પ્ર॰ ન૦ ૯૭, પૃ૦ ૬૨) (૫) આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી ૪૦ ભૂભડની પત્ની શ્રીમતી પ્રીમલદેવીએ સ૦ ૧૪૫૪ માં ખંભાતમાં “ સુયગડંગસુત્તટીકા ” લખાવી, તથા મહ॰ આહલાદેવીએ સ૦ ૧૪૫૫ માં ખંભાતમાં “ સટીક-પાંચ ઉપાંગ ’લખાવ્યાં. (જૈન પુ॰ પ્ર॰ સ૦ પ્રશ॰ ન૦ ૪૩, ૪૪) (૬) ખંભાતના ચાંપા શ્રીમાલીના વંશના ક્રસરામની પત્ની પૂરી અને પુત્ર દેવા વગેરેએ સ૦ ૧૫૨૮ માં આ॰ લક્ષ્મીસાગરસૂરિને “ આવશ્યકનિયુ”ક્તિ ” વહેારાવી. (-શ્રી પ્ર॰ સં॰ ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૧૨૬) (૭) વૃદ્ધ તપાગચ્છના ભ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી મહાશ્રાવક આશારે “ સિદ્ધાંત વિષમ પવિવરણ લખાવી ગુરુઓને અધ્યયન નિમિત્તે અર્પણ કર્યું. ,, Jain Education International (શ્રી પ્ર૦ ભા૦ ૨, પ્રશ૦ નં૦ ૧૩૬, ૧૪૫) ખંભાતના સરસ્વતી ભડાર (બીજો) આ બીજા ભંડાર માટે ઉલ્લેખ આ પ્રકારે મળે છે.सं० १४७८ वर्षे वैज्ञानिक शिरोमणि पूज्य पं० शान्तिसुन्दरगणिपादैः ,, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy