Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
श्री शंखेश्वर पाश्र्व नायाय नमः नमो नमः श्री गुरुधर्म सूरये ।
શ્રી ભગવતીસૂત્ર સારસંગ્રહ
• Àમટ
સ્વ. પૂજ્યપાદ શાસનદીપક મુનિરાજશ્રી વિધાવિજયજી મહારાજ
3 સપાદક અને વિવેચક :
ન્યા. વ્યા. કાવ્યતીર્થ શ્રી પૂર્ણાન વિજયજી મહારાજ (કુમારશ્રક્ષણ)
Page #4
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
મે
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
—
-
—
—
પ્રકાર : જગજીવનદાસ કસ્તુરચંદ શાહ C/o. શ્રી વિદ્યાવિજયજી સ્મારક અન્યમાલા, પોસ્ટ : સાઠંબા (સાબરકાંઠા)
( એ. પી. રેવે)
-
-
—
---
----
—
-
--
—
-
—
-
| પ્રથમ આવૃત્તિ ,
ઈ. સ૧૯૭ સંવત ૨૦૦૧ વીર સંવત ૨૫%
--
—
-
-
-
—
-
-
—
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
ભદ્રક
-
- -
:
શા
'
-
-
-
| શેઠ હરિલાલ દેવરાહ આન દ પ્રિન્ટીંગ પ્રેસ, કતારવાડ, ભાવનગર,
-
-
-
-
----
---
-
-
- -
-
- ---
-
-
-
-
-
- -
-
-
-
-
--
-
-
-
---
-
-
Page #5
--------------------------------------------------------------------------
________________
'
H
liv
a6ihas
cinn
!Ki[૧]11/
iiiii #
mini
ղողի
illiff,
9 ]]
ભાવાત
wainn
ni[-co
|
lainny
gainin
santnt
AC0)
Gandnne
nanni
Dışıdia Hajvi
૨૩૦ સાનિર્વાણ કલ્યાણકની ઉજવણીના પવિત્ર પ્રસંગે હંસા, તમે અને સર્પારાના માન આદર્શો અંતરને અજઘાળી રહ્યો, જય મહાવીર.
સાદડી નિવાસી ધમપ્રેમી શ્રીમાન હસ્તીમલજી અનરાજજી નાહરની સ્મૃતિમાં રાજીખાઈ સેાનારાનાવાસ-સાદડીના
—સૌજન્યથી
1
T
1
1
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
जैनी वाणी स्तुति |
जीयात् जीयात् सदा जीयात्, जैनी वाणी जगत्त्रये । संसारतापदग्धानां जीवानां सौख्यदायिनी ॥ १ ॥
अर्हद्वक्त्रप्रसूता या कर्मों घदाहने क्षमा । मोहक्रोशमे मुख्या मोक्षमार्ग - विधायिका ||२॥
1
मन्मतिज्ञानलाभार्थे',
व्याख्याप्रक्षिप्त पूज्या सा
<
भाषानुवादगुम्फिता |
पूर्णानन्द ददातु मे || ३ ||
जैनीवाणी प्रथयतुं सुखं
मादृशेस्यो जनेभ्यः,
पूर्णानन्दा' जिनवरमुखे शोभमाना सदैव ।
पापासक्तैविनयरहितैः 'क्रोधमाया सुबद्धैः, सेव्या पूज्या नहि भवति या दुर्जनैः सा सतीव ||४||
- पं. पूर्णानन्दविजय (कुमारभ्रमण )
F
:
५
Page #8
--------------------------------------------------------------------------
________________
AN
કો
પ્રકાશકીય નિવેદન
-
-
-
||
*
પરમપૂજ્ય પન્યાસજી શ્રી પૂર્ણાનન્દવિજયજી (કુમારશ્રમણ) તથા વયેવૃદ્ધ મુનિરાજશ્રી દેવવિજયજી મ.ના વરદ હસ્તે સ્થાપિત “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રન્થમાળા નામની સંસ્થા અમારા સાઠ બાના - સંઘને ગૌરવ લેવા જેવી છે.' ; શાસનદીપક, અજોડવક્તા, પૂજ્યપાદ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી
મહારાજ સાહેબ, એટલે પ્રભાવશાલી મુખમંડળ, હાસ્યયુક્ત મુખાકૃતિ, મસ્તકપર વિરલ ઘવલ કેશરાશિ, મહાવીરસ્વામીની અહિસાને સૂચવનાર શુદ્ધ પવિત્ર અને સફેદ ખાદીના વસ્ત્રોથી આવૃત્તશરીર, મન્દ અને વિનમ્ર ચાલ, શાન્ત અને કયારેક સમાજની વિષમતાઓથી વ્યથિત ચઈ પ્રલયંકર તોફન. પ્રતિવાદી માટે અજેય વ્યક્તિત્વના માલિક હતાં. ' " आंखों में हो तेज, तेज में सत्य सत्य में ऋजुता। , કાળા મેં હૈ -- = મેં વિન" વિનય મેં વૃદુતા -
Page #9
--------------------------------------------------------------------------
________________
(૬)
મુક્ત હની શાન હતા અને આ જ
વિના
સારા
" પૂજ્યગુરૂદેવની આંખોમાં તેજ હતું. તેમાં પણ સત્ય હતું. અને સત્યમાં પણ ઋજુતા (સરળતા) હતી. તેમની વાણીમાં એજ હતું આજે પણ વિનય ધર્મમય હતું અને વિનય પણ માર્દવગુણ યુક્ત હતો. ' ' ' . -
તેમની શાસન અને સમાજની સેવા, અહિંસા અને સત્યધર્મને પ્રચાર સર્વથા અજોડ હતા. આવા ગુરુની સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે સ્થાપન કરેલી આ સંસ્થા જેને હજી પાચ વર્ષ પણ પૂરા થયા નથી. આ સંસ્થા ફડ તથા પ્રચાર વિનાની છે. કેવળ મૂકભાવે સમાજની સેવા કરવી અને જ્ઞાનપ્રચાર દ્વારા સમાજને સારા વિચારે દેવા એજ અમારી સંસ્થાનો મુદ્રાલેખ છે ફળસ્વરુપે પૂ ગુરૂદેવના હાથે સક્ષેપથી લખાયેલું અને તેમના શિષ્ય પૂ પન્યાસજીના હતે વિસ્તૃત થયેલે “ભગવતીસૂત્ર સાર સંગ્રહ નામને સર્વશ્રેષ્ઠ આગમ સાહિત્ય પ્રત્યે સમાજને અર્પણ કરતા અમને ઘણે જ આનન્દ થાય છે. ; , પૂ પન્યાસજી મહારાજ ભગવતી સૂત્રના અવિકારી છે ઘણું સ્થળેમા ભગવતીસૂત્રનો પ્રસાદ ચતુર્વિધ સઘને આવે છે માટે તેમના હાથે સપાદિત, વિચિત અને પરિવર્દિત થયેલા આ ગ્રન્ય માટે અમારે કઈ પણ કહેવાપણુ રહેતુ નથી સૌને માટે પ્રત્યક્ષ આ ગ્રન્થ જ અમારી સંસ્થાની અને અમારા સાઠંબાના સંઘની કદર કરશે.
ભાવનગર આનન્દ પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી હરિલાલ દેવચંદ શેઠને તથા ઉદારદિલ સંસ્થાઓ, સૉ તથા પુણ્યશાલિ ભાગ્યવ તો જેઓ આ પ્રકાશનમાં અમને સહાયરૂપ બન્યા છે, તે સૌને અમે આભાર માનીએ છીએ.
આ પુસ્તક અગે છાપકામ તેમજ અન્ય દરેક બાબતમાં શ્રી મનસુખલાલ તારાચદ મહેતાએ જે કાળજી અને સંભાળ રાખી છે તેમજ આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપવા માટે જે ઉદારતા બતાવી છે તે માટે અમે તેઓશ્રીને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
- પંડિત અમૃતલાલ તારાચંદ દેસી (વ્યાકરણ તીર્થ )ને પણ અમે આભાર માનીએ છીએ કેમકે આ ગ્રન્થની સપૂર્ણ પ્રેસપીથી મુફ સશેધન સુધીના પ્રત્યેક કામમાં તેમની સેવા અમારે મન બહુ કિમતી છે. અને છેવટે અમે તથા અમારા સાઠ બા નો સંધ સૌનો આભાર માને છે
પૂ.પન્યાસજી સાહેબ માટે કઈ પણ કહેવું તે વધારે પડતું છે. તેઓશ્રી અમને આવા પવિત્ર માર્ગે લઈ જનારા અને શાસન તથા સમાજની સેવા કરવાની તક આપનાર છે. કેવળ એટલું જ શાસનદેવને પ્રાથએ કે પૂ. પંન્યાસજીના હાથે આવા અનેક ગ્રન્યો લખાતા રહે અને અમે પ્રકાશિત કરતા રહીએ ઈતિ શમ !
વિ. સ. ૨૦૩૧
લિ. સાઠબા સઘની વતી વીર સ. ૨૫૦૧
જગજીવનદાસ કસ્તુરચંદ શાહ ધર્મ સ. ૫૪ 3 c/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા મહાવીર સ્વામી ! (સાબરકાંઠા) મુ. સાઠંબા. વાયા ધનસુરા જન્મ કલ્યાણક , , ,
A P. Ry.
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
શાસ્તવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
ઉi ::
,
:
,
હક
2
જ
+ f r
*
* * * < + Sછે
*
*
'
*
*
*
------
..
.
:-
.
. .
જલંધર (પજબ) નિવાસી સરદારીલાલ જૈનના સ્મરણાર્થે હા. ત્રિશલાદેવી જૈન
Page #13
--------------------------------------------------------------------------
________________
श्री विजयधर्मसूरि गुरुवन्दना |
ख्याता ये वसुधातले यतिगुणैः सत्संयमाराधकाः, विद्वद्वृन्द सुपूजितांत्रि कमलाः काश्यां पुरि सर्वदा । कृत्वाहनिशमुद्यम जिनवृषयेऽस्थापयन् सर्वत, स्ते पूज्या गुरुवय्य धर्म विजयाः कुर्वन्तुना मंगलम् ॥१॥ ये जैनागमवार्धि पारगमनश्चारित्ररत्नाकरा,
ये कारुण्यसुधापूर्ण हृदया लोकोपकारोद्यताः ।
1
सद्विद्याः सकला मुदा प्रतिदिन येऽध्यापयन् सेवक,
: पूज्या गुरुसूरिधर्म विजया वाराणसी: विबुधसेवितपादपद्माः सज्झानदान परितोपित शिष्यस घाः । जीवितं सततमेव परोपकृत्यै, तत्सूरिधर्म-विजयांघ्रियुगः नमामः संस्थाप्य काश्यां शुभंज्ञानशाला, मध्यापयन् शिष्यगणान् सुविधा: । परोपकाराय यदीयजीवित,
तदुधर्म पादान्नयुगं स्मरामः
०
4
जीयासुरुत्री तले ॥२॥
is far f
42
-'15
"
॥४॥
- पं. पूर्णानन्दविजय (कुमारश्रमण )
॥३॥
० ०:०
Page #14
--------------------------------------------------------------------------
________________
- સંપાદકીય નિવેદન
મારા હસ્તે સંપાદિત અને પરિવર્દિત થઈ “ભગવતી સૂત્ર સાર સંગ્રહ નામને તાવિક ગ્રન્થ આજે પ્રકાશિત થઈ રહ્યો છે. જે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે પરમે પકારી, વિદ્યા- ; વ્યાસંગી. શત્રુવભલ, અહિંસા અને સયમના મહાન પ્રચારક, સિન્ધ, યૂ, પી. સી પી બંગાળ, બીહાર આદિ દેશમાં હજારો કુટુંબોને માંસાહાર તથા શરાબ પાનને ત્યાગ કરાવનાર, નિડર વકતા અને ? લેખક મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ. સા.ના હાથે ભગવતી સૂત્ર જેવા ' અર્થ ગંભીર સૂત્ર ઉપર સંક્ષેપથી પણ સારભૂત વિવેચન આજથી, લગભગ ૩૫-૩૬ વર્ષ પહેલા લખાયેલું હતું.
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસ પછી પણ લગભગ ૧૬–૧૭ વર્ષ સુધી એ નેટ બુકે મારી પાસે પડી રહી હતી. પરંતુ વ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અનુકૂલતા ન હોવાથી, તે લખાયેલું અમૂલ્ય સાહિત્ય સંસ્કાર પામ્યા વિનાનું તેમને તેમ પડી રહ્યું હતું. ' તે છતાં પણ આ અર્થ ગંભીર વિવેચનને પરિમાર્જન અને . સંસ્કારિત કરી તથા પ્રશ્નોત્તરોને અત્યન્ત વિશદ રૂપે આલેખીને એક * સુનદરમાં સુદર વાંચન જૈન સમાજને ભેટ આપવાને મારો વિચાર
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૦)
નહતિ જ પૂના સઘને ઉપાશ્રય, ત્યાંના ટ્રસ્ટીઓની સર્જનતા સાથે -છાપકામ માટે દ્રવ્યની પણ અનુકૂળતા મળતા લખાણનો પ્રારંભ એ જે આજે પ્રકાશિત થઈને સમાજમાં કરકમળામાં પહોચી રહ્યો છે. આમ તો ભગવતી સૂત્રે ઉપરના વ્યાખ્યાનેં ઘણાં છપાય છે પણ તે બધાએ મગળાચરણના કેની મર્યાદાને ઉલંઘી શક્યા નથી તે પછી પ્રશ્નોત્તર સુધી પહોચવાની વાત જે કયાં રહી 8
સ ભવ છે કે આ બધી વાતો ધ્યાનમાં રાખીને જે પૂજ્ય -ગુરુદેવે આ ગ્રન્થનો પ્રશ્નોત્તરથી જ પ્રારંભ કર્યો છે. જે સમાજને અમુલ્ય અને અદિતીય ભેટ રૂપે પુરવાર થશે. . . ઉત્કૃષ્ટતમ સાહિત્ય - જેને વાંચવાથી, જાણવાથી, જેવાથી કે લખવાથી માનવના કામ, ક્રોધ, લેભ, મદ, માયા આદિ કારિક તો શાન્ત થાય , અને જીવન, સરળ, શાંન્ત તેમજ નિર્વિકારી અને તે જ ઉત્કૃષ્ટતમ સાહિત્ય છે “તિર્થ લઃ સાહિત્ય આવ્યુત્પત્તિધી જે સાહિત્ય શ્રવ માર્ગને ત્યાગ કરાવીને સવેર ભાવ પ્રત્યે પ્રસ્થાન કરાવે તે જ સાહિત્ય છે અનદિ કાળથી આપણે સૌ એક બીજાથી આશ્રવના કારણે જ જૂદા પડયા છીએ.-ઝઘડયા છીએ, વૈર વિરોધની ગાઠે બંધાયેલા છીએ અને હજી પણ આશ્રવ માર્ગ છેડવા માંગતા નથી, આથી જ આપણે સમજી શકીએ છીએ કે “જીવ–અજીવ, કેવળજ્ઞાન કે કેવળજ્ઞાનીની ચર્ચા કરવી ઘણું જ સરળ છે પણ -જીવનમાંથી આશ્રવ માર્ગને ત્યાગ કરવો સુદુ સાધ્ય છે”
આવી પરિસ્થિતિમાં સત સમાગમ અને સત્સાહિત્યનું વાંચનમનન અને નિદિધ્યાસન જે આપણું ભાવેગોને નાબૂદ કરાવી કઈક અંશે સંવરમાર્ગે પ્રસ્થાન કરાવવા માટે સમર્થ છે. " ? ' ..
D
,
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૧)
ભગવતી સૂત્ર
આવા પ્રકારના સાહિત્યમા ભગવતી સૂત્ર ઉત્કૃષ્ટતમ આગમી સાહિત્ય છે, જેમાં હેય-ઉપાદેય અને શેય તત્વોની ભરમાર છે, ખૂબ યાદ રાખવાનું કે કોઈપણ તત્ત્વની ચર્ચા કે વિતંડાવાદ આપણને ઉશ્કરી શકે તેમ નથી, પણ- - - - - हेयं हानाचितं सर्व, कर्तव्यं करणोचितम् । ., . प्लाध्यं श्लाघाचित वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ॥ :
ત્યાગ કરવા ગ્ય અરે પાપસ્થાનક, ઈન્દ્રિયોની ચચલતા મનની વક્તા, અને વિષયેની લુપતા ત્રણે કાળમાં અવશ્યમેન્દ્ર ત્યાગ કરવા યોગ્ય છે.
સમિતિ-ગુપ્તધર્મ, મન અને ઈન્દ્રિયની સ્વસ્થતા, તથા શ્રાવક ધર્મ, જીવનમાં સ્વીકારવા યોગ્ય છે.
મહાવતેના ગુણગાન, અરિહંતની પ્રશસા મુનિરાજોનું જીવન અને અહિંસા સયમ તથા તપોધર્મ, પ્રશંસાનેજ ગ્ય છે. તેવી. રીતે સાભળવા યોગ્ય જૈની વાણું છે. . . - - - ઉપર પ્રમાણે ચારે વસ્તુઓનું યથાયોગ્ય વર્ણન. તલસ્પર્શી વ્યાખ્યાઓ, હેતુઓ, ઉદાહરણ, ભગવતી સૂત્રમાં સંગ્રહાયેલા છે, માટે જ સંસારભરના સપૂર્ણ સાહિત્યમાં દ્વાદશાંગી સર્વ શ્રેષ્ઠ છે. અને તેમાં પણ ભગવતી સત્ર સર્વોપરિ છે. ટીકાકાર
, આ સૂત્ર ઉપર, પૂજ્યપાદ અભયદેવસૂરિજીની ટીકા અત્યન્ત વિશદ, સ્પષ્ટ અને વિષયસ્પર્શિની છે. ,
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૨)
' ; મૂળસૂત્ર અને ટીકા પર પંડિતરાજ બેચરદાસભાઈને પરિશ્રમ સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહ્ય અને સર્વાગીણ સુન્દર છે. આટલે બધા પરિશ્રમ પંડિતજીને છેડીને બીજાને માટે લગભગ અશક્ય છે. આપણી બુદ્ધિ ઉપર યદિ સમ્યગશ્રુતનો પડછાયો પડ્યો હશે તે તેમની આગમ ભક્તિ ઉપર આપણે ફીદા થયા વિના ન રહી શકીએ -
પંડિતરતના સર્જનહાર
આ બધાએ સર્વશ્રેષ્ઠ પડિતને મૂળમાંથી જ તૈયાર કરવામાં રાઅવિશારદ જૈનાચાર્ય નવયુગ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મ
સૂરીશ્વરજી મ. સા.ની માનસિક, વાચિકી અને કાયિકી વૃત્તિ તથા - પ્રવૃત્તિ મુખ્ય કારણરૂપે છે.
- ભારતદેશને જગને જમાને જ્યારે અસ્તાચલ પર હતો ત્યારે સરસારભરમાં પાશ્ચાત્યદેશના પડિત, વિદ્વાને અને સ્કેનરનેટ ઉદયકાળ હતું. તે સમયે જ જૈનશાસનની, જૈન વાત્મયની સેવા કરવાને અપૂર્વ સ્ત્ર કલ્પ, પુરુષાર્થ પૂ દાદાગુરૂજીએ આદર્યો હતે જેમાં બનારસમાં સ્થાપિત સંસ્કૃત પાઠશાળા પ્રધાન હતી. દેશ સમાજ અને ધાર્મિક જીવનના ઉત્થાનમાં સુગ્ય પંડિત અને શ્રેષ્ઠતમ સાહિત્યની રચના જ શ્રેષ્ઠ છે અને મુખ્ય છે. આ બને ભગીરથ કાર્યો માટે પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.નું પુણ્યપવિત્ર શરીર, મન અને આત્માની ત્રિપુટી પૂરેપૂરી કામે લાગીને સમાજને સારામાં સારા પતિને આપ્યા છે જેમાંના એક બેચરદાસ પડિત છે.
આ પ્રમાણે જૈનશાસન, જૈનાગમ અને જૈન સમાજની અપૂર્વ - સેવા કરનાર વિજયધર્મસૂરીશ્વરજી મ.ને જૈન સમાજને કઈ પણ સમ્યફવધારી ભાગ્યશાલી ભૂલી શકે તેમ નથી. તે પૂજ્યશ્રીના દિગગજ વિદ્વાન સાધુશિષ્યમાં મારા ગુરૂદેવ,શાસનદીપક સ્વ મુનિ
Page #18
--------------------------------------------------------------------------
________________
રાજશ્રી વિદ્યાવિજયજી મ. એક હતા. તેઓશ્રી સામાજિક જીવનના
અજોડ રસિયા હતાં તેવી રીતે આગમજ્ઞાનમાં પણ પૂરેપૂરા મસ્ત હતાં. - જ્યારે એકાકી બેસતાં ત્યારે મોતીઓની જેમ આગમીય સૂકતો જ તેમની જીભ ઉપર ચમકતા રહેતા હતાં શુદ્ધ, સાત્ત્વિક તથા ખુલ્લી કિતાબ જેવું તેમનું નિર્મળ જીવન હતુ , તેમજ આડઅર વિનાના ક્રિયાકાંડમાં તેઓ પૂર્ણ કરતા હતા. તેથી જ ભગવતી સૂત્ર પર પિતાની કલમ ચલાવી શકયા છે
પૂજ્ય ગુરુદેવના ચરણોમાં મારૂ બાહ્ય અને આભ્યન્તર જીવન ઘડાયું છે. મારા પઠન-પાઠનમા તેઓ શ્રી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પણ સહકારી હતા. તેથી જ ગુરુચરણમાં રહીને મારા જેવો સર્વથા અબુધ માણસ પણ જૈન વાડ્મયને થોડે ઘણે અંશે પણ સ્પશી શક્યો છે. ફળસ્વરૂપે ગુરુજીની હૈયાતીમાં જ ચાતુર્માસના વ્યાખ્યામાં ભગવતીસૂત્ર વાંચવા માટે ભાગ્યશાલી બની શક હતો. પછી તે ભોપાલ, - દહેગામ, મહુધા, સાદડી બાલી અને પૂનાના ચાતુર્માસમાં પણ ચતુર્વિધ સંઘ સમક્ષ ભગવતી સૂત્ર પર બેસવા માટે અવસર મળતા રહ્યો છે.
. આવી સ્થિતિમાં પણ મારા અન્તર્હદયમા ભગવતીસૂત્રના યોગદહન કરવાની ઉત્કટ ભાવના હતી જ અને છેવટે મુંબઈ પાયધુની - નેમિનાથના ઉપાશ્રયે પરમપૂજ્ય શાતસ્વભાવી. જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને જૈનાચાર્ય શ્રી વિજય સુબોધચન્દ્રસૂરીશ્વરજી મ. (તે સમયે પન્યાસ હતાં)ની ચરણ નિશ્રામાં ગેદ્વહન નિર્વિને પૂરા થયા અને તા. ૨૪-૧૧-૭૧ના દિવસે પંન્યાસ પદની પ્રાપ્તિ થઈ - 1 : , ,
મોડે મોડે પણ થઈ ગયેલા યોગોહન માટે મને અપૂર્વ આનન્દ હત. દ્રવ્ય અને ભાવથી મારા જેવા પ્રમાદીને યોગોદહન કરાવનાર બંને આચાર્ય ભગવ તેને ઉપકાર મારા પર અમિટ છે. . .
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૪)
* કાળગ્રહણ લેવામાં મારા પ્રાણસમા લઘુબંધુ ન્યાયપાઠી મુનિરાજશ્રી અરૂણવિજયજી મ. અને મહાતપસ્વી શ્રી શાન્તિચન્દ્રવિજયજીને મળેલ સહકાર જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ ભૂલાય તેમ નથી. ભગવતી સૂત્ર ઉપર કંઈક લખવું અને ગુરુદેવના કાર્યનું ચિરસ્મરણ રહે એવી ભાવના થતા મારા મનમાં નીચે મુજબના સંક૯પ હેઠ -સુધી રહ્યાં હતા અને આજે પણ વિદ્યમાન છે.
' (૧) અનધિકારી ચેષ્ટા થવા ન પામે તે માટે હું પૂરેપૂરેદ -જાગૃત હતો માટે જ એક વિષયને સ્પષ્ટ કરતા બીજા આગમને પણ મારે જેવા પડર્તા હતાં. માત્ર તે ઉદ્ધરણ ઘણા સ્થાને આપી શકો -નથી તેને મને રજ છે.
૬ (૨) અર્થગભીર આ સૂત્ર ઉપર કઈક લખવાનો પ્રયાસ કેવળ મારા મતિજ્ઞાનની તાજગી, શ્રુતજ્ઞાનની સ્કૂરણપૂર્વક સારા સ્વાધ્યાય -હુ યત્કિંચિત અશે માલિક બનું તેમજ મારા બાહ્ય અને અત્યંત દેષનું શમન થાય, ઈન્દ્રિયનુ દમન થાય, મિથ્યાત્વનું જોર ઘટે, કામ ક્રોધ આદિ દોષ શાન્ત થાય, તેમજ લેભ, પરિગ્રહ અને મૂરઈમાંથી મુક્ત થવા ભાગ્યશાળી બનું આ પ્રમાણે મારા જે દોષ ખ્યાલમાં રાખીને તે તે ભાવોને મેં આ વિવેચનમાં ઉપસાવ્યા છે.
(૩) કઈ પણ વિષય, ચર્ચામાં ઉતરવા ન પામે તેવી પૂરેપૂરી તકેદારી રાખેલી હોવા છતાં પણ કયાંક હકિકત દોષ આદિ દેખાય તો વાચક વર્ગ ભાવદયાપૂર્વક મને જણાવશે તો મારા મતિજ્ઞાનને વિકાસ થશે અને શ્રુતજ્ઞાનમાં રહેલી મારી ભૂલે સુધરવા પામશે ઈત્યાદિક સંક૯પ ધ્યાનમાં લઈને પ્રારભ કરેલું મારૂ કામ આગળ વધતું ગયું અને છેવટે મારા કલ્યાણમિત્ર ઉદારમના મનસુખલાલભાઈ તારાચંદ મહેતાની સલાહ લઈને છાપકામની શરૂઆત કરી. અથ થી ઇતિ સુધીની તેમની સહાયતા, પ્રેસકામ માટે કરી
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૫)
પેલી અનુકુળતા અને સમયે સમયે પિતાની નાદુરસ્ત તબીયત વિા છતાં પણ લીધેલે જાત પરિશ્રમ મારા જેવા કપુજીયા માટે | મહાન અમૂલ્ય નિધિ સમાન છે. પંડિત અમૃતલાલભાઈ તારાચંદ. શિી જે મારા પ્રાથમિક વિદ્યાગુરુ છે અને લઘુતિ-યાશ્રયકાવ્ય રેવા વૈયાકરણ અને સાહિત્યના પાઠક છે. તેમણે પ્રારંભથી જ પરિ.. બમ લીધેલ છે. તે માટે તેમનો આભાર માનું છું.
આ ગ્રન્થમાં મોટા અક્ષરોમાં છપાયેલે ભાગ ૫ ગુરુદેવને લખેલે છે. જ્યારે સ્વસ્તિક નિશાનથી નાના અક્ષરોમાં જે લખાણ છે તે મારૂ છે. જેની નંબર સંખ્યા પણ સાથે આપેલી છે.
છ શતક અપ્રકાશિત રાખવામાં ભવિષ્યમાં પણ ફરીથી લખ વાની પ્રેરણા જાગે તેટલા પૂરતો જ આશય હોવાના કારણે આ શતક આ ગ્રન્થમાં શમાવી શકળ્યા નથી આખાએ પ્રન્યને પ્રારંભ. અને અતિ ઝડપથી થયેલ છે, તેથી બીજી ત્રીજીવાર ફરીથી જોઈ શકવાને અવકાશ હત નહી કારણે ક્યાંક વાક્ય દે, ભાષા દે, હેડિગ દો, અને કયાક અનુક્રમ દોષો પણ સ્થળે સ્થળે રહી ગયા છે તેવી જ રીતે પ્રેસ દેશની પણ ભરમાર છે, જે ક્ષત્તબ્ધ નથી.
છતાં મારી લાચારી છે સુજ્ઞ વાચકો આ બધું દરગુજર કરે. સુજ્ઞોને મારી એટલી જ વિનંતી છે કે દોષો તરફ જોયા વિના આ ગ્રન્થનું પરિશીલન, મનન અને વાંચન કરી ઘેર બેઠા પણ ભગવતિ સૂત્રના મર્મને સ્પર્શ કરે, જેથી આપણું આત્માને લાભ થશે.
પૂ. ગુરુદેવની અસીમ કૃપાનું આ ફળ છે, તે માટે મને આનન્દ છે મારા કાર્યમાં જે પુણ્યશાલીઓએ ભાગ લીધે છે અને સહાયરૂપ બન્યા છે તેઓ સૌને મારા ધર્મલાભ હેજે.
ગાડી પલ ટ્રસ્ટ પૂના સંઘના આગેવાન ભાગ્યશાલીઓને
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૬)
તેમજ પૂના પારવાલ મંદિર તથા ગાડી દેરાસરના ટ્રસ્ટીને મારા ધન્યવાદ.
અંતે શાસનમાતા પદ્માવતીને મારી એજ પ્રાર્થના છે કે હું કઈને કઈ શુભ પ્રવૃત્તિ કરતા રહું તેમાં સહાયક બનજો.
इतिशम्
ન્યા. વ્યા. કાં. તી પન્યાસ પૂર્ણાનન્દવિજય (કુમારમણુ)
C/o સભવનાથ જૈન દેરાસર રીવલી વેસ્ટ જામલી ગલી
મુખઈ નં. ૯૨
વિ. સ. ૨૦૩૧ વીર્ સ, ૨૫૦ ધર્મ સ ૫૪ મહાવીરસ્વામી જન્મકલ્યાણક દિવસ
Page #22
--------------------------------------------------------------------------
________________
-
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
mam
शासनदीपक श्री विद्याविजयगुरु वन्दना।
mmmmmmm
आबाल्यं ब्रह्मचर्य जिनवचनबलात् पालयन्त विधाये, निष्णाता आगमान्धौ जनिमृतिभयद मोहशत्रु जयन्तः । त्यक्त्वा स्वार्थ परार्थे सुविमलहृदये धर्म ध्यानं दधाना, जीयामुम्ते हि विद्याविजयगुरुवराः भूतले ज्ञानपूर्णाः ॥१॥ यद्वाचामृतपानलुब्धमनसः प्राझाः सदोपासते,
ये भव्यान् प्रतिबोधयन्ति वचनैः सद्धमतच मुदा । । तत्वातच विचारणकपटवो विद्याब्धिपार गता,
स्ते विद्याविजया. जयन्तु भुवने चारित्ररत्नाकराः ॥२॥ येऽजस्र परित्यज्य स्वार्थ मखिल लोकोपकारोद्यताः, येषां नो हृदये सदा स्वपरता येषां कुटुम्ब जगत् । हेयादेय समस्त वस्तु निवह ये बोधयन्तो जनान् , तद्विद्याविजयांघ्रि पद्मयुगलं ध्यायामि मे मानसे ॥३॥
-पं पूर्णानन्दविजय (कुमारश्रमण)
-
० ० ० ० ६
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
०
Page #23
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના લેખક
*
*
*
*
ક
+ +
-
-
-
-
5
*
*
**
-
-
-
-
-
-
-
-
-
-
-
.'
જ
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબ
Page #24
--------------------------------------------------------------------------
Page #25
--------------------------------------------------------------------------
________________
R
સ મ પ ણુ
विना गुरुभ्यो गुणनीरधिभ्यो
.
जानाति धर्म न विचक्षणोऽपि ।
आकर्ण दीर्घज्जवललोचनोऽपि
13
दीप विना पश्यन्ति नान्धकारे || મહાન લેખક અને પ્રખર વક્તા શાસનદીપક અને સમાજસુધારક મારા પરમેાપકારી
સ્વ. ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવીજયજી મ.ના કરકમળમાં સમપ ણ. આપશ્રીના ચરણ કિંકર
-પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણ્ ની કેટિશ: વન્દના *********
.
Page #26
--------------------------------------------------------------------------
________________
:
સ્વ. શાસનદીપક મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજને સક્ષિપ્ત પરિચય
I
પૂજ્યપાદ સ્વ. શાસનદીપક મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ઘણા વર્ષો પહેલા શ્રી ભગવતી સૂત્રને (શાબ્દિક) અનુવાદ કરેલેા જે અત્યાર સુધી અપ્રકાશિત અવસ્થામાં હતા. તેમને પ્રકાશિત કરવાના વિચાર તેએશ્રીના વિદ્વાન્ સુશિષ્ય પ`. પૂર્ણાન વિજયજી મહારાજને થયા અને તેથી મને પુના ખેલાવી તેની પ્રેસ કાપી અને સુક્સ શેાધનનુ કામ સોંપ્યું. હું એટલું લખી દઉ' કે પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેમ સાથે મારેા ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે અને તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાથે પણ આત્મીય ખંધુ જેવાજ સબંધ રહ્યો છે. પુસ્તક પૂરું થવા આવ્યુ ત્યારે પંન્યાસજી મહારાજે પૂજ્ય વિધાવિજયજી મહુારાજના આંતર જીવન સ`ખ'ધી એ અક્ષર હું લખું એમ પત્ર દ્વારા ઇચ્છા વ્યક્ત કરી અને તે મેં સહર્ષ સ્વીકારી લીધી. અનુવાદ ઉપર પન્યાસજી પૂર્ણાનંદવિજયજી મહારાજે ભવ્ય જીવેાના હિતને લક્ષમાં રાખી વિસ્તૃત વિવેચન કરી વિષયને સરળ બનાવ્યેા છે અને પેાતાના પાંડિત્યની પણ ઝાંખી કરાવી છે. પુસ્તકનું નામ રાખવામાં આવેલું છે—‘ભગવતીસૂત્ર સારસંગ્રહ’
કોઈ પણ મહાપુરુષના આંતરજીવન વિષે લખવું ઘણું જ કઠણ છે. સામાન્ય માણસ મહાપુરુષના મનના ભાવે કે આંતરવૃત્તિઓનું માપ શી રીતે કાઢી શકે ? સામાન્ય રીતે સ્વ-પર હિતના માટે માણસ સાધુ થાય છે અને એ રીતે
Page #27
--------------------------------------------------------------------------
________________
(૨૦)
r
તેએ જીવ્યા ત્યાંસુધી જૈન સમાજના કલ્યાણુમાં જ રત રહ્યા. તેએ બહુ જ અપ્રમત્ત સાધુ હતા. તેમના જીવનમાં જન— કલ્યાણની પ્રવૃત્તિએાનેા પ્રવાહ નિરતર જોવાતા. ગીતાના શબ્દોમાં કહીએ તે તેઓ કઠે સાધુ હતા. ઉદારતાના ગુણુ તેમનામાં ખૂબજ વિકસીત થયેલા. સ'કુચિતતાની ભાવનાથી તેઓ હુંમેશા પર જ રહેતા . તે પેાતાને તેમના ગુરુદેવની માફક જૈન સાધુ નહીં પરન્તુ જન સાધુ માનતા અને વસુધૈવ કુટુમ્બમ્ આ તેમનેા મુદ્રાલેખ હતા. જગતના બધા જીવા સુખી થાય આવી તેમની હૃદયની ભાવના હતી. તેઓશ્રીના વ્યાખ્યાના માત્ર ઉપાશ્રયમાં જ નહિં પરન્તુ જાહેર મેદાનમાં કે ચેકમાં થતા કરાંચીની તેમની ધર્મ પ્રવૃત્તિએ જેમણે નિહાળી છે તેએ કહેતા કે કરાંચીના અધા સંપ્રદાયવાળા -તેમને પેાતાના સાધુ માનતા. કરાંચીના પિતા પવિત્ર પુરુષ શ્રી જમશેદજી મહેતા જેવા પણ અવાર-નવાર તેમના દર્શનાર્થે આવતા. એક પારસી સગૃહસ્થ ભાઈ ખરાસે તે તેમના ઉપદેશ સાંભળી પેાતાના જીવનભરના પાપેાને તેમને સામે એકરાર કરી–પ્રાયશ્ચિત લઈ તેમના ભક્ત બની ગયા હતા. આટલે તેમના વ્યાખ્યાનાને કે તેમના આંતરજીવનના પ્રભાવ હતા.
1
'
પૂજય વિદ્યાવિજયજી મહારાજ સાહેબના આંતર જીવન વિષે સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. ડુંગરશી ધરમશી સ પટે મારી કચ્છ યાત્રામાં જે અભિપ્રાય લખ્યા તે અહીં ટાંકું છું.
‘....પરન્તુ એમનુ' માનસિક સ્વાસ્થ્ય હંમેશા સતેજ, સજાગૃત અને સુંદર રહ્યું છે. એએ નવા નવા અનુભવે વ્હાલી શકે છે. પેાતે તેમાં અલિપ્ત રહીને પણ વિનાદ -વૃત્તિથી ખીજાઓને કુતુહલ વૃત્તિ ઉત્પન્ન કરાવી શકે છે.
<<
Page #28
--------------------------------------------------------------------------
________________
(૨૧)
એમની ઈન્દ્રિયરૂપી દેવતાઓને અવલેકવા, વિચારવા અને વર્ણવવાની સહજ નૈસર્ગિક શક્તિ છે! પૂજ્ય મહારાજશ્રી બળવાન આત્મા છે. નાના વસ્ત્રહીન જી મહારાજશ્રી પોતાના મજબૂત હદયબળથી બીજાઓની નબળાઈ પારખી શકે છે. પરંતુ એમનામાં ઉદાર ચરિત્રોની વધુ પૈવ કુટુવ ની મહાન દિવ્ય ભાવના છે. એઓ ક્ષમા કરી શકે છે. મીઠા શબ્દોમાં કયારેક વિનોદ કરતી એમની કલમ કયારેક કટાક્ષમયતા તરફ ક લઈને ફરી પાછી સન “તેજસ્વિનાં ગુo તરફ વહે છે... - આ છે તેઓના આંતર જીવનનું તાદશ્ય ચિત્ર, જે કે તેઓ પ્રવૃત્તિ માર્ગમાં જ વધારે લીન હતા, છતાં તેઓ અત્તમુખી પણ હતા. કેઈ પણ પ્રવૃત્તિ તેમની રાગ-દ્વેષાત્મકન હતી. તેથી જ તેઓ તેમાં સફળ થયા. તેમના હૃદયની ભાવના જેનેની નબળાઈઓ દૂર કરી જૈન ધર્મને સાચા સ્વરૂપે જગત સમક્ષ મૂકવાની હતી. તે જીવન રેખા
નવયુગ પ્રવર્તક સ્વ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજય-- ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રસિદ્ધ શિખ્યામાંના સુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ એક અને લગભગ અગુઆ શિષ્ય રત્ન હતા. '
, તેઓ મહાન સુધારક, પ્રખર વક્તા, સિદ્ધહસ્ત લેખક, નિભક વિચારક, મહાન સંચાલક અને પિતાના પ્રભાવશાલી વક્તવ્યથી સામાને આંજી નાખનાર દઢ મનોબળ ધારણ કરનાર મહાન આત્મા હતા.
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૨)
તેમને જન્મ સાઠંબા (સાબરકાંઠા) જેવા ન્હાના ગામમાં : થયું હતું. તેમનું મૂળનામ બેચરદાસ હતું. માત-પિતા: સ્વર્ગવાસ બાલ્યાવસ્થામાં જ થઈ જવાથી તેઓ પોતાના મોસાળમાં– દેહગામમાં મોટા થયા હતા. મામાનું નામ હતું શ્રી બુલાખિદાસ અનેપચંદ બહું જ હસમુખા અને વિનોદ-- વૃત્તિના. કેરીને એમને મુખ્ય વેપાર હતું અને કેરી જેવા જ મીઠા અને એજ મીઠાશ પૂ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજમાં પણ ઉતરી આવેલી.
* પ્રાથમિક અભ્યાસ દેહગામમાં પૂરો કર્યા પછી તેમણે સાંભળ્યું કે-બનારસમાં આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે “યશોવિજયજી જૈન પાઠશાળા’ નામની એક સંસ્થા. ખાલી છે અને તેમાં ભણવાની તથા રહેવાની નિશુક વ્યવસ્થા છે. ભાઈ બેચરદાસ પણ બનારસ પહોંચી ગયા અને સાત-આઠ વર્ષ સુધી સ કૃત-પ્રાકૃત–પાર્મિક-હિન્દી વગેરે ભાષાને અભ્યાસ કર્યો અને તેમાં નિપુણતા મેળવી: વક્તા બનવાની એમની પ્રબળ ભાવના. પં માલવીયાજી કે સુરેન્દ્રનાથ બેનરજી જે વક્તા બને એવી ભાઈ બેચરદાસની ઉડે. ઉડે મનમા તમન્ના પ્રબળ ઈચ્છા શું નથી કરી શકતી તેઓ. પ્રખર વક્તા બન્યા. વ્યવસ્થા શક્તિ કે કાર્ય શક્તિ પણ તેમનામાં પહેલેથી સારી આચાર્ય વિજ્ય ધર્મસૂરીશ્વરજીના કાર્યોમાં તેઓ વિદ્યાર્થી અવસ્થામાં જ સહગ દેવા લાગ્યા. આચાર્યશ્રીજીની પણ, તેમના પ્રત્યે મમતા પરિણામે કલકત્તામાં બીજા ચાર સહાધ્યાયે સાથે બેચરદાસભાઈએ દીક્ષા લીધી અને તેમનું નામ “વિદ્યાવિજય, પાડવામાં આવ્યું. જેમાના એક ન્યાય વિશારદ ન્યાયવિજયજી મહારાજ પણ હતા. સાધુ. અવસ્થામાં હમેશા વ્યાખ્યાન આપવાનું હોય છે. તેથી તેમની
Page #30
--------------------------------------------------------------------------
________________
યાન
- વકતૃત્વ શક્તિ ધીરે ધીરે સોળે કળાએ ખીલી ઉઠી. વ્યાખ્યાન
આપવાની તેમની શિલી સર્વત્ર પ્રશંસા પામી. અને તેમના - વ્યાખ્યાનેની ધૂમ મચવા લાગી. ઈન્દર વ્યાખ્યાનમાળા’
અને કરાંચીના તેમના વ્યાખ્યાને તે પુસ્તકરૂપે પણ પ્રગટ થઈ ચૂક્યા છે. જેને લોકો ખૂબ પ્રેમથી વાંચે છે. ' ' - આચાર્યશ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિવપુરીમાં સ્વર્ગવાસ થતાં તેમના મહાન કાર્યોની જવાબદારી મુખ્યરૂપે વિદ્યાવિજયજી મહારાજ ઉપર આવી પડી. શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ શિવપુરી, શ્રીવિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર આગ્રા. અને શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર આ મુખ્ય સંસ્થાઓનું કુશળતા ભરી રીતે તેઓ સંચાલન કરવા લાગ્યા. સાથે સાથે લેખન કર્યું અને ધર્મપ્રચાર કાર્ય પણ ચાલુ જ હતું. ધર્મ દેવજ” નામના એક પત્રનું પણ તેઓ સ ચાલન કરતા. જેમને અગ્રલેખેના “સમયને ઓળખ” નામના બે ભાગ બહાર પાડ્યા છે. જે સારી પ્રસિદ્ધને પામ્યા છે અને જેણે રુઢિચુસ્તમાં ખળભળાટ મચાખ્યા હતા. વડોદરા સ્ટેટના સંન્યાસ પ્રતિબંધક કાયદામાં આ પુસ્તક આધારભૂત માનવામાં આવ્યા હતા. “સૂરીશ્વર -અને સમ્રા” નામનુ એતિહાસિક પુસ્તક પણ મહારાજશ્રીએ લખ્યું છે, જેમાં શ્રી હીરવિજયસૂરીશ્વર અને અકબર બાદશાહને પ્રમાણિત ઈતિહાસ લખવામાં આવ્યા છે.
શ્રી વીરતત્ત્વપ્રકાશક મંડળના સંચાલન વખતે પૂ. મહારાજશ્રી સવારમાં બાળકે જ્યારે તેમને પ્રતિદિન વંદન કરવા જતા તે વખતનું તેમનું પ્રવચન બાળકોમાં ઉત્તમ ભાવનાઓ અને ધાર્મિક સંસ્કાર રેડનારુ થતું. જેથી શિવપુરીમાંથી ઘણું તેજસ્વી વિદ્યાર્થિઓ નિકળ્યા જેઓ ધાર્મિક શિક્ષણ અને
Page #31
--------------------------------------------------------------------------
________________
(૨૪)
સાહિત્ય ક્ષેત્રે સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. મને યાદ છે. ' એક વખત છેટી સાદડી નિવાસી શ્રીયુત ચંદનમલજી નાગોરી શિવપુરી પધાર્યા હતા અને સવારમાં વંદનની ક્રિયા પતી ગયા પછી તેઓ પણ પ્રવચન સાંભળવા બેસી ગયા. પ્રવચન પુરું થયા પછી શ્રીયુત ચંદનમલજીએ બેલતા કહ્યું કે– “આજે આ આશ્રમની રમણીયતા, પવિત્રતા અને જ્ઞાનયજ્ઞમયતા જોઈ હું તે ધન્ય બની ગયેલ છું.” અને પૂ. મહારાજશ્રીને જોતાં અને સાંભળતા તેઓ જાણે બીજા સ્વામી વિવેકાનંદ ન હોય તેવું મને તે થાય છે વગેરે.”
શિવપુરીમાં આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું એક ભવ્ય સમાધિમંદિર બનાવવામાં આવ્યું છે અને તેની જ છત્રછાયામાં આ વીરત પ્રકાશક મંડળ નામની સંસ્થા પણ ચાલે છે. આ સમાધિમંદિરના દર્શનાર્થે યુરોના મેટા મેટા વિદ્વાને આવતા. ડે. હર્મન જેકેબી, સ્ટીનકેને, અને શુબીંગ, વગેરે મુખ્ય હતા. એક વખત ઈગરટન (?) કરીને એક મોટા. વિદ્વાન તે સમાધિ મંદિરના દર્શનાર્થે આવેલા અને રાજ્યના ગેસ્ટ થઈને હોટલમાં ઉતરેલા, મહારાજશ્રીએ તેમનું વ્યાખ્યાન વાલિયરનરેશ મહારાજાધિરાજ માધવરાવ સિંધિયા, પ્રમુખપણ નીચે ત્યાંના ટાઉન હોલમાં રાખેલું. તે વિદ્વાને વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા અને તેમની પાસેથી જૈનધર્મ સંબંધી મેળવેલ જ્ઞાનનું લંબાણથી વિવેચન કરી રહ્યા પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે પ્રાચીન ઋષિઓ અને રાજાઓ વચ્ચેના સંબંધ ઉપર લગભગ પણે કલાક સુધી વિવેચન કર્યું જેથી માધવરાવ સિંધિયા ખૂબ જપ્રભાવિત થયા અને સંસ્થાને પ્રતિવર્ષ પાંચ હજારની ગ્રાન્ટ આપવાનું વચન આપવા સાથે રાજ્ય સાથે ઘણું જ સારો.
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨૫)
-સંબંધ બંધાયે જે ઉત્તરોત્તર વિકસિત થતે ગયે. ', -
' ડે. બ્રાઉન, મીસ જેન્સન અને ડે. કાઉ (સુભદ્રાદેવી) - જેવા વિદ્વાને તે ત્યાં અભ્યાસ કરવા આવેલા, ડે. કાઉઝોએ સાત-આઠ વર્ષ સુધી આગને અભ્યાસ કરવા સાથે જેના વ્રત પણ ગ્રહણ કરેલા. અને તેથી સંસ્થાની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ હતી. '
સંસ્થાને વાર્ષિક મેળાવડે પણ પૂ. મહારાજશ્રીના પ્રયત્નથી બહુ જ ઉચ્ચ કેટિને અને ભવ્ય રીતે થૉ. પ્રમુખ તરીકે બહારથી કઈ શિક્ષણપ્રેમી પ્રસિદ્ધ પુરુષને બોલાવવામાં આવતા અને ગ્વાલિયર સ્ટેટની કાઉન્સીલના પણે લગભગ બધા મેમ્બરે હાજર રહેતા. સંસ્થાના સ્થાનિક બાહેશ સેક્રેટરી શેઠ ટોડરમલજી ભાંડોવત શેઠ કાનમલજી સાંદુલા. પણ પૂર્ણ જેહમત ઉઠાવતા. જેમાં સંસ્થાની પ્રગતિના વિવેચન સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવી પણ આપવામાં આવતી. - હિંદના રખેવાલ દયાનંદ સરસ્વતી પછી જેમ સ્વામી -શ્રદ્ધાનંદ થયા. તેવી જ રીતે જૈન ધર્મના રખેવાલ આચાર્ય વિજયધર્મસૂરિજી પછી પ્રખર વક્તા મુનિરાજશ્રી વિદ્યાવિજયજી થયા, એમ મને લાગે છે.
* *
* . .
. ઈ. સ. ૧૯૩રની વાત છે. અમદાવાદમાં સંવેગી - સાધુઓનું એક મોટું સમેલન ભરાવાયુ હતું. મેટા ભાગના - સાધુઓ તેમાં સમ્મિલિત થવા અમદાવાદ ભણી પ્રસ્થાન
કરી ચૂક્યા હતા. તે વખતે સમાજમાં ચર્ચાનો વિષય બનેલા - અગ્ય બાળ દીક્ષા, દેવદ્રવ્ય, એકલવિહારી સાધુઓ વિગેરે -સંબંધી ઐતિહાસિક નિર્ણયો લેવાના હતા. , , , ,
Page #33
--------------------------------------------------------------------------
________________
' , તે વખતે જૈન સમાજમાં બે મેટા પક્ષે પડી ગયા હતા. એક સુધારક વર્ગ અને બીજે રૂઢિચુસ્ત વર્ગ. સુધારક વર્ગના સાધુઓએ પિતાને પક્ષ દઢ કરવા માટે દેહગામમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજની દોરવણી પ્રમાણે તે વખતના યુગદ્રષ્ટા આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં એક સમેલન ભર્યું અને તેમાં મુનિ સંમેલનમાં આપણે સૌએ એકમત થઈને કેમ કામ કરવું તે બાબતને નિર્ણય લેવામાં આવ્યું. જેમાં કહેવાય છે કે ૨૫૦ થી ૩૦૦ સાધુઓએ ભાગ લીધેલ. અને પછી સૌએ ત્યાંથી વિહાર કરી એક સાથે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તે વખતે જૈન તિના તંત્રી શતાવધાની ધીરજલાલ ટોકરશી શાહે પોતાના પત્રના આગળના પેજમાં મોટા હેડીંગથી લખેલું કે-જૈન સમાજને માટીન લ્યુથર રાજનગરમાં પ્રવેશ કરે છે. આ માટીન યુથર તે બીજે કઈ નહીં પરન્તુ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી હતા. જેમની કુનેહભરી ચાતુરતાથી સમેલનની આખી કાયા પલટ થઈ ગઈ. સૂરિસમ્રાટ્ર આચાર્યશ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ પણ વિદ્યોવિજયજી મહારાજની આ ચાણક્ય બુદ્ધિથી ચક્તિ થઈ ગયા હતા અને તેથી દરેક વિષયને નિર્ણય બહુમતિથીજ કરવામાં આવ્યું હતું. અને સુધારકે પોતાના કાર્યમાં ફલીભૂત થયા હતા.
જૈનધર્મ ઉપર થતા આક્ષેપના પ્રતિકાર માટે જે સમિતિ નિમાણ હતી તેમાં પણ તેઓશ્રીનું નામ હતું.
ગવરમેન્ટના ગેઝેટમાં ભારતના વર્ષના ઉચ્ચ કોટિના વિદ્વાનોની નામાવલિમાં પણ તેમનું નામ લેવામાં આવ્યું છે. એમ મને યાદ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૭) બાકી તે સર્વજ્ઞ પરમાત્મા સિવાય બધાએ છદ્મસ્થ. ઓછાવત્તા ગુણ-દોથી ભરેલા છે. કાક વૃત્તિની માફક દોષે તરફ ન જોતાં હંસ વૃત્તિની માફક ગુણ ગ્રાહક શક્તિ જેન સમાજ કેળવશે તે તેમાં જ તેમનું શ્રેય છે.. . .
રિવમતુ સર્વ જ્ઞાત , , અમૃતલાલ તારાચંદ દોશી–લેગડીકર. - - ૧ (વ્યાકરણતીર્થ)
Page #35
--------------------------------------------------------------------------
________________
-
T
*
*
* *
''
. .
.
.
.
*
:
''
– ગ્રંથ વિવેચક –
ન
પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબ
છે
*
*
*
, ૨
) કડક અને
,
*
FP fક
.
..
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ
'
શ્રી ભગવતીસૂત્ર સારસ’ગ્રહ 'ના ગ્રંથમાં, જગપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ જૈનાચાય "સ્વ. વિજયધમ સૂરી-શ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ અને પ્રખર વક્તા શિષ્ય ૧. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે, ભગવત સૂત્રના શતકા પર જે વિવેચન કર્યુ છે, તે પૈકીના પાંચ શતકેનું વિવેચન આપવામાં આવ્યુ છે. આ વિવેચન પર વિસ્તૃત નાંધ તેમના સુશિષ્ય પન્યાસ શ્રી પૂર્ણાનન્તવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. માળ, યુવાન અને વૃદ્ધ સૌ કાઈ સહેલાઈથી સમજી શકે, એ દૃષ્ટિ પૂર્વક આ નાંધા કરવામાં આવી છે, જે ખરેખર પ્રશસાને પાત્ર છે. આ રીતે સેાનામાં સુગ'ધ મળે એવા સુભગ ચેગ પ્રસ્તુત ગ્રંથમાં થયેલે છે. પૂ. શ્રી પૂર્ણાનન્તવિજયજી મહારાજ સાહેબે, આ રીતે પેાતાના ગુરુદેવનું અધૂરું` કા` પૂર્ણ કર્યુ છે અને આજ સાચી ગુરુ ભક્તિ કહેવાય. પૂ. મહારાજ શ્રી વિદ્યાવિજયજીનુ' વિવેચન મૂળમાં આપવામાં આવ્યુ' છે અને ફૂટનેટમાં નીચે પૂ. પં. શ્રી પૂર્ણાનન્તવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. લખાણની નીચે વિસ્તૃત નોંધ આપવામાં આવેલી હોય, વાચક વને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવતી સૂત્રના પ્રથમ પાંચ શતકા પર વિવેચન અને વિસ્તૃત નોંધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનુ લખાણ તૈયાર હેાવા છતાં, ગ્રંથ મહે મેટો થઈ જાય એ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સામેલ નથી ક્યું ", પણ ટૂંક સમયમાં તે મહાર પાડવામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત નોંધ વાંચતા તેઓશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવુ ભગીરથ કાર્ય કર્યુ છે, એ સ્પષ્ટ સમજી શકાય છે. મુશ્કેલ અને કઠિન ખાખતાને એમણે સરળ અને સહેલી બનાવવા સ્તુત્ય પ્રયાસે કર્યાં છે, જે માટે
Page #38
--------------------------------------------------------------------------
________________
(ર૯) ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે.
આપણે ત્યાં પિસ્તાલીસ આગમ છે, જેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ સૂત્ર, ૬ છેદ સૂત્ર, ૧૦ પ્રકીર્ણક અને ૨ ચૂલિકા સૂત્રને સમાવેશ થાય છે. અંગ, ઉપાંગ, મૂલ, છેદ, પ્રકીર્ણક અને ચૂલિકા એ આગમેના પડાયેલા છ વર્ગના નામ છે. અંગો અસલ તે બાર હતાં, પણ બારમું અંગ હાલ ઉપલબ્ધ નથી, એટલે કે અગિયાર અંગે જ મળે છે. આ બધાં પણ પૂરાં મળતાં નથી. આ અગિયાર અંગો પૈકી પાંચમું અંગ તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર.” નામ ઉપરથી જ સૂચિત થાય છે, તેમ આ આખું સૂત્ર પ્રશ્નો અને તેની વ્યાખ્યાઓ એટલે વિસ્તૃત ઉત્તરે રૂપ છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર” નામ હોવા છતાં, તેની મહત્તા દર્શાવનારું વિશેષણ “ભગવતી સૂત્ર” નામે તે અંગે પ્રસિદ્ધ છે.
ભગવતી સૂત્રમાં કેવળ જ્ઞાનીને ગણધરે પૂછેલા પ્રશ્નોને સીધે, સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારે છે-ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી), અગ્નિભૂતિ, વાયુ ભૂતિ, મડિત પુત્ર, માર્કદી પુત્ર, રેહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીથિ અર્થાત્ અન્ય સંપ્રદાયીઓ. આમ છતાં આ સૂત્ર મુખ્યત્વે શ્રી ગૌતમ અને ભ. મહાવીરના સવાલ જવાબ રૂપ જ છે. પ્રશ્નોની રજૂઆતમાં વિષયને કે દલીલને કઈ ખાસ ક્રમ જોવામાં આવતો નથી. કેઈ કઈવાર એક જ ઉદ્દેશકમાં ભિન્ન ભિન્ન વિષયને લગતા પ્રશ્નો પણ જોવામાં આવે છે.
આપણે ત્યાં ભગવતીસૂત્રનું માહાભ્ય અનેરૂં છે. ચેમાસાના ચાર માસ દરમિયાન પર્યુષણના દિવસે સિવાય શ્રી ભગવતીસૂત્રનું પારાયણ થાય છે. કેવળજ્ઞાનીના એક એક બલની કિંમત અમૂલ્ય હોય, એ બોલને ભારેભાર સુવર્ણ
Page #39
--------------------------------------------------------------------------
________________
(૩૦)
જે કીમતી ગણી, ધનવાન અને શ્રદ્ધાળું જૈન વર્ગ સેનાનાણું કે ચાંદી નાણું મૂકે છે. ભગવતી સૂત્ર બહુ મેટુ છે. શ્રી ભગવતી સૂત્રના હાલ એકતાલીસ વિભાગે છે. આ દરેક વિભાગને શતક કહેવાય છે અને તેને પેટા વિભાગને ઉદ્દેશક કહેવાય છે. આ અગમાં એક કરતાં વધારે અધ્યયને, દશ હજાર ઉદેશ, છત્રીસ હજાર વ્યાકરણ (પ્રશ્નો) અને બે લાખ અઠ્યાસી હજાર પદે હતાં. વીર સંવત ૯૮૦ કે ૯૯૩માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખ પદે, આગમનું લિપિબદ્ધ, કરવાનું મહાભારત કાર્ય કરવામાં આવ્યું હતું. તે વખતે વિવિધ આગની જે સંકલના કરાઈ, તેને અનુરૂપ વર્તમાન ભગવતીસૂત્ર છે. એટલે વર્તમાન ઉદ્દેશક પદેની, સખ્યા પહેલાની માફક જોવામાં આવતા નથી. - દરેક ધર્મગ્રંથોના મુખ્ય બે વિભાગે પડી શકે છે. એક વિભાગ ઉપદેશ ગ્રંથનો અને બીજો વિભાગ સિદ્ધાંત ગ્રંથને. ઉપદેશ ગ્રંથમાં સામાન્ય રીતે માણસને વૈરાગ્યાદિ ભાવ ઊપજે, તે રીતે બાબતે ચર્ચવામાં આવે છે, જેથી કઈ પણ વાચે તે સહેલાઈથી તે સમજી શકે છે આપણું આગમ ગ્રંથમાં ઉત્તરાધ્યયન સૂત્ર આવા ઉપદેશથી ભરેલું છે જ્ઞાનના સાગર રૂપી ભગવતી સૂત્રમા જો કે ગણિતાનુયાગની પ્રધાનતા છે, છતા પણ તેમાં દ્રવ્યાનુયેગ, ચરિતાનુગ અને કથાનુયેગના પાઠ મૌક્તિકે પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે. આ રીતે, ભગવતીસૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતને સુભગ સંગ છે, જે આ સૂત્રની વિશેષ વિશિષ્ટતા છે. ' - અસંવૃત્ત-સંવૃત્ત અણગાર (પા ૨૪) ની વાત બહુ સમજવા જેવી છે. અનાદિ કાળથી રઝળતા આપણા જીવનને અન તા ભવે થયા છતાં–અંત કેમ નથી આવતો ? રઝળપાટ
Page #40
--------------------------------------------------------------------------
________________
અંધ કેમ નથી થતું ? આ પ્રશ્ન દરેક વિચારક માણસને આવ્યા વિના ન રહે. આનું કારણ વિસ્તૃત નોંધમાં સમજવવામાં આવ્યું છે, જે જન્મ મરણના અંત માટે બહુ ધ્યાનમાં શખવા જેવું છે. સમગ્ર મહેતુ રચાત્ વા - જાનૂ આશ્રવ અને સંવર આ બે તો વડેજ જીવાત્મા સંસાર સાથે બંધાય છે અને સંસારથી મુક્ત થાય છે. આત્માની સાથે કર્મનો સંબંધ થવાના કારણોને આશ્રય કહેવાય છે. ““સંવર' શબ્દ વ પૂર્વક રૂ ધાતુથી બનેલ છે.
પૂર્વક ધાતુનો અર્થ શેકવું –અટકાવવું થાય છે. કર્મ બંધાતું અટકે તે સંવર, સંવર એટલે ઈદ્રિયે, મન વાસના ઉપરને સંપૂર્ણ જય. મુક્તિ પથને સાચે અને સચોટ માર્ગ સંવર છે. જ્યાં સંયમ છે ત્યાં સ વર છે. જયાં સંવર છે ત્યાં આશ્રવ માર્ગ બંધ થવાથી કર્મ બંધન પણ નથી અને જ્યાં આવતા કમને રોકી લીધાં ત્યાં જૂનાં કર્મોની નિર્જરા થતા વાર લાગતી નથી. જયાં નિર્ભર છે ત્યાં અવશ્ય મેક્ષ છે. અને મેક્ષમાં અવ્યાબાધ અનંત સુખ જ છે જેને ધર્મમાં પ્રધાનતા પુરુષાર્થની છે. કર્મ બાંધવું કે છોડવું એમાં માણસ માત્ર સ્વત ત્ર છે. એટલે જુદી જુદી યોનિઓમાં ભટકવું અગર એમ ભટકવામાંથી કાયમ માટે મુક્ત થવું, એ આપણા પિતાના જ હાથની વાત છે. - લેશ્યાનું સ્વરૂપ અને સમજણ (પાને ૩૩ અને ૨૯) પણ આ ગ્રંથમાં સરસ રીતે સમજાવવામાં આવ્યા છે. આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચોંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. થર્મોમિટર વડે જેમ શરીરની ઉષ્ણતાનુ માપ સમજી શકાય છે એમ લેશ્યાની સમજણથી માણસ પોતાના મનના અધ્યવસાયે સમજી તેનું સ્વરૂપ પણ સમજી શકે.
Page #41
--------------------------------------------------------------------------
________________
ને લેથા અને નીલ લરિભાષામાં કહીએ તત્તર સમ
(૩૨) આપણે ત્યાં લેશ્યાના છ પ્રકારે છે કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેશ્યા, તે લેશ્યા, પ લેશ્યા અને શુકલ લેશ્યા મનુષ્યની ફ઼રમાં ક્રૂર વૃત્તિને કૃષ્ણ લેશ્યા કહેવાય છે. જેમ -જેમ એ ક્રૂરતા ઓછી થતી જાય અને તેમાં સાત્વિક વૃત્તિને ભાવ મળતા જાય, તેમ તેમ માનવતાને વિકાસ થતો જાય -છે અને વેશ્યા ઉત્તરોત્તર શુભ બનતી હોય છે. કૃષ્ણ લેશ્યા કરતાં જેમાં થોડો વધારે વિકાસ છે તે વૃત્તિને નીલ લેશ્યા, તેથી વધારે વિકાસ તે કાપાત લેશ્યા એમ ઉત્તરોત્તર સમજવાનું છે. સાંખ્ય દર્શનની પરિભાષામાં કહીએ તે, તામસીનવૃત્તિ એ કૃષ્ણ અને નીલ લેશ્યા, રાજેસીવૃત્તિ એ કાપત અને તેજે લેશ્યાનું સ્વરૂપ છે, જ્યારે પદ્મ અને શુકલ લેગ્યા એ સાત્વિક વૃત્તિનું સ્વરૂપ છે. -
- બીજા શતકમાં મુખ્યત્વે જીવોની ભિન્નભિન્ન જાતિઓની -વાતે આવે છે. આ શતકમાં દેવ અને નરકનું વિસ્તૃત વર્ણન આવે છે. દેવોના મુખ્ય ચાર ભેદે છે. વૈમાનિક–વિમાનમાં રહેનારા, ભવનપતિ ભવનમાં રહેનારા, વાણુવ્યંતર–પહાડ, ગુફા અને વનના આતરાઓમાં રહેનારા અને જ્યોતિષ્ક દેવામાં - સૂર્યચંદ્ર-ગૃહ-નક્ષત્ર-તારાને સમાવેશ થાય છે. ત્રીજા શતકમાં (પાન ૨૨૮) અમરેન્દ્ર અને શક્રેન્દ્ર વચ્ચેના યુદ્ધની વાત આવે છે. શકની વધારે ઋદ્ધિ, સમૃદ્ધિ અને સત્તા જોઈ ચમરેન્દ્રને ઈર્ષ્યા આવી અને યુદ્ધ કર્યું. શકની ઈન્દ્રાણીઓ -પ્રત્યે તેની કુદષ્ટિ થઈ અને તેને તાબે કરવા પ્રયત્ન થયા. -ભગવાનની અપાર કરૂણાથી ચમરેન્દ્રને બચાવ થયે. આ -બધી વાતે વાંચતા વિચાર આવે છે કે દેવ અને અસુરે પણ, લેભ અને વિષયવાસનાને આધીન થઈ યુદ્ધો કરે છે. આમાં શાતિ-સમતા કે સમભાવ જેવા ક્યાં મળે છે? દે
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૩) માટે પચ્ચખાણ કે તપ માટે કેઈ શક્યતા નથી. આ દષ્ટિએ દેવ કરતાં માનવ જન્મ ઉચ્ચ અને શ્રેષ્ઠ ગણાય છે. તેથી જ કહેવાયું કે માનુષ શ્રેત િિિશ્ચત્ માનવીથી. કઈ વધારે ચડિયાતું નથી. બહુ ઊંડું મંથન કરીએ તે. આપણને ખાતરી થશે કે, માનવે મૃત્યુ પછી મુક્તિ અને તે. શક્ય ન હોય તે ફરી માનવજન્મ પ્રાપ્ત કરવા પિતાનું લક્ષકેન્દ્રિત કરવું જોઈએ. મૃત્યુ પછી દેવગતિમાં જવાની ઈચ્છા રાખવી એ તે માણસ માટે નીચલી કક્ષામાં જવા જેવુંમાનવ જન્મનું અપમાન કરવા જેવું હીન કાર્ય છે. ત્યાગ– તપ-સંયમની પાછળ આવી ઉચ્ચતમ દૃષ્ટિ અને ભાવના. કેળવવા જોઈએ. આ દષ્ટિએ માનવનિ પ્રાપ્ત કર્યા પછી પણ, આપણે જે રાગ-દ્વેષ અને વિષયકષામાં ફસાયેલાં રહીએ, તે આપણાથી વધુ મૂખ કેને કહેવા એ એક કેયડે છે.
માનવને વેદના, આઘાત અને વ્યથા શા માટે ભેગવવા. પડે છે, તેની ચર્ચા બહુ સુંદર રીતે ત્રીજા શતકના સાતમા ઉદ્દેશકમાં કરતાં, પૂ. પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં સાચું જ કહી દીધું છે કે : “ક્રિયાજન્ય કર્મ અને કર્મજન્ય વેદના હેય છે. સુનિવેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજો પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાપિવાની, ગમનાગમન કરવાની, સૂવા ઉઠવાની ક્રિયાઓ કરશે, તે ચોક્કસ રીતે ભગવતીસૂત્ર સાક્ષી આપે છે. કે, તે મુનિરાજે પણ કર્મને બાંધશે અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તૈયાર જ છે” (પાન ૨૫૪) “ચારિત્ર
ગનું સ્પષ્ટીકરણ શીર્ષક નીચેની વિસ્તૃત નોધમાં (પાન ૩૩૫) પૂ મહારાજશ્રીએ અનાસક્ત ભાવે જીવન જીવવાની વાત પર ભાર મૂકતાં સાચું જ કહ્યું છે કે, “પુદ્ગલે
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૪)
-છેડવાના નથી પણ તેમના પ્રત્યેને દુરાચાર છોડવાને છે.
શ્રીમંતાઈ કે સત્તા છોડવાની નથી, પણ તેના પ્રત્યેની સાધ્ય -ભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાને છે.” જનકરાજા પાસે વૈભવ અને રિદ્ધિસિદ્ધિને કઈ પાર ન હતું, પણ તેમ છતાં તેઓ વિદેહી કહેવાયા છે, તેનું કારણ આજ છે. કમળ, -જળની વચ્ચે રહ્યાં છતાં પાણીથી જેમ અલિપ્ત રહે છે, તેમ સંસારમાં રહીને પણ અલિપ્ત ભાવે રહી શકે, તે તે એક ઉચ્ચ કોટિની સાધના છે.
ઈલેકની ત્રણ સભાનું વર્ણન (પાન ૩૩૬) કરતાં જણાવ્યું છે કે, દેવલોકમાં દેવતાઓની માફક દેવીઓ પણ સભાસદપદને શોભાવે છે અને ત્યાં દેવીઓનું પણ દેવાની ‘માફક બહુમાન કરવામાં આવે છે. આ અંગેની નંધમાં પૂ. પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજ સાહેબે સાચું જ લખ્યું છે કે, “માતૃસ્વરૂપા સ્ત્રીઓને હલકી ગણવાનું પ્રયોજન શું છે ? શું પુરુષો કરતા સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે ? આ બધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમા પુરુષ જાતની જોહુકમી સિવાય બીજું કંઈ પણ તવ નથી” (પાન ૩૩). સ્ત્રી અને પુરુષ વચ્ચે કઈ મૂળભૂત ફરક નથી. સ્ત્રીપણુ અને પુરુષપણું એ તે માત્ર દેહદષ્ટિએ છે. આત્મતત્ત્વની દષ્ટિએ તે -સ્ત્રીને આત્મા અને પુરુષને આત્મા બંને એકસમાન છે.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહની પ્રસ્તાવના લખવાનો મને મુદ્દલ અધિકાર નથી, એ વાત હું સારી રીતે સમજી છું આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાને ટ્રકે ખલાસ પણ કરી દઉં આજથી પચીસ વર્ષ પહેલાં ઈ.સ ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની “આગમ વિભાગની પરીક્ષામાં હું બેઠેલો અને પાસ થયેલે એ વખતે આ
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૫)
વિભાગના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર (૨) ઉત્તરાધ્યયન સૂત્ર (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રંથે હતા. ભગવતીસાર એ તે ભગવતી સૂત્રને માત્ર છાયાનુવાદ હતું, એટલે એ બળ વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તે સૂંઠના ગાંઠીયે ગાંધી થઈ જવા જેવી બાલિ-- શતા છે. હકીકત એ છે કે, આઠ વર્ષની વયે જીવનમાં પ્રથમવાર હું શાસ્ત્રવિશારદ જેનાચાર્ય સ્વ. આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી, જેમણે વિશ્વમાં જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કેટિના સાધુ ભગવંતે અને પંડિત રત્ન જેને સમાજને આપ્યા, તેમના તથા એ સંઘાડાના સાધુઓના પરિચયમાં આવ્યું. ઈ. સ. ૧૯૧૬માં તેઓ સૌ અમરેલીમાં ચોમાસું હતાં. તે પછી તેમના શિષ્ય રત્ન આ. ઈન્દ્રસૂરિજી તથા શ્રી. વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો. પચીસેક વર્ષ પહેલા પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા. શિવપુરી ગયેલ, ત્યારે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પં. શ્રી પૂર્ણાનન્દવિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયું. તેઓ એ વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિનપ્રતિદિન અમારો સંબંધ વધતે ગયે અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેને ઉલંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ, અનધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખવામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કોઈ દોષે મારાથી થઈ જવા પામ્યા હોય, તે તે માટે વાચકે મોટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું.
–મનસુખલાલ તારાચંદ મહેતા
Page #45
--------------------------------------------------------------------------
________________
વિષ યાનુક્ર મણિકા
-
શતક
,
શતક
ઉદ્દેશક
no
ઉદ્દેશક
પૃ8. ૧-૫
૮–૧૭ ૧૮-૧૯ ૨૦–૨૧ ૨૨-૨૩ ૨૪ - ૨૫-૨૬ ૨છે .”
વિષય પરિચય પ્રશ્નોત્થાન મેક્ષત જીવના જોવીશ ભેદ આત્માર ભાદિ જ્ઞાનાદિના ભેદ , અસ વૃત સ ત અજુગાર અસ યતભાવ “ કર્મ ભેગ નૈરયિકના ભેદ લેશ્યા સ્વરૂપ સંસાર સંસ્થાનકાળ કાંક્ષામહનીય ! આસ્તિત્વ–નાસ્તિત્વ કાંક્ષા મેહનીયના હેતુઓ .. અવધિ-મન પર્યવત્તાને દર્શન ચારિત્ર સમાચારી
છે કર્મપ્રકૃતિ પ્રદેશ અને અનુભાગને અર્થ, પુગલ.
૨૮–૩૨
૩૩ '
૩૩
-
૩૪-૩૫ ૩૬–૩૭ ૩૮–૩૯
૪૦
૪૧
૪૨
-
,
'
,
૪૨ ૪૩-૫૫ ૫૬
૫
- 1
Page #46
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
શતક
ઉદ્દેશક
પૃષ્ઠ
, ,
”
-.
૫૮ ૫૯
, ગ
૫ ૬
" છ
૭
અવધિજ્ઞાનના ભેદો નરકાવાસે - ' , પૃથ્વીકાયિકાદિનાં આવાસે દશ સ્થાને લેશ્યાદિ
,
, સૂર્યનું દેખાવું છે
મુ પહેલા કોણ અને પૂછી જેણે લોક સ્થિતિ સૂમ સ્નેહકાય , નૈરયિકેની ઉત્પત્તિ ,
. ગર્ભ વિચાર , બાલાદિનું આયુષ્ય. ક્રિયા વિચાર . વીર્ય વિચાર .. ગુરુવાદિ વિચાર , જીવ અને આયુષ્ય જાલાસ્યષિપુત્ર , પરમાણુ સ્વભાવ ભાષા વિચાર પૃથ્વીકાયાદિના શ્વાસોચ્છવાસ વાયુકાયના શ્વાસોચ્છવાસ પ્રાસુકભોજ અણગારનું શુ , સ્કંદ નાપસ 11 લેક સંબંધી, ૨ જીવ સંબધી :
૬૦-૬૫
૬૬-૬૭ ', ૬૮-૬૯ - ૭૦-૭૨
૭૩ ૭૪–૭૫ ૭૬-૮૪ ૮૫
૯–૮૧ - ૯૨-૯૩
૯૪–૧૦૩ ૧૦૪ ૧૦૫–૧૦૭ ૧૦૮–૧૧૧ ૧૧૨-૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ - ૧૧૮-૧૨૧ ૧૨૨ '
Page #47
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા]
વિષય
૩ સિદ્ધિ સખ ધી ૪ સિદ્ધો સંબધી;
૫ જીવ સધી
૬ પંડિત મરણ
i
સમુદ્ધાત નરક ભૂમિ સબંધી ઈન્દ્રિયા
'
દેવ અને વેદ
ક ગર્ભ વિચાર પાર્શ્વનાથના શિષ્યા
ગરમ પાણીના કુંડ
ચાર પ્રકારની ભાષા
દેવા
જ્યાતિષ અને વૈમાનિક
ચમરની સભા સમયક્ષેત્ર
''
. ાતક
..
.
73
32
33
"1
13
23
...
n
ל
ભગવતીસૂત્રની હાથી સાથે સરખામણી મનુષ્ય જીવનની સાર્ય કતા શ્રી મહાવીરના વિશેષણા
39
.
.
n
સયમના ૨૭ ભેદો દેવનિર્મિત સમવસરણ ગૌતમસ્વામીનુ વર્ણન
દેવેન્દ્રો સંગ્ ધી પ્રશ્ન ઈશાનેન્દ્રની ઉત્પત્તિ
.
તામલી તાપસ અને પ્રાણામા દીક્ષાન
ઉદ્દેશક
19
.
39
19
ર
૪
૫
""
""
.
19
3
1.
'
FF
૧૨૩
37
૧૨૪
[પ
પૃષ્ઠ
૧૨૫-૧૩૨
૧૩૧–૧૩૬
૧૩૭–૧૩૮
૧૩૯–૧૪૨
૧૪૩–૧૪૫
૧૪૬–૧૪૮
૧૪૮–૧૫૩
૧૫૪–૧૫૭
૧૫૮
૧૫૯-૧૬૦
૧૬૧-૧૬૩
૧૬૪-૧૬૫
૧૬૬-૧૮૬
૧૮૭–૧૮૯
૧૯૦
- ૧૯૧–૧૯૨
૧૯૩-૨૦૪
૨૦૫-૨૦૦
૨૦૮
૨૦૯-૨૧૧
૨૧૨-૨૧૫
૨૧૪-૧૨
Page #48
--------------------------------------------------------------------------
________________
]
વિષય
શુક્ર અને ઈશાનની તુલના અસુકુમારાની ગતિ પૂરણુ તપસ્વી
ચમર અને ઇન્દ્ર
ક્રિયાના ભદા
અનાદિકાળના કરેલા કર્મોની
વિચિત્રતા
ક્રિયાઓની વિશદ વ્યાખ્યા હવે દ્રવ્યાધિકરણના દશ ભેદપ શ શસ્ત્રો
ભાવાધિકરણ આઠ પ્રકારે ૧૦૮ પ્રકારના આશ્રવને ફાઇક અજવાધિકરણના ભેદ નિક્ષેપાધિકરણના ચાર ભેદ સયેાજનાધિકરણ પણ એ ભેદ્દે નિમર્ગાધિકરણના ત્રણ ભેદ ક્રમ પહેલુ કે વેદના પહેલી કર્મા અબાધા કાળ જીવાત્માની એજનાદિ ક્રિયા
શતક
'
n
n
n
અન તાનુબ ધી કપાય મેાક્ષમા જવાની એ શ્રેણિ ક્રર્માની દુર્ભેદ્ય ગ્રન્થિ માનસિક વિચિત્રતા ભાવિતામા અનગારની શક્તિ હિસા સ યમ અને તપનું સ્પષ્ટીકરણ
.
23
n
..
ท
n
ท
ท
n
.
#1
39
"
""
"1
[વિષયાનુક્રમણિકા
ઉદ્દેશક
n
.
n
3
"l
&
.
.
""
.
37
.
"
.
""
31
"3
પૃષ્ઠ
૨૯-૨૨૦
૨૨૧-૨૨૫
૨૩૬૨૨૭
૨૨૮-૨૩૩
૨૩૪–૨૩૬
૨૩૭
૨૩૮
૨૪૧
૨૪૨
૨૪૩–૨૪૪
૨૪૫
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૨૫૨
૨૫૭૨૫૮
૨૫૯
૨૬૦-૨૬૨
૨૬૩-૨૬૬
૨૬૫-૨૪ ૨૭૦-૨૭૮
૨૭૯ ૨૮૦–૨૮૬
Page #49
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિક]
ઉદ્દેશક
પૃષ્ઠ
૨૮૭–૨૯૨ ૨૮૨ ૨૮૨–૨૮૪ ૨૯૫ ૨૯૬–૨૯૭ ૨૮-૨૯૯ ૩૦૦
૩૦૧-૩૦૪
વિષય .
શતક પુદ્ગલેની શક્તિ સંસાવૃત આત્માઓના બે વિભાગ સ્ત્રીવેનુ કારણ મેઘમાં થતા આકારે લેશ્યા પર પ્રશ્નોત્તર લેશ્યાઓનો સ્વભાવ આગમમાં લેગ્યાઓને સ્વભાવ માનવ જીવનની સાર્થકતા જૈન શાસનની અજોડતા (૨) ચતુર્વેિ શતિ જિન સ્તવન (૩) ગુસ્વદન , (૪) પ્રતિક્રમણ (૫) ક ન્સર્ગ ભાવિતાત્મા અણગારનું વિક્ર્વણ મંત્રાદિ પ્રયોગ માયાવીને હોય
- ગામ–નગરનું વિદુર્વણ
છે ચમરના આત્મરક્ષક દે શક્રના લેપાલ સેમ લોકપાલની આજ્ઞામાં નવ ગ્રહો , યમનું વર્ણન ૧૫ પરમાધામીઓ
વરુણનું વર્ણન 1 વરણનું આધિપત્ય
આધિપત્ય ભોગવનારા દે કુબેરનું વર્ણન
૩૫-૩૦૭ ૩૦૮
૩૦૯ છે. ૩૦
૩૧૧-૩૧૨
૩૧૩ છ ૩૧૪ કે ૫ ૬ ૩૧૫
૩૧૬-૩૧ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧
૩ર
:
ટ૨૩-૩૨૪
૩૨૫ -
છે
૨૫-૩૨૬
Page #50
--------------------------------------------------------------------------
________________
[વિષયાનુક્રમણિકા
ઉદ્દેશક
પૃષ્ઠ
છે
૩૨૭
ર૭-૩૩૦ ૩૩૧-૩૩૨ ૩૩૩-૩૩૫ ૩૩૬-૩૩૮ ૩૩૯-૩૪૦ ૩૪૧ ૨૪૭ -
,
૩૪૭ :
૩૪૮–૩૪૯ ૩૫૦
,
'વિષય
શતક ઈન્દ્રિયોને વિષય પાચે ઈન્દ્રિયોની વિશદ વ્યાખ્યા ચરિત્ર યોગનું સ્પષ્ટીકરણ : પુદ્ગલેને ચમત્કાર 'ઈન્દ્રલોકની ત્રણ સભા માતૃસ્વરૂપા સ્ત્રીનું અપમાન પાપ છે માતાના ત્રણ ગુણ
છે ઈશાનને પરિવારે ઈન્દ્રલોકનું વર્ણન ઈન્દ્રની અગાધ શક્તિ નૈરયિક નરકમાં જાય
છે ચારે ગતિમાં જન્મ મરણ 'અનિવાર્ય છે ભવાન્તર શા માટે ? અને તેના કારણો ૧
ચારે ગતિના કારણે : * ઋજુસૂત્ર નયને ભાષા વ્યવહાર
છ ગુણઠાણે પણ ચાર જ્ઞાન લેયાં વિચાર - લેશ્યાઓના પરિણમન માટે સ્પષ્ટીકરણ ** ચંપાનગરી એ સર્વે વિચાર
, ૫ વાયું ધિંચાર
, ‘આનાંદિની કાય
,
૩૫૧
૩૫ર-૩૫૫ ૩૫૬-૩પ૭
૩૫૮–૩૫૯ - ' ૩૬૦–૩૬૨ ૧૦ / ૩૬૩
૧ - ૨
, [
३६३-१४ ૩૭૦–૩૭૨ ૩૭૩-૩૭૫ ૩૭૬-૩૭૭ ૩૭૮
Page #51
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
પરિગ્રહ “પાપ શા માટે ? ગૃહસ્થાશ્રમીએ કં દમૂળના ત્યાગ કરવા જીવતા ઢારતુ ચામડું
રેશમી વસ્ર ત્યાજ્ય છે લવણ સમુદ્રતા વિખ્યું લ અરિહંતાના પ્રભાવ
જીવાના આયુષ્ય આયુષ્ય ક્રમ જ ભવાન્તરનું કારણ છે
ચાર ગતિના કારણ
રીતઃ
મુખ્ય
હાસ્ય માડુનીયક્રમ
દ્વારય મેાહનીય કર્મીની તીવ્રતા
હંસવુ સારુ છે કે ખાટુ ? ગર્ભાપહરણ ક્રિયા અતિમુક્તક દેવના મૌન પ્રશ્નોત્તર ગુરુ શિષ્ય સંબંધ
..
ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા
દેવાની ભાષા અને છદ્મસ્યનું જ્ઞાન વૈજ્ઞાનિકાનું જ્ઞાન અનુત્તર વિમાનમા દેવાનુ જ્ઞાન ક્રમ વેદના મતે કુલકર ચાવીશ તીય કરાનીરાસિવ અવિ
11
**
""
..
.
"
મનુષ્ય અને તિય ચનેા જન્મ બે પ્રકારે પ્
ગર્ભજ જીવાના ત્રણ પ્રશ્નાર
"
"
"
'
..
21
"
..
"7
.
13
18
"3
17
**
ઉદ્દેશક
""
"
""
'
3
..
"7
ર
""
*
..
..
37
,,
"1
..
"
19
,,
""
.
*
""
{
પૃષ્ઠ
૩૭૮-૩૮૧
TR
૩૮૩
ex
L
૧૮૬-૩૮૭
૩૮૮
366-360
-૩૧
૯૩
૩૯૩-૩૪
૨૯૫-૨
૩૯૮
૩૯-૪••
૪.૧-૪૦૪ ૪૦૫-૪૦૮,
¥•ex\•
st
કર્
૪૧૩-૪૪
૪૧૫-૪૨૬
૨૫
૪૨૭–૪૨૯
૪૫-૪૫
૪૩-૪૪
Page #52
--------------------------------------------------------------------------
________________
1+}
વિષય
શ્રેષ્ઠ દમ ચતુર્થાં અલ્પ-લાંબા આયુષ્યનું કારણ ભાવ અગ્નિ
પાંચે ક્રિયાને ક્રસે આધાકર્માદિ
સુધાવાદના પ્રકાશ આત્માના સદ્ભૂત વિરોષણા
શતક
પરમાણુ પુદ્ગલ છવાના આરલ પરિગ્રહ
પરિઅહંના ચમત્કાર પાંચ હેતુ પુદ્ગલ
જીવોની વધઘટને અવસ્થિતતા દ્રવ્યમાં રહેલા અન તપા સિદ્ધાન્તાની રચના પૌષય છે નિગ કાપ
ઉદ્યોત અને અંધકાર સમયાદિનું જ્ઞાન
ભગવાન મહાવીરની સવિશેષણ સ્તુતિ
s
""
..
-
*.
""
..
""
"
..
૫
..
>
"
"7
33
3)
27
33
વિષયાનુકમણિકા
ઉદ્દેશક
37
}
#3
31
73
-
23
❤
G
..
'
**
*
""
༢སུ
39
·
3
પૃષ્ઠ
૪૪૪૪૪૭
૪૪૮૪૬૭
૪૬૮૪૬
૪૭૦૪૭૭
YeYes
૪૫૪-૪૮૫
૪૮-૪૦ ૪૯૧–૪૯૬ •
૪૯૭
૪૯૮
૪૯૯
૧૦૪-૫૦૬
૫૦૦
૫૧૪-૫૧૮
૫૧૮
૫૨-૫૪
પરપ
પૂરણ
પુરઃ
Page #53
--------------------------------------------------------------------------
________________
વિ ષ યા નુ ક્રમ ણિ કા
- શતક ઉદ્દેશક
. પૃષ્ઠ
વિષય
૧–૫,
પરિચય પ્રશ્નોત્યાન * મોક્ષતત્વ : જીવના વીશ બેદ, આત્મારંભાદિ જ્ઞાનાદિના ભેદ , અસ વૃત સ કૃત અણગાર અસ યતભાવ કર્મભગ નરયિકેના ભેદે છે લેયા સ્વરૂપ
: સંસાર સસ્થાનકાળ
, કાંક્ષામહનીય : આસ્તિત્વનાસ્તિત્વ કાંક્ષા મેહનીયના હેતુઓ
: અવધિ–મન ૫ર્યવજ્ઞાન દર્શન ચારિત્ર
= સમાચારી કર્મપ્રકૃતિ પ્રદેશ અને અનુભાગને અર્થ પુગલ છદ્મસ્થ
.
૮–૧૭ ૧૮-૧૯: ૨૦–૨૧, ૨૨-૨૩ , ૨૪ ૨૫-૨૬. ૨૭ ૨૮-૩૨ ૩૩ ? ૩૩ ૩૪-૩૫ ૩૬-૩૭ ૩૮-૩૯ ૪૦ ૪૧ ૪૨ :
ઈ - ૩ ,
» ,
m -
, -
-
૪
•
-
-
,
૪૩–૫૫ ૫૬ ૫૬ - ૫૭ -
૫ , '
Page #54
--------------------------------------------------------------------------
________________
૪]
વિષયાનુક્રમણિકા
શતક' ઉદ્દેશક
-
-
-
-
-
-
-
-
વિષય અવધિજ્ઞાનના ભેદે નિરક્રાવા પૃથ્વીકાયિકાદિનાં આવાસ દશ સ્થાને લેરયાદિ સૂર્યનું દેખાવું છે પહેલા કોણ અને પછી કેણ લેક સ્થિતિ સૂમ સ્નેહકાય નૈરયિકોની ઉત્પત્તિ ગર્ભ વિચાર બોલાદિનું આયુષ્ય ક્રિયા વિચાર, વિર્ય વિચાર ગુરુત્વાદિ વિચાર જીવ અને આયુષ્ય કલાસ્યષિપુત્ર પરમાણુ સ્વભાવ ભાષા વિચાર પૃથ્વીકાયાદિના શ્વાચ્છવાસ વાયુકાયના શ્વાસોચ્છવાસ પ્રાકભાજી અણગારનું શું સ્કંદ તાપસ ૧ લેક સંબંધી ૨ જી સબંધી
૬૬-૬૭
૬૮-૬૯ ૧ ૭૦–૭ર - ૭૩
૭૪–૭૫ ૭૬-૮૪ ૮૫ ૯૦–૮૧
૯૨-૯૩ ૯૪–૧૦૩ * ૧૦૪ ૧૦૫–૧૦૭ ૧૦૮–૧૧૧ ૧૧૨-૧૧૪ ૧૧૫
૧૧૭ ૧૧૮-૧૨૧
૧૨૨
Page #55
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા]
વિષય
૩ સિદ્ધિ સંબધી ૪ સિદ્દો સંબધી -
૫ જીવ સબ્ધી
૬ પડિત મરણ સમુદ્ધાત
નરક ભૂમિ સબંધી ઈન્દ્રિયા
દેવ અને વેદ ઉદક ગર્ભ વિચાર પાર્શ્વનાથના શિષ્યા ગરમ પાણીના કુંડ
ચાર પ્રકારની ભાષા
દેવા
જ્યોતિપ અને વૈમાનિક
ચમની સભા સમયક્ષેત્ર
રાક
ભગવતીસૂત્રની હાથી સાથે સરખામણી મનુષ્ય જીવનની સાકતા શ્રી મહાવીરના વિશેષણા
સંયમના ૨૭ ભેદો
દેવનિર્મિત સમવસરણુ ગૌતમસ્વામીનુ વર્ણન
દેવેન્દ્રો સ બધી પ્રશ્ન ઈશાનેન્દ્રની ઉત્પત્તિ
તામલી તાપસ અને પ્રાણામા દીક્ષા
39
33
"1
,,
33
""
35
""
33
.
.
""
19
.
""
n
n
ઉદ્દેશક
.
..
39
13
no
૪
પ
23
39
æ Ð
新
12
,,
4
.
૧૨૩
..
૧૨૪
[પ
પૃષ્ઠ
૧૨૫–૧૩૦
૧૩૧–૧૭૬
૧૩૭–૧૩૮
૧૩૯–૧૪૨
૧૪૩-૧૪૫
૧૪-૧૪૮
૧૪૮–૧૫૩
૧૫૪-૧૫૭
૧૫૪
૧૫૯-૧૬૦
૧૬૧-૧૬૩
૧૬૪-૧૬૫
૧૬૬-૧૮૬
૧૮૭–૧૮૯
૧૯૦
૧૯૧–૧૯૨
૧૯૩-૨૦૪
૨૦૫-૨૦૧
૨૦૮ :
૨૯-૨૧૧
૨૧૨-૨૧૫
૨૧૪-૧૮
Page #56
--------------------------------------------------------------------------
________________
[વિષયાનુક્રમણિકા
ઉદ્દેશક
૨૧૮-૨૨૦ ૨૨૧-૨૨૫ ૨ –૨૨૭ ૨૨૮–૨૩૩ ૨૩૪–૨૩૬
૨૩૭
૨
૨
૨૪૧
૨૪૨
વિષય
શતક શક્ર અને ઈશાનની તુલના અસુરકુમારોની ગતિ પૂરણ તપસ્વી ચમર અને ઇન્દ્ર ક્રિયાના ભેદ અનાદિકાળના કરેલા કર્મોની . વિચિત્રતા ક્રિયાઓની વિશદ વ્યાખ્યા હવે વ્યાધિકરણને દશ ભેદરૂપ શ શત્રો ભાવાધિકરણ આઠ પ્રકાર ૧૦૮ પ્રકારના આશ્રવને કેક અજવાધિકરણના ભેદ નિક્ષેપોધિકરણના ચાર ભેદ, સજનાધકરણ પણ બે ભેદે નિસર્ગોવિકરણના ત્રણ ભેદ કર્મ પહેલું કે વેદના પહેલી કર્મોને અબાધા કાળ જીવાત્માની એજનાદિ ક્રિયા અન તાનુબંધી કષાય મેક્ષમાં જવાની બે શ્રેણિ કર્મોની દુર્ભેદ્ય ગ્રન્ચિ માનસિક વિચિત્રતા ભાવિતાભા અનગારની શક્તિ અંહસા સયમ અને તપનું સ્પષ્ટીકરણ ,
૨૪૩-૨૪૪
૨૪૫
૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૮-૨૫ ૨૫૩-૨૫૮ ૨૫૯ ૨૬૦-૨૬૨ ૨૬૩-૨૬૬ ૨૬૭–૨૬૯ ૨૭૦-૨૭૮ ૨૭૯ ૨૮૦-૨૮
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશક
પૃષ્ઠ ૨૮૭-૧૯ર ૨૮૨ ૨૯૨-૨૯૪ ૨૯૫ ૨૯૬–૨૯૭ ૨૯૮-૨૯૯ ૩૦૦ ૩૦૧-૩૦૪
૩ ૦૫-૩૦૭
૨૦૮
વિષયાનુક્રમણિક] વિષય
શતક પુદ્ગલેની શક્તિ સસાશ્વત આત્માઓના બે વિભાગ સ્ત્રીવેદનું કારણ મેઘમાં થતા આકારે લેશ્યા પર પ્રશ્નોત્તર લેશ્યાઓનો સ્વભાવ આગમમાં લેયાઓનો સ્વભાવ માનવ જીવનની સાર્થકતા
જૈન શાસનની અજોડતા - (૨) ચતુર્વિશતિ જિન સ્તવન (૩) ગુરૂ દન , (૪) પ્રતિક્રમણ (૫) કાત્સર્ગ : ભાવિતાત્મા અણગારનું વિમુર્વણ મંત્રાદિ પ્રયોગ માયાવીને હોય ગામ-નગરનું વિફર્વણ .
ચમરના આત્મરક્ષક દેવે કે શક્રના લોકપાલ
સોમ લોકપાલની આજ્ઞામાં નવ ગ્રહ યમનુ વર્ણન ૧૫ પરમાધામીઓ વરુણનું વર્ણન વરુણનું આધિપત્ય આધિપત્ય ભોગવનારા દે કુબેરનું વર્ણન
૩૦૯
છે
૩૧૧-૩૧૨ ૩૧૩
૩૪
૩૧૫ ૩૧૬–૩૧e ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨
૩ર૩-૩૨૪
૩૨૫
૨૨૫-૩૨૬
Page #58
--------------------------------------------------------------------------
________________
[વિષયાનુક્રમણિકા ઉદ્દેશક પૃષ્ઠ
૩ર૭ ૩ર૭–૩૩૦ ૩૩૧-૩૩૨ ૩૩૨-૩૩૫ ૩૩૬–૩૩૮ ૩૩૯-૩૪૦ ૩૪૧
૩૪૭
३४७ ૩૪૮–૩૪૯ ૩૫૦
વિષય
શતક "ઈન્ટિને વિષય પાચે ઈન્દ્રિયોની વિશદ વ્યાખ્યા ' ચારિત્ર યોગનું સ્પષ્ટીકરણ ! પુદ્ગલેનો ચમત્કાર ઈન્દ્રલોકની ત્રણ સભા માતૃસ્વરૂપા સ્ત્રીનું અપમાન પાપ છે માતાના ત્રણ ગુણે ઈશાનનો પરિવાર ઈલેકનું વર્ણન ઈન્દ્રની અગાધ શક્તિ નરયિક નરકમાં જાય ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે ભવાન્તરે શા માટે ? અને તેના કારણે ચારે ગતિના કારણે
જુસૂત્ર નયન ભાષા વ્યવહાર છદ્દે ગુણઠાણે પણ ચાર જ્ઞાન લેયા વિચાર : લેઓના પરિણમન માટે
સ્પષ્ટીકરણ “ ચંપાનગરી : સૂર્ય વિચાર વાયુ વિચાર ? એનાદિની કાયા
૩૫૧
૩૫ર-૩૫૫ ૩૫૬-૩૫૭ ૩૫૮-૩૫૯ ૩૬૦–૩૬૨
૩૬૩-૩૬૯ ૩૭૦–૩૭૨ ૩૭૩-૩૭૫ ૩૭૬-૩૭૭
Page #59
--------------------------------------------------------------------------
________________
[વિષયાનુક્રમણિકા
વિષય
રાતક
દોરાક
પ્રય
૩૭૮૩૮૧૧
૨૮૩ *
પરિગ્રહ પાપ શા માટે ? ગૃહસ્થાશ્રમીએ કંદમૂળને ત્યાગ કરે જીવતા ઠેરનું ચામડું, - રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે લવણ-સમુદ્રને વિધ્વંભ અરિહંતને પ્રભાવ જેના આયુષ્ય આયુષ્ય કર્મ જ ભવાન્તરનું કારણ છે. ચાર ગતિના કારણ મનુષ્ય અને તિર્યંચનો જન્મ બે પ્રકારે ૫ - ગર્ભજ જીવોના ત્રણ પ્રકાર
૩૮૬ , ૨૮૬-૩૮૭ ૩૮૮ ૩૮૯-૩૯ ૩૯૧ ૪૯૩
૯૩-૯૪ ૩૯૫૩૯૬ ૩૯૭-૯૮. ૦૯-૪૦૦
૪૧-૪૦૪
હાસ્ય મોહનીય કર્મ હાય મોહનીય કર્મની તીવ્રતા હસવું સારું છે કે ખોટું ? ગર્ભા હરણ ક્રિયા અતિમુક્તક વિના મૌન પ્રશ્નોત્તર ગુરુ શિખ્ય સબંધ ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા
ની ભાષા અને છઘસ્થનું જ્ઞાન વૈજ્ઞાનિકનું જ્ઞાન અનુત્તર વિમાનમા દેવેનું જ્ઞાન કર્મ વેદના અને કુલકર વીશ તીર્ષ ની રા િવ નં. વિ.
૪૦-૪૧૧ - ૪૧૧ ૪૧૨ ૪૧-૪૧૪ ૪૧૫–૪૨૬
૪૨૭-૪૨૯ ૪૩૭–૪૩૫ ૪૬–૪૩
Page #60
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
વિષય
ઉદ્દેશક
પૃષ્ઠ ૪૪૪–૪૭
૪૮–૪૬૭ ४१/-४५ ૪૭૦૪૭૭ ४७८-४८३ Y૮૪-૪૮૫ ૪૮૬-૪૯૦માં ૪૯૧-૯૬
શતક શ્રેષ્ઠ દશમ ચતુર્થ અલ્પલાંબા આયુષ્યનું કારણ ભાવ અગ્નિ પાંચે કિયાને ફરસે આધાકર્માદિ મૃષાવાના પ્રકારે આત્માના સભૂત વિશેષણે પરમાણુ યુગલ જીવોને આરંભ પરિગ્રહ પરિગ્રહને ચમત્કાર લાંચ હેતુઓ પગલ જીવીની વધઘટને અવસ્થિતતા દ્રવ્યમાં રહેલા અનંતપર્યા સિદ્ધાન્તની રચના પૌરુષેય છે નિગોદકાપ ઉદ્યોત અને અંધકાર સમયાદિનું જ્ઞાન ભગવાન મહાવીરની સવિશેષણ સ્તુતિ ,
૪૯૭
૪૯૮
૫૦૪–૫૦૬
૫૦
૫૧૪-૫૧૮ ૫૧૮ પર ૨–૫૨૪
૫૨૫
પરછ ૫૨૯
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી ભગવતીસૂત્ર સારસંગ્રહ
ભાગ ૧ લે
શતક : ૧-૨
Page #62
--------------------------------------------------------------------------
________________
नमोत्थुण समणस्स भगवो महावीरस्स नमो नमः श्री प्रभुधर्मसूरये,
છે. જૂ અંહ નમ: - ,
,
- પરિચય
णमो अरहन्ताणं णमो सिद्धाण णमो आयरियाण णमो उवज्झायाण णमो सवसाहणं णमो बंभीए लिवीए .
णमो सुअस्स ટીકાકારના મંગલાચરણ પછી સૂત્રકાર શ્રી સુષમાંસ્વામીએ ભગવતીસૂત્રના પ્રારંભમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવારૂપે મંગલાચરણ કર્યું છે, તેનો ભાવાર્થ આ છે –
અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને સર્વ સાફ મહારાજાઓને દ્રવ્ય અને ભાવથી હું નમસ્કાર કરું છું.
પહેલા પદમાં અરહંત, અહંત અને અરિહંત આ ત્રણે શબ્દો વ્યાકરણના સૂત્રથી સિદ્ધ થાય છે.
(૧) અરહંત એટલે જેઓ જન્મથી ઈન્દ્રો, અસુરો અને નરપતિઓથી પૂજ્ય છે. અને નિશ્ચયથી જેઓ સંપૂર્ણ કને નાશ કરીને સિદ્ધિ (મેલ) પદને મેળવશે, અથવા “સર્વ માતરિ સર્વશ આ વ્યુત્પત્તિથી ત્રણે લેકના તથા ત્રણે કાળના કેઈપણ પદાર્થને યથાર્થરૂપે જાણવા માટે જેમનાં જ્ઞાનમાં કઈપણ જાતને અંતરાય નથી તે અનંત કહેવાય છે.
મા
પદમાં
થી સિદ્ધ *
Page #63
--------------------------------------------------------------------------
________________
વરિચય : - ' (૨) અરહંત એટલે કે જેમના કર્મબીજે સર્વથા ક્ષય પામી ગયા હોવાથી સંસારમાં ફરીથી જન્મ લેવાને નથી તે અહંત કહેવાય છે. . . - - - - - -
(૩) અરિહંત એટલે અત્યન્ત દુજેથભાવશત્રુઓને જીતીને જેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે તે અરિહંત દેવ કહેવાય છે. ૧ , - સાકાર અરિહંત- દેવેને મેમસ્કાર કરવાનું કારણ બતાવતાં ટીકાકાર કહે છે કે-અનંત દુખેથી ભરેલા આ સંસારમાં ભયભીત બનેલા જીને અનંત સુખેના સ્થાનરૂપ સિદ્ધિ ગમનને માર્ગ બતાવતા હોવાથી તે અરિહંતે-અરહંતે તથા -અરુહંતે નમસ્કાર–વંદન કરવા ચગ્ય છે.
સંપૂર્ણ કર્મો નાશ કરી કૃતકૃત્ય થઈ જેઓ સિદ્ધશિલામાં વિરાજમાન છે તથા અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયના સ્વામી બનેલા હોવાથી સવે જીવેને નામાતિસાર્વે દ્વારા અનુપમ ઉપકાર કરવાવાળા હોય છે. માટે નિરાકાર સિદ્ધ ભગવતે નમરકારને ચગ્ય છે. . . . . .
- આગમના સૂત્રાર્થને જાણનારા, સહલક્ષણયુક્ત, ગચ્છના -નાયક, એવા આચાર્ય ભગવંતે કવયં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલક છે અને સંઘર્જે પણ પળાવવાવાળા છે, તેથી સંઘ ઉપર તેમને મહાન ઉપકાર સવ સ્મરણીય છે. માટે આચાર્યો વદનીય અને પૂજનીય છે. - જેઓ શિષ્યને જ્ઞાન–સંપાદન કરાવનાર છે. જેમની પાસેથી મનુષ્યને સાચા જૈનત્વનું ભાન થાય છે, અને જૈન શાસનમાં 'સ્થિર થાય છે, પત્થર સમ' જડ પ્રાણીઓને પણું પીગળાવવાની . જેમનામાં શક્તિ છે તેવા ઉપાધ્યાય ભગવતે વંદનીય છે. - જેઓ નિર્વાણપદની પ્રાપ્તિ માટે પિતાના મન-વચન -કાયાને સમાધિયુક્ત બનાવે છે, સંપૂર્ણ જીવે ઉપર ચમ. *
Page #64
--------------------------------------------------------------------------
________________
૪)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ,
ચેગવાલા છે, તે ભાવમુનિઓ કહેવાય છે, તેવા સર્વ સાધુમહારાજેને મારે નમસ્કાર હેજે.
સર્વ શબ્દથી અઢીદ્વિીપમાં રહેલા, જૈન શાસનની આરાધનામાં સમાહિત બનેલા, સામાયિકાદિ વિશેષણ યુક્ત, પ્રમાદિક, પુલાકાદિક–જિનકલ્પિક-સ્થવિર કપિક–પ્રતિમાપારી વગેરે બધાએ મુનિવરે જેઓ ભરતક્ષેત્રમાં-મારવાડમાં-ગુજરાતમાં -સૌરાષ્ટ્રમાં-મહારાષ્ટ્રમાં- જાબમાં-ઐરાવતક્ષેત્રમાં-મહાવિદેહક્ષેત્રમાં જ્યાં કયાંય પણ વિચરતા છે તેમને સૌને મારી ભાવનું વંદના હેજે.
આ સર્વ શબ્દને વિશાળ અર્થ છે, જે ભગવતીસૂત્રને. માન્ય છે. સારાંશ કે પિતાના જ ગચ્છમાં અને પિતાના જ સંઘાડામાં રહેલા સાધુઓ તથા સાધવીઓ વંદનીય છે. આ ટૂંકે અર્થ ભગવતીસૂત્રને માન્ય છે જ નહીં. પણ પ્રત્યેકઆચાર્યો પાસે ઉપાધ્યાય પાસે (નાવંત વિ સાહૂ .) જે કઈ પણ સાધુઓ છે, તે બધાને મારું વંદન હેજે.
જીવમાત્રને મેક્ષમાર્ગ માટેનાં સહકાર અને ઉત્કટ પ્રેરણું દેવાવાલા હેવાથી મુનિરાજે અવશ્યમેવ વંદનીય છે.
આ પ્રમાણે પરમેષ્ઠિઓને કરેલું વન્દન જ સર્વશ્રેષ્ઠ ભાવમંગલ છે. પાપનો નાશ કરાવનાર છે, માટે જ પંચ. - પરમેષ્ઠી નમસ્કાર જૈનશાસનને સાર છે.
બ્રાહ્મીલિપિ યદ્યપિ દ્રવ્યદ્ભુત છે તે પણ ભાવકૃતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે, માટે વ્યવ્રુતને વંદન કરવું યોગ્ય છે. ,
દ્રવ્યક્રિયાને કરતાં કરતાં જ ભાવક્રિયામાં અવાય છે, માટે કકિયા, દ્રવ્યપૂજા આદિ વિધાનનું બહુમાન કરવું આવશ્યક છે -
Page #65
--------------------------------------------------------------------------
________________
પરિચય
દ્રવ્ય વેષધારી મુનિને જોઈને પણ જેમ આપણા મનમાં જૈનત્વને પ્રકાશ થાય છે. તેમ દ્રવ્યશ્રત પણ અત્યંત ઉપકાર હોવાથી વંદનીય છે.
પૂરા સૂત્રને માટે મંગલાચરણ કર્યા પછી પ્રથમ શતકના પ્રારંભમાં પુનઃ દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે. કેમકે શ્રુતજ્ઞાન અહંત પ્રવચનરૂપ હેવાના કારણે માંગલિક છે.
સમવસરણમાં વિરાજમાન થતાં તીર્થકરે પણ ન ચિત્ત આ પ્રમાણે તીર્થ (શ્રુત)ને નમસ્કાર કરે છે. તેથી આપણે માટે પણ શ્રુતજ્ઞાન વંદનીય અને બહુમાનનીય છે. અરિહંતે આપણે માટે પૂજ્યતમ છે, તે મુતજ્ઞાન પણ પૂજ્યતમ જ છે.' '
' ત રિ તીર્થ –જે સંસાર સમુદ્રથી તારે તે તીર્થ. સંસાર સમુદ્રથી પાર પાડવા માટે તીર્થ સ્વરૂપ શ્રુતજ્ઞાન જ સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ કારણ છે, તે માટે જ કહ્યું છે કે“જ્ઞાનને વંદે, જ્ઞાની મનિદે, જ્ઞાનીએ શિવસુખ ચાખીયું રે
પ્રભુ મહાવરે આ પ્રથમ શતક, કે જેમાં દશ ઉદ્દેશ - છે, એને અર્થ કયાં પ્રકા ? અને એ દશે ઉદ્દેશામાં મુખ્ય વિષય કરે છે, એનું કથન જે ગાથામાં કરવામાં આવ્યું છે તે નીચે મુજબ છે –
' रायगिहचलणदुक्खे कखपओसे य पगइपुढवीओ। जावते नेरइए वाले गुरुए च चलणाओ।
અર્થાત્ –રાજગૃહ નગરીમાં, ૧ ચલન, ૨ દુઃખ, -કાંક્ષાપ્રદેષ, ૪ પ્રકૃતિ, ૫ પૃથ્વી, ૬ યાવત્ છનૈરયિક, ૮ બાલ, ૯ ગુરુક, અને ૧૦ ચલનાદિએ દશ વિષયને અર્થ પ્રકા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
،
પ્રશ્નોત્થાન
ભગવતીસૂત્રના પહેલા સૂત્રમાં મંગલાચણુ અને ખીજામાં અભિધેય–કથનીય વસ્તુને નામેાલ્લેખ કર્યાં પછી ત્રીજા સૂત્રમાં ભગવાને કયાં રહીને દેશના આપી ? શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરો આપ્યા ? તે ખતાવ્યું છે અને તે પછી ગૌતમસ્વામીએ કેવા વિવેકપૂર્વક એ પ્રશ્નો પૂછેલા છે, એ જણાવવામાં આવ્યુ છે. આ ઉપરથી સમજી શકાય છે કે—
રાજગૃહ નગરીની બહાર, ઉત્તર-પૂર્વ અર્થાત્ ઈશાન -ખુણામાં આવેલા ગુણશીલચૈત્યમાં સમવસરણની રચના થઈ, અને ભગવાને તેમાં વિરાજમાન થઈ ને ઈન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નોના ઉત્તર આપ્યા છે મૂળસૂત્રમાં આ વખતે રાજગૃહૅ. નગરીમાં રાજ્ય કરતા રાજાનું નામ શ્રેણિક અને તેની રાણીનુ નામ ચિલ્લણાદેવી આપ્યુ. છે. ‘સૈનિવ યા ચિત્તુળદેવી”.
પ્રશ્નકાર ગૌતમસ્વામીને પરિચય આમ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર દેવના હૅાટા શિષ્ય, ગૌતમગાત્રવાળા, સાત હાથ ઊંચા, સમર્ચારસસસ્થાનવાળા, વઋષભનારાય સંઘયણવાળા, ઉગ્રતપસ્વી, ઉદાર, ઘેારબ્રહ્મચર્ય માં રહેવાના સ્વભાવવાળા, ચૌદપૂર્વના જ્ઞાતા, અને ચાર જ્ઞાનને પ્રાપ્ત વગેરે.
શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્નો પૂછવાની શરુઆત કરે છે, એ વખતના તેમના દિલના ભાવાનુ' અને વિનયનું જે વર્ણન સૂત્રમાં કરવામાં આવ્યુ છે, તેના સંક્ષેપાથ આ છેઃ
શ્રદ્ધાપૂર્વક ગૌતમસ્વામી ઉભા થાય છે, ભગવાન મહાવીરસ્વામીની નજદીક આવે છે. ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે. માંદે છે, નમે છે, બહુ પાસે નહિ. બહુ દૂર નહિં, એમ
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્થાન]
વિનય વડે લલાટે હાથ જોડી, વિનમ્ર થઈ પ્રશ્ન કરે છે,
૧ અન તજ્ઞાનનાં સ્વામી, દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયાં પછી ત્રણ ભવ પૂર્વે ઉપાર્જિત કરેલ તી કર નામક્રમના ઉદ્દય થાય છે.- અદ્વિતીય અતિશયાની મહાસ પત્તિથી પરિપૂર્ણ ભગવાન સમવસરણમાં વિરાજમાન થઈને ભૂત, ભવિષ્ય અને વમાનકાળ સબંધી મલાક, અધોલાક તથા ઊર્ધ્વલોકમાં રહેલા નવતત્ત્વ સંબધી કોઇક સમયે પૃાયેલા અને કાઇક સમયે . નહિં પુછાયેલા તત્ત્વાનુ સ્પષ્ટીકરણ કરે છે. ચાર જ્ઞાનનાં સ્વામી અને ભગવતચરણાપાસક ભગવાન ગૌતમસ્વામી આદિ પોતાનો જ્ઞાનની વૃદ્ધિ અર્થે તથા પદામાં વિરાજમાન ભવ્યવાના કલ્યાણ માટે પ્રશ્નો પૂછે છે,
ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામી જે દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસનની પાટ પરંપરાના આદ્ય પટ્ટધર મહાપુરુષ છે ૧૪ પૂર્વના જ્ઞાતા અને રચયિતા -હાવાના કારણે ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી પ્રસારિત દિવ્યજ્ઞાનને સ્વયં ક ંગાચર કરેલુ અને વૈરાગ્યથી · પરિપૂર્ણ પોતાના મુખ્ય શિષ્ય શ્રીજ ખૂસ્વામીને આપેલુ છે, માટે આ ચારે મહાપુરુષો અત્યન્ત પૂજનીય છે, શ્રદ્ધેય છે, અને તેમનાં વચને મન–વચન તથા કાયાથી આદરણીય છે કેમકે અનત પર્યાયાથી પરિપૂર્ણ દૃશ્યમાન તથા અદશ્યમાન પદાર્થાનુ વ્યાકરણ (સ્પષ્ટીકરણ) વળી ભગવાન વિના ખીજે કાણ કરવા સમ છે ? કેવળજ્ઞાન પામ્યા વિનાના મહાપ હિત, મહાવૈરાગી, અને મહાતપસ્વી ગમે તે હાય તેા પણ પદાર્થોનું સમ્યગ્નાન મેળવી શકે તેમ નથી.
*
{»
જે એક પદાર્થોને પણ સમ્યક્ પ્રકારે ન જાણી અન ત પદાર્થાને કેવી રીતે જાણશે ? કેમકે આ સસારમાં છવા છે. અનંતાનંત પુદ્ગલ સ્કધા છે. અસ ખ્યાતી
'
શકે, તે અન તાન ત છે, અને
'
f
Page #68
--------------------------------------------------------------------------
________________
શતક ૧ લું ઉદ્દેશક-૧
પ્રથમ શતકના પ્રારંભમાં આ મુખ્ય બાબતે છે. હવે પ્રથમ શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆતમાં અભિધેય પ્રમાણે ચલન સંબંધી પ્રશ્નોત્તરે શરુ થાય છે. મોક્ષત
આ ઉદ્દેશાના પ્રારંભના બે પ્રશ્નોત્તરોમાં મેક્ષતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો કે ખુલી રીતે એમાં એક્ષ-તત્વ નથી દેખાતું, પરંતુ તેનું ઊંડુ રહસ્ય મોક્ષતત્વ તરફ લઈ જાય છે.
થતી ક્રિયા એ “થઈ કહેવાય કે કેમ? એ આ પ્રશ્નને ઉદ્દેશ છે. આ સંબંધી નવપદે પ્રશ્નમાં પૂછવામાં આવ્યા છે.
૧ ચાલતું હોય તે “ચાલ્યું કહેવાય ? - ૨ ઉદીરાતું હોય તે “ઉદીરાયું કહેવાય? અસંખ્યાત સમુદો છે. અને એક એક વ્યમાં અનંત અનંત પર્યા છે. તે બધાઓનું સમ્યજ્ઞાન તીર્થંકર પરમાત્માઓને જ હોય છે
માટેજ ગૌતમસ્વામી, બીજા ગણધરે, પરિવ્રાજક તથા વિશિષ્ટ જ્ઞાનીઓથી પૂછાયેલા પ્રશ્નોના જવાબો દ્વાદશાંગીમા સર્વશ્રેષ્ઠ, દેવદેવેન્દ્રોથી પૂજ્ય શ્રી ભગવતી સૂત્રમાં ગૂંથાયેલા હોવાથી આ સૂત્ર આપણે સૌને માટે વંદનીય છેનાનના સાગરસમાં આ સૂત્રમાં દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચરિતાનુયોગ અને કથાનુયોગના પાઠમૌક્તિકે પૂર્ણ માત્રામાં જોવા મળશે
આમાં ઘણા શતકે છે, એક એક શતકમાં અમુક ઉદ્દેશાઓ છે અને પ્રત્યેક ઉદેશામાં ઘણું ઘણા પ્રશ્નો છે. '
Page #69
--------------------------------------------------------------------------
________________
વરાતક ૧ લું ઉદ્દેશક-૧]
૩ વેદાતું હોય તે વેદાચું કહેવાય? ૪ પડતું હોય તે પડ્યું” કહેવાય? ૫ છેડાતું હોય તે છેદાયું કહેવાય? ૬ દાતું હોય તે ભેદાયું કહેવાય? ૭ બળતું હોય તે “બન્યુ” કહેવાય? ૮ મરતું હોય તે “મર્યું” કહેવાય? ૯ નિર્જરાતું હોય તે “નિર્જાયું કહેવાય?
આ બધાને ઉત્તર ભગવાન મહાવીર સ્વામી “હા” માં આપે છે. અર્થાત્ ચાલતું “ચાલ્યું કહેવાય અને ઉદીરાતું ઉદીરાયું કહેવાય, વગેરે.
એ કહેવાની જરૂર નથી કે ભગવાન મહાવીરને સિદ્ધાન્ત– -જૈન સિદ્ધાન્ત અનેકાન્તવાદ પૂર્ણ છે. કઈ પણ એક પદાર્થ અનેક પ્રકારની દૃષ્ટિએથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકાય છે. અને તે તે દૃષ્ટિએ તે સત્ય હોય છે ચાલતું હોય તે “ચાલ્યું અને ઉદીરાતું હોય તે “ઉદીરાયું” વગેરે જે કહેવાય છે, એ નિશ્ચયનયની અપેક્ષાએ છે. બેશક વ્યવહારનયને અવલંભીને કહેવામાં આવે છે, જ્યાં સુધી તે કાર્ય પૂરું ન થાય, ત્યાં -સુધી ચાલ્યું “ઉદીરાયું વગેરે ન કહેવાય.
- ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ જમાલીન સિદ્ધાન્તને આમાં પ્રતિવાદ છે. જમાલીને સિદ્ધાન્ત એક -રષ્ટિ માત્રથી જોઈને નિશ્ચય કરાવનારે હતું. બીજી દષ્ટિએ -જોતાં તે જ વસ્તુ સાચી હોય છે, એ વાતનું ભાન જમાલીએ ન રાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે તેણેમહાવીર દેવના સિદ્ધાન્તથી પૃથફ સિદ્ધાન્ત ચલાવ્યું.
અવલંબીને
જ સુધી તે
કાને
સુધી ચાલ્યું
Page #70
--------------------------------------------------------------------------
________________
ભગવતીસૂત્ર સારસંહ.
એક વખત બિમારીના પ્રસંગે જમાલીએ સાધુઓને સંથારે–પથારી કરવા કહ્યું. ડીવારમાં સાધુઓને પૂછયું .
કેમ સંથારે થયો?' જો કે સંથારો પૂરે હેતે થે. છતાં સાધુઓએ કહ્યું કે “હા, થે. જયાલીએ જઈને જોયું તે તે પૂરે થયે હેતે. આથી કુદ્ધ થઈ, “કરાતું હોય તે કર્યું કહેવાય,’ એ જિનવચને ખોટા છે, એમ પ્રરૂપણું કરી ઘણાઓને પોતાના પંથમાં ભેળવ્યા. - જ્યારે બુદ્ધિમાં વપરીત્ય આવે છે, ત્યારે ગમે તેવી સાદામાં સાદી વાત પણ સમજવામાં આવતી નથી. જમાલી જેવા બહુશ્રુતને પણ ન સમજાયું કે-કપડાને એક છેડે સળગતે હોય છતાં કહી શકાય છે કે અરે, કપડું સળગ્યું. કપડું વણતું હેય, થોડું વધ્યું હોય અને વણનાર કહી શકે છે કે-જૂઓ કેવું સુંદર કપડું વયું.” યદ્યપિ અહિં કપડું આખું નથી બળી ગયું, તેમ કપડું આખું નથી વણાઈ ગયું, છતાં એમ બન્યુ” “વણાયુ” જરૂર કહેવાય છે. આ નિશ્ચયનયની અપેક્ષાઓ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ તે - કાર્ય પૂરું થાય, ત્યારે જ પૂરું થયું કહેવાય. પણ આ વાત જમાલીને ન સૂઝી.. 5 ૨. પદાર્થમાત્રને જોવા માટે બે દષ્ટિઓ છે પદાર્થને સ્વભાવ જ તથા પ્રકારનું હોવાથી જ્ઞાતાને અભિપ્રાય કેક સમયે નિશ્ચયનયથી પદાર્થને નિશ્ચય કરવાનું હોય છે. જ્યારે બીજા સમયે તેજ પદાર્થનો નિશ્ચય વ્યવહારનયથી કરે છે. માટે જનપદોમાં કરાતે ભાષા વ્યવહાર પ્રાય કરીને અસત્ય નથી , હતો. સાડીનો એક છેડે જ બળી રહ્યો હોય છે, તોએ શિક્ષિત કે અશિક્ષિત એકજ _અવાજે કહે છે કે “સાડી બળી ગઈ,” અથવા “તે મારી સાડી બાળી નાખી” રસોઈ કરવાની શરૂઆત જ થઈ છે, છતાં પણ.
રીતે અસર કરે છેમાટે જન
છેડો જ બળ
Page #71
--------------------------------------------------------------------------
________________
શતક ૧ હું ઉદ્દેશક-૧]
[૧૧ - આ પ્રથમ પ્રશ્નોત્તર, યદ્યપિ બાહ્યદષ્ટિએ જમાલીના મિતનું નિરાકરણ કરનાર દેખાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તે મેક્ષતત્તવનું સૂચક પણ છે. કારણ કે શ્રી અભયદેવસૂરિની વૃત્તિમાં કહેવા પ્રમાણે– ; * ધર્મપત્ની પિતાના પુત્ર સાથે કહેવડાવે કે “રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમીને જજો” * આ પ્રમાણે તથા આના જેવા બીજા ભાષા વ્યવહારને આપણે (જેમા તાર્કિકે, વિતડાવાદિઓ તથા જલ્પ, હેત્વાભાસ, છળ, જતિ અને નિગ્રહસ્થાન દ્વારા મોક્ષની કલ્પના કરનારાઓ) બધાએ સત્ય સ્વરૂપે માનીએ છીએ અને તે પ્રમાણે વ્યવહાર કરીએ છીએ
મૂળ વાત એ છે કે કેઈપણ ઉત્પાદ્ય કાર્યને માટે નિમિત્ત કારણે બરાબર ગોઠવાઈ ગયા હોય, તથા તે કાર્ય માટેનું ઉપાદાના કારણ પણ યથાયોગ્ય તૈયાર હોય તો- કાર્યના પ્રારભકાળમાં જ પ્રત્યેકને વિશ્વાસ રહે છે કે “કાર્ય થઈ ગયું” માટે કરાતુ કરાયુ,” બળતુ બળાયુ” આ પ્રમાણે જ સર્વત્ર બેલાય છે અને આવા પ્રકારને ભાષાવ્યવહાર નિશ્ચયનયથી સત્ય મનાય છે જ્યારે આજ વાતને વ્યવહારનય બીજા પ્રકારે કહે છે કાર્યની પૂર્ણતાને પામેલ ઘડે જ્યારે પાણું ભરવાના કામમાં આવે, વણાઈ ગયેલું કપડ દરજીને ત્યાં દેવા માટે કામમાં આવે અને સરસ રીતે સીવાઈ ગયેલું કપડુ પહેરવા માટે કામમાં આવે ત્યારે જ કામ થયું એમ કહેવાય છે.
આ પ્રમાણે ઉત્પાઘ કાર્યમાં અને દૃષ્ટિઓ સત્ય સ્વરૂપે સમાયેલી હોવાથી સ્થૂલ બુદ્ધિના માલિકને તથા પૂર્વગ્રહથી ગ્રસ્ત.. આત્માને ધ્યાનમાં ન આવે તેથી કરીને પદાર્થોના સ્વરૂપને અને તેમને જોવાની અલૌકિક દૃષ્ટિઓનો દોષ નથી
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ચાર પુરુષાથમાં મેક્ષ' નામના પુરુષાથ મુખ્ય છે, અને એ મેાક્ષનાં સાધના સમ્યગ્દર્શનાદિ છે મેક્ષના વિપક્ષના– વિરુદ્ધપક્ષને ક્ષય થવાથી મેક્ષ થાય આ વિપક્ષ તે કર્મોના ધ છે, તે કર્માંના ક્ષય નિમિત્તે કુમાને પતિત્વ' ઇત્યાદિ પદ કહ્યા છે. અર્થાત્ આ આદિનું સૂત્ર ક ક્ષયનુ સૂચક છે. અને તેથી જ તેને પ્રથમ મૂકવામાં આવ્યુ' છે, ‘ચલમાણે’ એમાં ચઢત્~સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકરૂપ (ફલનુ દેવુ ) પિરણામ માટે અભિમુખ થતુ જે ક્રમ, તે ક્રમ ‘જિતમ્” એટલે ‘ઉદયમાં આવ્યુ,’ એ પ્રમાણે બ્યપદેશ થાય છે. કર્મ પુદ્ગલેાના પણુ અનંત સ્કન્ધ, અનત પ્રદેશ છે, તેથી તે અનુક્રમે-પ્રતિ સમયે જ ઉદયમાં આવ્યા કરે છે. અર્થાત્ ચાલ્યા કરે છે, એમાં જે પ્રાર’શના ‘ચલન' સમય છે. તે સયમાં ચાલતાં કમને ‘ચાલ્યુ” એમ કહેવાય.
આ ર્દષ્ટિએ આ પ્રશ્નોત્તરમાં ‘માક્ષતત્ત્વ’ રહેલુ છે. એમ કહી શકાય છે.ક
5 3. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगाः बन्धहेतवः । ઉપરનાં પાંચે કારણા અથવા પાંચમાંથી એક એક કારણ પણ કર્મોનું ખધત કરાવનાર છે. મિથ્યાદર્શનનાં ક્ષયાપશમ તથા ઉપશમ કરવાની શક્તિ (કરણ–લબ્ધિ) જ્યાં સુધી આત્માને પ્રાપ્ત નથી થતી ત્યાંસુધી કોઈ પણ જીવાત્માને આત્મદર્શનના લાભ મળતા નથી. આવી સ્થિતિમા—
૧ અવિરતિ(પાપસ્થાનન્નેના ત્યાગનો અભાવ )
૨ પ્રમાદ (કાપાયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ, આહાર સનાની લાલસા, સ્વપ્નશીલતા તથા વૈયિક ભાવ.)
Page #73
--------------------------------------------------------------------------
________________
શતક ૧ હું ઉદ્દેશક-૧
[૧૩ ૩. કપાય—(અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લેભને ઉદય
અથવા ઉદીરણા કરવા માટેની તૈયારી)
ગ– મન, વચન, કાયાની વક્રતા) ઉપરના ચારે ભાવે મિથ્યાત્વમોહનીય કર્મના સદ્ભાવમાં નિયમો વિદ્યમાન હોયજ છે. જેનાથી પ્રતિસમયે કર્મબંધન ચાલુ જ રહે છે.
માનસિક જીવન ઉપર સુસંસ્કાર જ્યારે દઢીભૂત નથી થતા ત્યારે બાહ્યજીવન સભ્ય દેખાવા છતાં પણ આન્તરિક જીવનમાં કૃષ્ણલેશ્યા, નીલ લેયા અને કપાત લેશ્યાનુ જોર ઘટતુ નથી. આવી પરિસ્થિતિમા જેમ જૂદા જૂદા નિમિત્તોને લઈને જૂદા જૂદા કર્મોને પ્રવાહ આત્મામાં અવિરત ચાલુ જ હોય છે તેવી રીતે બધાયેલા કર્મો પિતાની સ્થિતિ (મર્યાદા)ને ક્ષય થયે છતે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયા છતાં પ્રથમ સમયથી જ ચાલવા માંડે છે અને ચાલવા માંડેલા કર્મો “ચાલ્યા.” આમ નિશ્ચયનયનો આશ્રય લઈને કહી શકાય છે
ઉદીરણાને અર્થ આ પ્રમાણે છે. ભવિષ્યના લાંબા ડાળે ઉદયમાં આવનારા કમંદલિને ધ્યાન, સ્વાધ્યાય, તથા સાત્ત્વિક તપશ્ચર્યાના બળે આત્માના વિશિષ્ટ અધ્યવસાયથી ખીચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવા જૈન શાસનમાં આત્માની તેવી વિશેષ શક્તિને ઉદીરણાના નામે સધાય છે.
સત્યાર્થ એ છે કે જેમ એક માણસ અશુભ અને અશુદ્ધ વિચારધારાઓથી પ્રતિસમયે કર્મદલિકને પિતાના આત્માના પ્રદેશમાં ભેગા કરતે જાય છે જ્યારે બીજો માણસ સમ્યગ્દર્શનની શુદ્ધિ દ્વારા, અષ્ટ પ્રવચન માતાના પાલન દ્વારા તથા રાગ, દ્વેષ, કષાય, વિકથા આદિ પ્રમાથી દૂર રહેનાર તથા મન, વચન, કાયાનું પ્રતિક્ષણે પરમાત્માના ધ્યાનમાં લીન કરનારો ભાગ્યશાલી પિતાની
Page #74
--------------------------------------------------------------------------
________________
-
૧૪]
[ભગવતીસૂત્ર સારસ શ્રદ્ધ
વડે પ્રતિસમયે બાંધેલા
શુભ અને શુદ્ધ આત્માની વિચારધારા કર્માને જે લાંખાકાળે ઉદયમાં આવનાર હતા તેમને ખપાવતો જ જાય છે. આત્માથી અસ યંમિત માનસિક બળ કર્મોને પાંર્જન કરવામાં કારણ બને છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર સપન્ન આત્માથી સયમિત અનેવુ મન કર્મોના નાશ માટે હોય છે. માટેજ કથ્રુ છે કે‘મન પત્ર મનુષ્યાળાં વાળ વધમાસા’ માણસાનું મન જ મધ અને મેાક્ષનુ કારણ છે.
બાંધેલા કર્મોનો ઉદય એ પ્રકારે થાય છે.
૧. અમુક સમયની મર્યાદા સુધીના કર્માં પેાતાનો સમય પૂરો થતાં
પેાતાની મેળે ઉદયમાં આવે છે
૧૨ વૈરાગ્ય પૂર્ણ જીવન જીવનારો અને ઇશ્વરના ધ્યાનમા તથા તેમની આજ્ઞામા મસ્ત અનનારે ભાગ્યશાલી. આત્મા પેાતાના સદ્ધ્યાનદ્વારા ઉદીરણાકરણથી મર્યાદા પહેલા પણ ઘણા આનિકાચિત કર્માંને ઉદ્યમાં લાવીને અર્થાત્ કમેના ફળાને ભાગળ્યા વિના જ કર્માના પ્રદેશને ખપાવી શકે છે. આ બન્ને પ્રકારે વેદાતા કર્મોને ‘વેદાયા’ કહેવામાં નિશ્ચયદષ્ટિએ વાધેા નથી
#
દૂધ અને સાકરની માફક એકાકાર થયેલા કર્મા પોતાની મેળે અથવા ઉદીરણાને લઈ ને આત્મપ્રદેશાથી ખરી પડવાની–છૂટાં થવાની - શરુઆત ત્યારે કરે ત્યારે કર્માં છૂટા થયા કહી શકાય છે.
છેદાતુ હાય તે છેદાયુ' એટલે દીર્ઘકાળ સુધીની મર્યાદાવાલા ક્રર્માને ‘અપવના’ નામની કરણશક્તિવર્ડ. ઓછી સ્થિતિ (સમય મર્યાદા) વાલા કરવાં તેને છેદન ક્રિયા કહેવાય છે.
અપ્રમત્ત અવસ્થાને લઈ તે આત્મામા એક એવી અજોડ શક્તિ આવે છે, જેને લઈને દીર્થંકાળના કર્મોને ઓછા કાળની મર્યાદામા
Page #75
--------------------------------------------------------------------------
________________
શતક ૧ હું ઉદ્દેશક-૧]
લાવી શકાય છે. તે પ્રમાણે અશુભ કર્મોમાં જે તીવ્ર રસ (કર્મોની ફળ દેવાની તીવ્રતા) હતા તેને પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દુષ્કૃત્યોની વારંવાર આલેચનાથી તીવરસવાળાં કર્મો પણ “અપવર્તનો કરણથી મન્દરસવાળા કરાય છે અને મન્દરસવાળાં કર્મો ઉદ્વર્તના” કરણર્થ -તીત્રાસવાલા પણ બની જાય છે. *
* * તાત્પર્ય એ છે કે શુભ અને શુદ્ધ ભાવનામાં રહેવાવાલે આત્મા પ્રતિ સમયે શુભ કર્મો તો બાંધે જ છે સાથે સાથે શુલ ભાવનાને લઈને પહેલાના બાધેલા અશુભ કર્મોનો રસ પણ મને કરતો જાય છે. અને ભાવનાનો રંગ જે તીવ્ર બની જાય તો અશુલ કર્મોના મૂળીયા પણ કાપતો જાય છે તેનાથી વિપરીત હિંસા, જૂછે પ્રપંચ, વ્યભિચાર, પરિગ્રહ આદિ અશુભ ભાવનામાં રાત-દિ મસ્ત રહેનારે આત્મા પ્રતિ સમયે અશુભ (પાપ) કર્મોનો સંગ્રહ કરતો રહે છે સાથે સાથે પહેલાના બાંધેલા શુભ (પુણ્ય) કર્મોને પણ અશુભ કરે છે
બળતુ બળાયુ' એટલે અગ્નિવંડે દગ્ધ થયેલા લાકડા કાષ્ટરૂપને છોડીને જેમ ભસ્મરૂપ થાય છે, તેમ શુભ ધ્યાન તથા શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિવડે કમરૂપી ઢગલાબ ધ કાષ્ટસમૂહ પણ ખાખ થઈ જાય છે.
મરતુ મરાયુ” એટલે આવીચિક મરણવડે આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પિતાના આયુષ્યકર્મનાં દલિને ભોગવી રહ્યો છે અને ૭૦ વર્ષની ઉન્ને કર્મનો છેલ્લે અશ ભોગવીને તે માણસ મરણ પામે છે
વ્યવહારને ભલે આપણે કહીએ કે આ માણસ ૭૦ મા વર્ષે મર્યો, પરંતુ આ કર્મના દલિકે બધા એકીસાથે ૭૦ માં વર્ષે જ નથી ગવાતા, પણ જન્મથી લઈને પ્રતિ સમય ભોગવતા કર્મ દલિકે ૭૦ મા વર્ષે પૂરા થાય છે. આ પ્રમાણે બાંધેલું આયુષ્ય કર્મ પ્રતિક્ષણ ક્ષય પામતું હોય છે
Page #76
--------------------------------------------------------------------------
________________
૧૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ, પરવશતાને લઈને ઈચ્છા વિના ભૂખ, તરસ, સહન કરવો પડે છે, બ્રહ્મચર્ય પાળવાની મુદલ ઈછા નથી, છતાં સંજે નહિ મલવાથી બ્રહ્મચર્ય ફરજીયાત પાલવું પડે છે, ઈત્યાદિ વગર ઈચ્છાએ જે હાડમારીઓ ભોગવવી પડે છે, તે કારણથી પગ કર્મો ક્ષય પામતાં જાય છે, તે અકામ નિર્જરા કહેવાય છે.
જ્યારે ગુરુ-ઉપાસના, ધર્મ-શ્રવણ, જ્ઞાન, વિરતિ તથા પ્રત્યાખ્યાન આદિ ધાર્મિક કૃત્યો પ્રત્યે અત્યન્ત શ્રદ્ધાલુ માણસ પિતે પરવશ કે દરિદ્ર હોવા છતાં પણ જ્ઞાન અને વિવેક પૂર્વક ભૂખ—ખાસ વગેરે બધી હાડમારીઓ સમતાથી સહન કરશે, અકૃત્યોને સમજીને છોડી દેશે. અને પિતાના આત્મધર્મમાં સ્થિર થઈને પૂર્વ ભવના પાપ અને અંતરાને હસતે મુખે ભગવરો તે સકામનિ જેરા કહેવાય છે. તથા પૈસે ટકે સુખી માણસે પણ ભાગ્ય તથા ઉપભોગ્ય પદાર્થોમાં જાણું બુઝીને મર્યાદા કરશે. તથા ઢગલાબંધ બંધાતા નિરર્થક પાપોને અનર્થદંડ વિરમણવ્રત દ્વારા રોકવાનો ભાવ રાખશે. અને તેમ કરીને હિંસક ભાવમાંથી અહિંસક ભાવમાં, દુષ્કૃત્યોને છોડી સંયમ ભાવમાં તથા ભોગ વિલાસને મર્યાદિત કરીને ત્યાગ તથા તપે ધર્મ પ્રત્યે અનુરાગી બનશે. તે ભાગ્યશાલીઓ પણ સકામ નિર્જરાના સ્વામી બનીને પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બનશે.
ઉપર પ્રમાણેના નવે પદમાં ભિન્ન ભિન્ન વ્ય જનો અને સ્વરો હોવા છતાં તે સમાનાર્થ છે? કે ભિન્નાર્થ છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે –
૧. ચાલતું હોય તે ચાલ્યું. ૨, ઉદીરાતું હોય તે ઉદીરાયું.
૩. વેદાતું હોય તે વેદાયું. * ૪. પડતું હોય તે પડ્યું.
Page #77
--------------------------------------------------------------------------
________________
નક ૧ લું ઉદ્દેશક-૧]
[૧૭ ઉત્પાદ નામના પદાર્થને કહેવાવાળા ઉપરના ચારે પદો સમાન અર્થવાલા છે અને તે ઉત્પાદ પર્યાય પણ કેવળજ્ઞાન જ હોઈ શકે છે કેમકે -
અનંત સંસારમાં ભટક્તા જીવાત્માએ કઈ કાળે પણ કેવળજ્ઞાન નામને પદાર્થ મેળવ્યો નથી માટે જ કર્મોને નાશ થયે કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ આ બે ફળ પ્રાપ્ત થાય છે. અને તે કર્મોનાં નાશમાં આ ચારે પદો સમાનાર્થ આ પ્રમાણે છે. પિતાની સ્થિતિ લય થયે કર્મો પિતાના સ્થાનથી ચાલે છે, એટલે ઉદયમાં આવે છે. ઉદયમાં આવેલા કર્મો ભોગવાય છે, અને ભોગવાયેલા કર્મો આત્મપ્રદેશથી સર્વથા છૂટા પડે છે. . - જ્યારે પાછળના પાચ પદે ભિન્નાર્થ આ પ્રમાણે છે, છેદા, છેદયુ” આ પદમાં સ્થિતિબંધની વિચારણા છે, કેમકે સયોગી કેવળી પિતાના અતકાળે રોગનિરોધ કરવાની ઈચ્છાથી વેદનીય, નામ અને ગોત્ર કર્મની દીર્ઘસ્થિતિને અપવર્તન કરણથી અન્તર્મુહૂર્તની કરી લે છે. ભેદભેદાયું આમા રસબંધની વિચારણા છે જે સમયે સ્થિતિઘાત કરાય છે, તે જ સમયે રસધાત પણ કરે છે બળતુ બળાયુ’ આમા પ્રદેશબધની વિચારણું છે “મરતું મરાયુ” આમાં આયુષ્યકર્મની વિચારણું છે અને છેલ્લા પદથી બધાએ કર્મોની નિર્જરાની વિચારણું છે.
આ પ્રમાણે પાંચે પદોમાં ભિન્નભિન્ન અર્થ રહેલો હોવાથી ભિન્નાર્થ કહેવાય છે
Page #78
--------------------------------------------------------------------------
________________
ક્ષતત્વનું નિરુપણ કર્યા પછી ત્રીજા થી જીવોના સંબંધમાં વર્ણન કરવામાં આવ્યું છે, હવે જીના ચોવીસ ભેદ ગણાવવામાં આવે છે – ૧ નરયિક
૧ પચેન્દ્રિય તિર્યંચ ૧૦ અસુરકુમારાદિ
૧ મનુષ્ય ૫ પૃથ્વીકાયાદિ
૧ છત્તર ૩ દ્રીન્દ્રિયાદિ
૧ તિષ્ક જીવના જેવીશ ભેદ an
એ પ્રમાણે જેના ૨૪ ભેદ હોઈ, આ દરેક માટે પ્રશ્નત્તરે આપવામાં આવ્યા છે. દાખલા તરીકે નરયિક.
' નરયિકની સ્થિતિ કેટલા કાળની છે? નૈરયિકે કેટલા કાળે શ્વાસ લે છે? શું નરયિકે આહારાથી છે? નરયિકે વડે કેટલા પ્રકારના પગલે લેવાય? નરયિકે કેટલા પ્રકારના પુદ્ગલોને ચય કરે? કેટલા પ્રકારના પુદ્ગલેની ઉદીરણા કરે ? વગેરે અનેક પ્રશ્નોત્તરે નૈરયિક સ બ ધી છે : ૪ SB ૪ સૂમ નિગદથી લઈને ઈન્દ્રપદ સુધીનાં અનંતાનંત છે ૨૪ દડકમાં પ્રવેશ પામેલા છે. સુveત્તે મિત્તા વા ત્તિ ઃ ! આમાં સૌથી પ્રથમ નરકસ્થાનીય નારકી જીવોને માટેના પ્રશ્નો છે, અને જવાબો છે, આ અને આવા પ્રકારના પ્રશ્નોત્તરથી એ નિષ્કર્ષ નીકળે છે કે નરકાદિ ભૂમિઓ છે અને તેમાં જવાવાળા જીવો પણ અનાદિકાળથી અનતકાળ સુધી છે. ગમે તે ક્ષેત્રથી ચાર ગતિઓમાં જવા વાલા અને ચારે ગતિઓમાથી નિકળીને પાછા ચાર ગતિઓમા રખડપટ્ટી કરનારા છે પણ છે. કઈ કાળે પણ સંસારને સર્વથા નાશ જૈનશાસનને માન્ય નથી
Page #79
--------------------------------------------------------------------------
________________
જીવન વીસ ભેદ
[૧૯ આવીજ રીતે અસુરકુમાર અને નાગકુમાર સબધી, આવી રીતે પૃથ્વીકાયિકાદિ સંબધી–પૃથવીકાયિક જીવેની સ્થિતિ, શ્વાસ, આહાર, આહારને સમય વગેરે સંબધી - બાબતે છે. આમ બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિયાદિ, મનુષ્યાદિ વાણુ” -વ્યન્તરાદિના કર્મોસંબંધી પ્રશ્નોત્તર થયા પછી “આત્મારંભાદિનું નિરુપણ કરવામાં આવ્યું છે. તેમજ આ સંસારને કોઈ ઉત્પન્ન કરનાર છે, એ માન્યતા પણ જૈન શાસનની નથી.
નરક શબ્દનો અર્થ ટીકાકાર આમ કરે છે, “ચાલ્યું ગયુ છે. *ઈષ્ટફળ દેવાવાલું કર્મ જે સ્થાનમાથી” તે નરકભૂમિ કહેવાય છે.
આ ભૂમિમાં ઉત્પન્ન થવા વાલા જેવો ‘નારક” અથવા “નરયિક કહેવાય છે.
અસખ્યાતા છે સાથે વૈર, ઝેર, પાપકર્મ, ચીક મેથુનમ તથા રોદ્ર ધ્યાનથી કરેલી હિંસા વગેરે નિકૃષ્ટતમ પાપોને ભોગવવા માટેનું આ સ્થાન છે આવા પ્રકારના પાપકર્મી આત્માને સુખ કયાથી હોય નારક જીવ નરકમાં કેટલા કાળ સુધી રહે ? તેનો જવાબ ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ ૧ સાગરોપમ
પહેલી નરક ભૂમિમાં ૧૦ હજાર વર્ષ : બીજી નરક ભૂમિમાં ૧ સાગરોપમ *
ત્રી નરક ભૂમિમાં ૩ ' , ૧૦ ,, -
ચોથી નરક ભૂમિમાં ૭ , , ' - ૧૭ ) -
પાંચમી નરક ભૂમિમાં ૧૦ ૨૨ - ૩ -
છઠ્ઠી નરક ભૂમિમાં ૧૭ ૩૩ ,, -- સાતમી નરક ભૂમિમાં ૨૨
Page #80
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
આત્મારંભાદિ
આત્મારંભ એ વસ્તુ છે કે-જીની આશ્રવ દ્વારે પ્રવૃત્તિ થવી તે. તેમાં આત્માને જે આરંભે–(જીવને ઉપઘાત-ઉપદ્રવ થાય તે) અથવા આત્મા વડે સ્વયં આરંભ કરે તે આત્મારંભી. કહેવાય. અને પરને અથવા પરવડે જે આરંભ કરે તે પરારંભી કહેવાય.
અહિં, શું છે આભારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે કે અમારંભ છે? આ સંબંધી ઘણેજ સુંદર વિચાર કરવામાં આવ્યું છે. તે પછી નૈરયિકેના આત્મારંભાદિ ભેદે વર્ણવવામાં આવ્યા છે જપ
આંખના પલકારાના સમય જેટલુ પણ જેમને સુખ નથી તેવા નારકે અત્યન્ત દુખી હોવાના કારણે સતત શ્વાસ, નિશ્વાસ લે છે અને મૂકે છે. અતિતીવ્ર સુધા વેદનીય કર્મના કારણે પ્રતિસમયે નારકા છે જે આહાર લે છે, તે અનાગિક આહાર કહેવાય છે અને ઈચ્છા પૂર્વક “હું આહાર કરુ' તે આહાર અન્તર્મુહૂર્તો લે છે, જે આભોગિક આહાર કહેવાય છે.
આ બધી બાબતે વિસ્તારપૂર્વક જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રથી જાણવી. એમ ટીકાકાર કહે છે. નારક જીવોની જેમ અસુરકુમાર, નાગકુમાર, તથા પૃથ્વીકાયાદિ છવોની આયુષ્યમર્યાદા, આહારાભિલાષા વગેરે પ્રકરણ ગ્રથી જાણી લેવી
કપ અનાદિ કાળથી આશ્રવતત્ત્વને સેવનારા જીવાત્માના માનસિક, વાચિક અને કાયિક વ્યાપારમાં સરંભ, સમાર ભ તથા આરંભ નામનો આશ્રવ ઉદયકાળે પ્રવર્તત જ હોય છે.
મનમાં સદૈવ ફોધ, માન, માયા અને લેભ સંબધી કાષાયિક
Page #81
--------------------------------------------------------------------------
________________
આત્માર’ભાદિ]
[૨૧
વિચારાની વનાને સર ંભ કહેવાય છે. મનની કાપાયિક ભાવનાઓથી પ્રેરાઈને ખીજા જીવના ઘાત માટે તથા પોતાના અધપતન અને આત્મહનન માટે તેવા પ્રકારના શસ્ત્રાદિ તથા ક્રુસ ગ–અસદાચાર વગેરેની સામગ્રી ભેગી કરવી તે સમારંભ છે. અને વ હત્યા કરવી તે આરંભ છે. આ ત્રણે આશ્રવેા કૃત, કારિત અને અનુમેાદિત રૂપે ૩×૭૯ પ્રકારે થયા. મન-વચન-કાયાના ૩ ભેદ વડે ગુણતાં ૯૪૩=૨૦ પ્રકારેા થયા. તેને ક્રોધ, માન, માયા અને લાભવશ સેવવાં તેથી ૨૭ ને ૪ ગુણતાં ૨૭૪૪=૧૦૮ ભાગે આશ્રવતત્વ જૈનશાસનને માન્ય છે. માળાના ૧૦૮ મણકાને આશય એજ છે કે એક એક મણકે આપણને સૌને ૧૦૮ પ્રકારે આશ્રવતત્વ સ્મૃતિમા રહી શકે જેથી આશ્રવ હેય જ હોય છે. આ વાત યાદ રૂપે બની શકે કેમકે ઃથાથવે મવહેતુઃ ચાત્ આશ્રવ સ સારવૃદ્ધિનુ કારણ છે. ‘વૃદ્ધિ: ધર્માનુસારની' આ ન્યાયે દુર્ભુદ્ધિના વશવતી આત્માના સશકત બનેલા માનસિક વ્યાપાર આ જીવાત્માને બળજબરીથી આર ભમા જોડે છે, તથા દુર્વ્ય અથવા આવતા ભવને નરકગતિને અધિકારી આત્મા પોતેજ જાણીષુઝીને આર ભકાર્યોમા સપડાય છે. ત્યારે જ હુ તે નરકમા જઈશ પણ તને તે જીવતા નહિ જ રહેવા દઉ' હુ ભલે ભિખારી બની જાઉં પણ તને તા સૌથી પહેલા પાયમાલ કરીને છેડીશ' આવા પ્રકારની હિંસક અને રોટીભાવના ઉયકાળે પ્રાય કરીને પ્રવર્તતી જ હોય છે.
પ્રશ્નના જવાબને સારાશ આ છે કે—મુક્તિગત જીવાને કર્માંના વ્યાપાર નહિ હોવાથી તે અનારભી છે જ્યારે સંસારવી જીવાત્માઓજેએએ અપ્રમત્ત અવસ્થા સ્વીકારી છે, એટલે કે પેાતાની આત્મિક વિચારધારાઓમાથી રાગ –દ્વેષ, વિષય-વાસના, રાજકથા, દેશકથા, ભાજન કથા, સ્ત્રીકથા તથા જેમણે ક્ષય કરી નાખ્યા છે, અથવા ઉદ્દયમા
કાષાયિક ભાવાને આવતા તે ભાવાને
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાદિના ભેદ
આ પછી જ્ઞાનાદિ સંબંધી પ્રશ્નોત્તરી પણ વિચારવા લાયક છે, જ્ઞાન, દર્શન (સમ્યકત્વ) અને ચારિત્ર એ ત્રણરત્ન ઐહભાવિક, પારભવિક, તદુભયભવિક છે? આ પ્રશ્ન છે. તેમાં જ્ઞાન અને દર્શનને ઐવિક, પારસવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. જ્યારે ચારિત્રને ઐહભાવિક બતાવવામાં આવ્યું છે. પારભવિક કે તદુભાભાવિક નહિં અને ચારિત્રની માફક તપ અને સંયમ પણ બતાવ્યાં છે. ઉત્કૃષ્ટ સ્વાધ્યાયબળ, ધ્યાનબળ, તથા તપોબળથી દબાવી દીધા છે, - તેઓ પણ અનાર ભી છે અને પ્રમત્ત હોવા છતાં પણ જેઓ - ગુરુકુલવાસમાં રહીને શુભ ભાવ દ્વારા ઉપયોગવત થઈને શુદ્ધ અનુષ્ઠાનમાં સદા રત રહે છે, તેઓ પણ અનારંભી છે
જ્યારે સંયમધારી હોવા છતાં પણ જેમનાં મન, વચન અને કાયા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના માલિક બનીને અશુભવૃત્તિઓ તથા પ્રવૃત્તિઓ આદરે છે, ત્યારે તેઓ આભાર ભી. પરારંભી અને ઉભયાર ભી જ બને છે, પણ અનાર ભી બની શક્તા નથી. દવ્યવિરતિને સ્વામી બન્યા પછી પણ જ્યા સુધી સાધક ભાવવિરતિ (ભાવસ યમ) તરફ પ્રયાણ કરતા નથી, ત્યાં સુધી સંરભ સમારંભ અને આરંભના વિચારોથી તથા પ્રવૃત્તિઓથી મુક્ત બની શકતું નથી. સંપૂર્ણ આર ભોને કરાવનાર અવિરતિ હોય છે. માટે જ એકેન્દ્રિયાદિ જીવોથી લઈને બધાએ જીવો તારતમ્ય જોગે આર ભવાલા હોય છે.
કૃષ્ણ, નીલ અને કાપિત લેરયાવાલા જે ભાવસંયત અર્થાત ભાવનિક્ષેપે વિરતિધર નહિ હોવાના કારણે આત્માર ભી, પરાર ભી. અને તદભયાર ભી જ હોય છે, પણ અનારંભી નથી હોતા
Page #83
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાદિના ભેદ]
[૨૩ ઐતુભવિક, પારભવિક અને તદુભયભવિક–એ શું છે, એ જરા જાણી લેવું જોઈએ.
હભાવિક- જે જ્ઞાન માત્ર આ ભવની અંદર જ રહી શકે છે.
પારવિક–જે જ્ઞાન, ચાલુભવ પછી થવાવાળા બીજા ભવમા પણ સહચરપણે રહી શકે તે.
તદુશયલવિક – તદુર્ણયશવિક જ્ઞાનને અર્થ છે. આ ભવ અને આગામી ભવ-એ બને ભાવમાં સહચરપણે રહે તે, એમ કરવામાં આવે છે, તદુભયભવિક જ્ઞાન પરભવમાં વર્તવાવાળા જ્ઞાનથી જૂદ નથી થતું, અને તેટલા માટે અહિં તદુભયભવિકજ્ઞાન કહેવામાં આવે છે.
આમાં જ્ઞાન અને દર્શન (સમ્યકત્વ)ને ઐહભવિક, પારભવિક અને તદુભયભવિક બતાવવામાં આવ્યા છે. કારણ કે તે બન્ને વસ્તુઓ આ ભવમાં પ્રાપ્ત કરેલી, તે આગામીમાં આત્માની સાથે જઈ શકે છે. પરંતુ ચારિત્ર સાથે જતું નથી. કારણકે જે ચારિત્ર આ ભવમાં સ્વીકારવામાં આવે છે, તેજ ચારિત્રવડે બીજ ભવમાં ચારિત્રવાળા થવાતું નથી. આ ભવમાં સ્વીકારેલું ચારિત્ર યાજજીવ સુધી જ માટે હોય છે. બીજુ એ પણ વિચારણીય છે કે- સર્વવિરતિ કે દેશવિરતિ ચારિત્રવાળાની ગતિ દેવલેક કહી છે, જ્યારે દેવલોકમાં તે વિરતિને–ચારિત્રને અભાવ છે. કદાચ કોઈ ચારિત્રધારી મોક્ષમાં જાય, તે ત્યાં પણ ચારિત્રનું કંઈ પ્રયોજન નથી. કારણ કે સિક્કા વિર અર્થાત્ ચારિત્ર ક્રિયારૂપ હોવાથી
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અને શેક્ષમાં શરીરને અભાવ હોવાથી ત્યાં અનુષ્ઠાનરૂપ , ચારિત્રને ગજ નથી કદ
અસંવૃત સંવૃત અણગાર
આ પછી અસંવૃત અને સંસ્કૃત અણગારના સંબંધમાં કેટલાક પ્રશ્નોત્તરે છે.
અસંવૃત અણગાર એટલે કર્મને આવવાના દ્વારે આશ્રવદ્વાને ન રેકે, તે અસંવૃતસાધુ કહેવાય. અને જે આશ્રવદ્વાને રેકે છે–તે સાધુ સંવૃત સાધુ કહેવાય આ અસંવૃત અને સંવૃત્તસાધુ સિદ્ધ થાય, બોધ પામે, સંસારથી મૂકાય, નિર્વાણ પામે, સર્વ દુઃખને અંત કરે, એ પ્રશ્ન છે - ભગવાન અસંવૃત સાધુને માટે નિષેધ કરે છે, જ્યારે સંવૃત સાધુને માટે હા ભણે છે.
R * ૬ આ ભવમાં પ્રાપ્ત કરેલું સમ્યજ્ઞાન આવતાં ભવમાં સાથે ન જાય તે ઐભવિક કહેવાય છે ભવાન્તરમાં પણ સાથે જાય તે પારભવિક કહેવાય છે. અને ત્રણ ચાર ભ સુધી જ્ઞાન–સંસ્કાર બન્યા રહે તે ઉભયભવિક કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન પણ જાણવું જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આ વર્તમાન ભવ પૂરતું જ હોય છે. કેમકે બન્ને પ્રકારની વિરતિમાં રહેનાર ભાગ્યશાલી દેવગતિમાં જ જાય છે. જ્યાં વિરતિ (વ્રત-નિયમ–પચ્ચકખાણ) હોતી નથી તેમજ અશરીરી-સિદ્ધાત્માને પણ ચારિત્ર હોતું નથી. આ પ્રમાણે તપશ્ચર્યા પણ ઐહભવિક હોય છે
Page #85
--------------------------------------------------------------------------
________________
અસંયતભાવ
છેવટે અસંયત જીવના સંબંધમાં પ્રશ્નોત્તર છે. અસંયત એટલે અસાધુ અથવા સંયમ રહિત પ્રાણાતિપાતાદિની વિરતિથી રહિત આ અસંયત જીવ અહિંથી ચ્યવને દેવ થાય? આ મુખ્ય પ્રશ્ન છે.
ભગવાન આના ઉત્તરમાં કેટલાક દેવ થાય, અને કેટલાક ન થાય, એમ કહે છે. અને તેમાં કારણ એ બતાવે છે કેજે છ ગામ, નગર, આકર આદિમાં અકામ તૃષ્ણ, અકામ સુધા, અકામ બ્રહ્મચર્ય, અકામ ટાઢ-તડકે, ડાંસ-મચ્છર -વગેરેના દુઃખને સહન કરે છે, આત્માને કલેશિત કરે છે, તેઓ મરીને વાણવ્યન્તરાદિ દેવલોકના કેઈ પણ દેવકમાં ઉત્પન્ન થાય, અર્થાત્ સાધુ નહિ હોવા છતાં સંયમ રહિત
જીવન ગાળવા છતાં પણ જે એવાં અકામ કષ્ટને સહન કરે, તે તે વાણવ્યન્તર દેવ થઈ શકે છે જ્યાં જધન્યથી દશ હજાર, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની આયુમર્યાદા છે. * ૭
* ૭ સારાંશ કે આશ્રવ અને સવર આ બે ત વડે જ જીવાત્મા સસાર સાથે બધાય છે, અને સમારથી મુક્ત થાય છે. માટે જ “તુ: યાત્રા શો ” આ ટકશાળી વચન જ આપણને જાગૃતિ આપે છે
તોફાની ઘોડાની ઉપમા વાલી સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયો જો આત્માથી સંયમિત નહી હોય તે આ જીવાત્મા પ્રતિસમયે નવા નવા પાપો ઉપાર્જન કરશે ત્યારે કપાયે અને હિસા, જૂઠ, ચોરી, મૈથુન, તથા પરિગ્રહ -જે મોટામાં મેટા પાપ કહેવાયા છે. તેમની અવિરતિ તથા જેમની
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૬]
ભગવતીસૂત્ર સારસંઘ
ઉપર સમ્યાન તવા અભ્યારિત્રને પડછાયો પડયા નથી તેવા મન, વચન અને કાયાને યોગે પણ આપણે આત્મા પ્રતિસમયે જે પાપસ્થાનકે સવે નવરાવે છે અને સેવનારને અનુમોદે છે, તે આશ્રવ કહેવાય છે ચારિત્ર ગ્રહણ ક્યાં પછી પણ સાધક જે આશવતત્વનો ત્યાગ નથી કરી શકો તથા આર્યદેશ, આયખાનદાનીમાં જન્મીને જે મહાવીરસ્વામીના શાસનની મર્યાદામાં નથી આવતા તેવા શ્રીમ, સત્તાધારીઓ પણ ભય કરમાં ભય કર પાપકર્મો ઉપાર્જન કરે છે. અને ભવ-ભવાંતરમાં અત્યન્ત દુખદાયી અસાતાવેદનીય કર્મને વારંવાર બાધે છે, જેને લઈને તેમનો સંસાર અત્યન્ત દુઃખદાયી બનવા ઉપરાંત પ્રત્યેક ભવમાં ભયંકર અસાતા, ભૂખ, તરસ, દરિદ્રતા માતાપિતાને વિયોગ, પરણેતર વન પછી અત્યન્ત હાડમારિઓ વગેરે દુ ખ ભોગવવાની લાયકાત મેળવે છે. જ્યારે ગૃહસ્થાશ્રમીઓના સંસર્ગથી દૂર રહીને આત્મસાધનામાં મસ્ત રહેનાર મુનિ તથા ગૃહસ્થાશ્રમમાં રહીને સમ્યકત્વ તથા દેશવિરતિને સ્વીકાર કરી, વ્રત, પચ્ચકખાણમાં શ્રદ્ધાળુ બનેલે ગૃહસ્થ નવાં પાપનાં દ્વાર બંધ કરીને જૂના પાપોને છોડતો જાય છે. તથા ખૂબ ખૂબ શાતા વેદનીય કર્મને બાધ ભવ-ભવાતરમાં સુખી બને છે.
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીની અમૃત્તદેશનાને સાભળીને ગૌતમસ્વામી તથા પર્વદાપૂર્ણ આનદને પામતી પુન મુન દેવાધિદેવને વંદન નમન કરતી પતિ પોતાના સ્થાને ગઈ
Page #87
--------------------------------------------------------------------------
________________
કમભાગ
પહેલા ઉદ્દેશામાં ચલનાદિ ધર્મવાલા કર્મનું નિરુપણ કરવામાં આવ્યું છે. આ બીજા ઉદ્દેશામાં “દુઃખનું વર્ણન કરવાનું છે. એમ ગ્રંથની આદિમાં અભિધેય ગાથાથી આપણે જાણીએ છીએ. “દુખ શી વસ્તુ છે? “દુઃખએ કર્મનું જ પરિણામ છે. સાંસારિક સુખ એ પણ ખરી રીતે તે દુઃખરૂપ જ છે. અત એવ “દુઃખ” શબ્દથી કર્મ નું ગ્રહણ કરીને આ ઉદ્દેશામાં ક ભેગવવા સંબંધી જ વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉદેશાના પ્રારંભમાં જ સ્વયંકન પતે કરેલાં) કમને વેદે છે? અને સ્વયંકૃત આયુષ્યને વેદે છે? આ બે પ્રશ્નોનું નિરાકરણ કર્યા પછી નરયિક, અસુર કુમારાદિ. પૃથ્વીકાયિક, બે ઈન્દ્રિયાદિ, મનુષ્ય, દેવ, લેશ્યાવાલા જી, લેશ્યા, સંસાર, સંસ્થાનકાળ, અંતક્રિયા, ઉપપાત, અસંજ્ઞિ. આયુષ્ય, આટલા વિષયે સંબંધી પ્રશ્નોત્તરે છે.
આમાં નૈયિકના આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, કિયા, ઉમર સંબધી પ્રશ્નોત્તરો છે અને લગભગ તેજ બાબતના. પ્રશ્નો આગળ અસુરકુમારાદિને માટે છે. તેમાં જ્યાં જ્યાં વિશેષતા છે, તે તે વિશેષતાઓ બતાવવામાં આવી છે.
આ બધા પ્રશ્નોત્તરે ઉપરથી જે બાબતે ખાસ ધ્યાન. ખે ચનારી છે તેમાંની સુષ્ય આ છે –
Page #88
--------------------------------------------------------------------------
________________
નરયિકના ભેદે
નરયિકે બે પ્રકારના બતાવવામાં આવ્યા છે મેટા શરીરવાળા અને ન્હાના શરીરવાળા, બીજી રીતે નૈરચિકેના બે ભેદ બતાવવામાં આવ્યા છે પૂ૫૫ન્નક (પહેલાં ઉત્પન્ન થયેલ) અને પશ્ચાદુપપત્રક (પછીથી ઉત્પન્ન થયેલી ત્રીજી રીતે પણ બે ભેદ બતાવવામાં આવ્યા છે સંણિભૂત અને અસંજ્ઞિભૂત. -વળી એક રીતે નૈરયિકના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદ છે, મિથ્યાદિષ્ટ અને સમ્યગૂમિથ્યાદષ્ટિ. એક રીતે નરયિકના ચાર ભેદ પણ બતાવવામાં આવ્યા છે સરખી ઉંમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા. સરખી ઉમરવાળાને આગળ-પાછળ ઉત્પન્ન થયેલ, વિષમ ઉમરવાળાને સાથે ઉત્પન્ન થયેલ, તેમ વિષમ ઉમરવાળાને વિષમપણે ઉત્પન્ન થયેલ.
જાદી જદી દૃષ્ટિથી પડેલા આ ભેદના કારણે જ આહાર, -કમ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા અને ઉમર આદિમાં ભેદની ચૂનાધિકતા હેય, એ સ્વાભાવિક છે.
પ્રકાચિકે બધા માયી અને મિદષ્ટિ બતાવવામાં આવ્યા છે પૃથ્વીઠાયિક જીવ માયા અનંતાનુબ ધી કષાયના ઉદયવાળા હોય છે, અને તેથી જ મિથ્યદષ્ટિવાળા અર્થાત મિથ્ય ત્વના ઉદયની વૃત્તિવાળા હોય છે
આમ બે ઇન્દ્રિયાદિએની અંદર પચેન્દ્રિયતિર્યંચ-નિવાળઓના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ, મિાદષ્ટિ અને સમ્યગુપિપાદષ્ટિ પછી સમ્યગદષ્ટિના બે ભેદ છે અસંયત અને સંયતા–સંયત.
Page #89
--------------------------------------------------------------------------
________________
ને ચિકેના ભેદ
[૨૯
1ણ લે, સાષ્ટિ, અને જે બતાવવા
આવી રીતે મનુષ્યના પણ ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યગૃમિથ્યાષ્ટિ. સમ્યગદષ્ટિના ત્રણ ભેદ, સંયત, સંયતાસંયત અને અસંયત સંયતના છે. ભેદ, સરાગ સંયત અને વીતરાગ સંયત. સરાગ સંયનના બે ભેદઃ પ્રમત સંયત અને અપ્રમતસંવત ૮ ૧ જેમના કષાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી ૨ જેમના કપાયો ઉપશાત કે ક્ષીણ થયા છે પણ રાજગૃહી નગરીમાં સ્થપાયેલ સમવસરણમાં વિરાજમાન થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બીજો ઉદેશે આ પ્રમાણે પ્રરૂપિત કર્યો – જીવ પિતાનાજ કરેલા કર્મોને વેદે છે (ભગવે છે.)આમાં એટલું વધારે સમજવું કે- સત્તામાં પડેલા બધાએ કર્મો વિદાતા નથી પણ જે ઉદિત છે તેજ વેદાય છે પણ અનુદિત (અનુદીર્ણ—ઉદયમાં નહી આવેલા) વેદાતા નથી. આયુષ્યકર્મ પણ ઉદયમાં આવેલું વેદાય છે પણ જે હજુ અનુદિત છે તે વેદાતુ નથી કૃષ્ણ મહારાજાએ પણ મિથ્યાત્વના જેરે પ્રથમની ત્રણ નરકનું આયુષ્ય નિકાચિત અને છેલ્લી ચાર નરકનુ આયુષ્ય અનિકાચિત બાધ્યું હતું પણ તે કર્મ ઉદયમાં આવે તે પહેલા જ સમ્યક્ત્વની શુભ ધારા વડે અધ્યવસાયની શુદ્ધતાને કારણે બાધેલુ અનિકાચિત આયુષ્યકર્મ તેડી નાખવા સમર્થ બન્યા અને નિકાચિત રૂપે બાંધેલ કર્મ ઉદયમાં આવવાથી તે ભોગવવા માટે ત્રીજી નરકે ગયા તેથી કહેવાય છે કે ઉદયમાં આવેલા કર્મો ભોગવાય છે નારકના છ જે મોટા શરીરવાલા છે તેઓને આહાર વધારે હોય છે શ્વાસ-નિશ્વાસ પણ વધારે હોય છે વ્યવહારમાં પણ પ્રાયઃ કરીને જોવાય છે કે સ્કૂલ શરીરવાળે માનવી વધારે ખાય છે. શ્વાસોચ્છવાસ પણ વધારે લે છે. જે પૂર્વોત્પન્નક નારક છે, તેઓના વણા કર્મો નિજરિત થઈને ગયેલા હોવાથી અલ્પ કર્મવાલા કહેવાય છે. અને પછીથી ઉત્પન્ન
Page #90
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ થયેલા નારકોને હજુ ઘણા કર્મો ભોગવવાના હેવાથી તેઓ મહાકર્મવાળા હોય છે - - આ પ્રમાણે પૂર્વોત્પન્નક નારક ત૬ભવીય કર્મોના ભારથી અતિશય મુક્ત થયેલા હોવાથી વિશુધવર્ણવાળા અને ભાવલે યાની - પણ વિશદતાવાળા હોય છે માટે કહેવાય છે કે-નાગ્ય જેના આહાર, વર્ણ, લેગ્યા તથા ધાસ–નિ શ્વાસ સરખા હોતા નથી.
જે સજ્ઞીભૂતનાક છે અર્થાત સમ્યગદર્શનની પ્રાપ્તિ જે નારકને થઈ છે અથવા સમ્યગદર્શનને સાથે લઈને જે નરકમાં ગયા છે, તેઓ નરકભૂમિમાં ક્ષેત્રજન્ય, પરસ્પદિત, અને પરમાધામી અસુરે દ્વારા કરાતી વેદનાઓને ભાગવતા પિતાના જ કરેલા અશુભ કર્મોને આ વિપાક છે, આ પ્રમાણે સ્મરતાં “અરે આ ભયંકર દુ ખ માથા ઉપર આવી પડયું છે. ગયા મનુષ્યભવમાં સંપૂર્ણ દુ બને ક્ષય કરાવનાર અરિહંત દેવનો ધર્મ શુદ્ધ મને આરાધ્યો નથી, આના પરિણામે લીધેલા વ્રતોમા ખલનાઓ થઈ અને અતિચારો વધતા ગયા માટે જ નરકગતિના મહેમાન બન્યા આ પ્રમાણે માનસિક વેદના સંજ્ઞભૂત નારને વધારે હોય છે જ્યારે અજ્ઞીભૂત નારકને માનસિક વેદના ઓછી હોય છે.
જે જે ક્રિયાઓમાં સાંપરાયિકતા (કપાયભાવ) હોય છે ત્યાં કર્મોનું આવાગમન પણ છે જ આ હિસાબે નારકી છોને કઈ અને કેટલી ક્રિયાઓ છે ? આનો જવાબમાં ભગવાને ફરમાવ્યું છે નારક છ ત્રણ પ્રકારના છે. સમ્યગદષ્ટિ, મિયાદષ્ટિ અને મિશ્રષ્ટિ આમા અમ્યગદષ્ટિ નારકને આર શિકી, પારિભ્રાહિની, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે જ્યારે પાછળના બને નારકોને મિયાદષ્ટિ પ્રત્યયા નામની ક્રિયા વવવાથી પાચે ક્રિયાઓ હોય છે.
તે ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે –
( ક્રિયા વાર પાછળના ભાયા કયા
Page #91
--------------------------------------------------------------------------
________________
રિયિકેના ભેદ
[૩૧ (૧) આરંભિકી– જે ક્રિયામાં પાંચે સ્થાવર, વિકલેનિય, અને પચેન્દ્રિય જીવોની ઘાત થાય તે ક્રિયા
(૨) પારિહિક – પરિગ્રહ વધારવાની લાલસાથી થતો માનસિક વાચિક અને કાયિક વ્યાપાર
(૩) માયા પ્રત્યયિક- ત્રણે યોગમાં વક્રતા, વચકતા કપટયુક્ત જે વ્યાપાર થાય તે.
(૪) અપ્રત્યાખાનિકી-પાપના દાગને બદ નહિ કરેલા હોવાથી જે પાપયુકત ક્રિયા થાય તે
(૫) મિથ્યાદર્શન પ્રત્યયા– જૈન-આગમોમા, જૈનત્વમાં, અરિહત દેવ, પચમહાવ્રતધારી ગુરુ, અને ધાર્મિક અનુકાનોરૂપ અહિસા મૂલક ધર્મમાં શંકાસ શય–અશ્રદ્ધા કરવાથી જે ક્રિયા લાગે તે મિયાદર્શન પ્રત્યયા ક્રિયા કહેવાય છે. આના પરિણામે જીવમાત્ર પોતાના આત્માની એલ ખાણમાં અને તેની શુદ્ધિમા બે ધ્યાન રહેવાથી એની (જીવાત્માની) બધીએ ક્રિયાઓ ચારે ગતિમાં રખડાવનારી જ હોય છે.
અસુરકુમાર ભવધારણીય શરીરની અપેહતાએ જધન્યથી અ ગુલના અસ ખેય ભાગે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણને -શરીવાળા હોય છે ત્યારે ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ જધન્યથી અંગુલના સખ્યભાગે અને ઉત્કૃષ્ટથી એક લાખ જનવાળા હોય છે. આમાં જે મોટા શરીરવાળા હોય છે તે મનોભક્ષણ લક્ષણ આહારની અપેક્ષાએ ઘણા પુદ્ગલેનો આહાર કરે છે. વારંવાર ખાય છે. નિરતર વાસ–નિ શ્વાસ લે છે. આ વાત ચતુર્થભક્ત (ઉપવાસ) પહેલા આહાર કરનારા અને સાત-સ્તક પહેલા શ્વાસ લેનારા અસુરકુમારની અપેક્ષાએ જાગવી શેષ નૈરયિકની સમાન છે. પણ કર્મ, વર્ણ અને લેયાઓ અસુરકુમાર ને નારકેથી વિપરીત છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
જેમકે પૂ જક અસુરકુમાર નારક છેને અનેક પ્રકારે યાતના આપે છે, પીડા આપે છે. ઈત્યાદિક કારણને લઈને ભયંકર કર્મોને બાંધનારા હોવાથી અશુભ કર્મો, અશુભ અને અશુભ લેયાઓ તેમની વધતી જ જાય છે.
સંજ્ઞીભૂત અસુરકુમારોને પૂર્વભવની ચારિત્રવિરાધના તથા દર્શન વિરાધના યાદ આવવાનાં કારણે માનસિક પીડા વધારે હોય છે
પૃથ્વીકાયિક જીવો આહાર-વર્ણ-કર્મ અને લેયાથી નારક જેવા જ હોય છે. માત્ર ના મેટા શરીરની અપેક્ષાએ આહારમાં તફાવત છે. આમ તે પૃથ્વીકાયિક જીવનું અંગુલના અસ પેય ભાગ પ્રમાણ શરીર હોય છે. છતાએ કેક છ બીજા પૃથ્વીકાયિક છે કરતાં સંખ્યાત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાતગુણવૃદ્ધિ અને અસંખ્યાત ગુણવૃદ્ધિવાલા હોવાથી શરીર ન્હાના મોટા હોય છે, માટે આહારમાં પણ તારતમ્ય હોઈ શકે છે.
“ઉન્માર્ગની દેશના કરનાર, સન્માર્ગનો નાશક, અત્યન્ત ગૂમ હદયવાળે, માયા–પ્રપચમા ર–મ અને ધૂર્ત તથા ત્રણ (માયા-મિથ્યાત્વ અને નિદાન) શલ્યવાળો જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મોટા શરીરવાળા, દેવકુ આદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા યુગલિયાએ ત્રણ દિવસ પછી કવલાહાર રૂપે આહાર લે છે અને અલ્પ શરીરવાળા સમૃØિમ મનુષ્યોને નિરતર આહાર હોય છે
ક્ષીણ અને ઉપશાત કપાયના માલિક હોવાથી વીતરાગ સયમી ક્રિયા વિનાના છે. અને અપ્રમત્ત સંયમીને કદાચ શાસનની રક્ષા માટે કંઈક કરવું પડે તે માટે માયાપ્રત્યયા ક્રિયા હોય છે. જ્યારે પ્રમત્ત સંયમીને આર ભી અને માયા પ્રત્યયા ક્રિયા હોય છે
Page #93
--------------------------------------------------------------------------
________________
શતક- ઉદ્દેશક-૩] લેરિયા સ્વરૂપ ' - ' . . . . . * *
. . - - - - - - આ પછી વેશ્યા પ્રકરણ આવે છે. “પ્રજ્ઞાપના સૂત્રમાંનું લેશ્યાપદ લેશ્યાના સંબંધમાં વધુ સારે પ્રકાશ પાડે છે.' અહીં તે માત્ર વેશ્યાની સંખ્યા માત્ર જ કહી છે. * * * *
લેશ્યા એ વસ્તુ શી છે? ટૂંકમાં કહીએ તે આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચુંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. આ વેશ્યા, એ મન, વચન, કાયાના વ્યાપારના–અર્થાત્ યેગના પરિણામ રૂપ જ છે, કારણ કે જ્યાં વેગન ર્નિર ાય છે,-મન-વચન-કાયાના ચેગાનો અભાવ હોય છે, ત્યાલેશ્યાએ હોતી નથી.
લેશ્યાઓ છ ગણાવી છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા. સંસાર-સંસ્થાન કાળ ,
માનનારા
ન આવે છે
ખરી ચીસ આ જીવન નિ
- આ પછી સ સ્થાનકાળ સંબંધી વર્ણન આવે છે. સંસારમાં કેટલાક લોકો એવું માનનારા હોય છે કે અનાદિ સંસારમાં આ જીવની સ્થિતિ એક જ પ્રકારની રહે છે. પરંતુ ખેરી રીતે તેમ નથી. સંસારથી ચાર ગતિ લેવાની છે. નારક, તિર્ય ચ, મનુષ્ય અને દેવ. આ ગતિમાનું જે સંસ્થાન–અવસ્થાન અર્થાત્ સ્થિર રહેવા રૂ૫ કિયા અને તેને જે સમય, તેનું નામ છે સંસ્થાનકાળ. આ સંસ્થાનકાળના શૂન્યકાળ, અશુન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ ભેદે છે. એમાં નારકને સંસાર અવસ્થાનકાળ ત્રણ પ્રકારનું છે. તિર્યને બે પ્રકાર છે..
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહે
તેમાં શૂન્યકાળ નથી, મનુષ્ય અને દેવેને ત્રણે પ્રકારનાં બતાવવામાં આવ્યા છે.
આવી રીતે અંતક્રિયા, ઉપપાત અને અસંતિઆયુષ્ય સંબંધી પ્રશ્નોત્તરે, પછી આ ઉદ્દેશો સમાપ્ત થાય છે.
કાંક્ષા મેહનીય
આ ઉદ્દેશકમાં અનેક વિષયે અતિ મહત્વના છે. કાંક્ષામેહનીય, અસ્તિત્વ–નાસ્તિત્વ, કાંક્ષામહ બંધાદિ, નરયિકાદિ અને શ્રમને કાંક્ષામહ, એ આ ઉદ્દેશકની ખાસ બાબતો છે.
કાંક્ષામેહનીય કર્મ જીવકૃત છે કે ? એ પ્રશ્નથી શરૂઆત થાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-કાંક્ષા મેહનીય એ પણ એક પ્રકારનું કર્મ છે, જે કરાય છે, તે કર્મ કહેવાય છેકાંક્ષા મેહનીય પણ જીવ કરે છે, અતએ તે પણ એક કર્મ છે. મેહનીય કર્મને તે સૌ કોઈ જાણે જ છે કે જે મેહ પમાડે છે. મુંઝવે છે, એ મેહનીય છે. આ મેહનીય કર્મના બે ભેદ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એક ચારિત્રમેહનીય અને બીજુ દર્શનમેહનીય. “કાંક્ષા એનું નામ છે કે–જુદા જુદા મો–દર્શનેની ઈચ્છા કરવી. એ તેનું પણ ગ્રહણ કરવું. આ “કાંક્ષા મેહનીય’ એ મિથ્યાત્વ મેહનીય છે. એક મત ઉપર શ્રદ્ધા ન રાખતા જુદા જુદા મતોનું અવલંબન લેવું, એનું નામ છે મિથ્યાત્વ. “શ્રદ્ધા” તે એકમાં જ હોઈ શકે. આ “કાંક્ષા–મેહનીય પણ કરાય જ છે. માટે જ તે કર્મ છે. એને કરવાની ક્રિયા જુદી જુદી રીતે થાય છે. એ અનુલક્ષીને વિવરણકારે એના ભેદો પણ બતાવ્યા છે –
Page #95
--------------------------------------------------------------------------
________________
-શતક ૧ હું ઉદ્દેશક ૩]
તેમાં——
૧ અવયવથી અવયવની ક્રિયા ૨ અવયવથી આખાની ક્રિયા ૩ આખાથી અવયવની ક્રિયા ૪ આખાથી આખાની ક્રિયા એમ ભેદ બતાવવામાં આવ્યા છે.
C
[પ્
'
૯. આ ચારે ભાંગાએ માંથી પ્રસ્તુત વિષયમાં ચતુર્થ ભાંગ જ માન્ય કરવાનો છે કેમકે-માહનીય કર્મની ઉદયાવસ્થા અથવા અજ્ઞાનવશ માહનીય કર્મીની ઉદીરણા કરનાર જીવાત્માના સંપૂર્ણ પ્રદેશા (આઠ રૂચક પ્રદેશ સિવાય) માહનીય કર્મના નશામાં પૂરેપૂરાં બેભાન બનીને આઠે કર્માની અનત વણાએ ઉપાર્જન કરે છે.
B
સારાંશ કે આત્માના બધાએ પ્રદેશાવડે આઠે પ્રકારનાં કર્મો બંધાયું છે આત્માના અમુક પ્રદેશા અમુક કતે બાંધે છે, જ્યારે ખીન્ન અમુક પ્રદેશ વડે ખીજા કર્યાં બધાય છે, આમ માનવાની ભૂલ કદાપિ કરવી નહિ. કારણકે જૈન શાસનમાં અમુક પ્રદેશ ક્રુતે માટે નિયત નથી પરન્તુ બધાએ કર્મો બધાએ પ્રદેશથી જ બંધાય છે
અમુક
:
આમ બધા
આત્માના એક પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીય પણ હોય, દર્શોનાવરણીય પણ હોય, યાવત્ અતરાયકર્મ પણ હાય છે પ્રદેશામા બધાએ કર્યા હોય છે. માટેજ કહેવાય છે કે આત્માનાં એક એક પ્રદેશ પર અનત અનંત કર્મોની વ^ણા ચોંટેલી છે. “જેને લઈને અન ત શક્તિના સ્વામી આ આત્મા પેાતાનું મૂળ સ્વરૂપ સમંજી શકતો નથી. તથા પેાતાની સત્તા માનવા માટે પણ મેધ્યાન છે. આવા પ્રકારના કાક્ષા માહનીય કંમના ઉદયકાળ વેદન
71
1
(
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૬].
અસ્તિત્વ-નાસ્તિત્વ
તે પછી અસ્તિત્વ-નાસ્તિત્વ સખથી પ્રશ્નોત્તરા છે.. અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણામે છે? એ પ્રશ્નનેા ઉઠાવ છે, ભગવાન્ ‘હા’માં ઉત્તર આપે છે. પછી તેમ શાથી થાય છે? જીવની ક્રિયાથી કે સ્વભાવથી ? ભગવાન અન્ને રીતે પરિણમવાનુ જણાવે છે.
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ,
આ પ્રસંગે આપણે ‘અસ્તિત્વ’ ‘નાસ્તિત્વ’ એ શું છે? એના સક્ષેપમાં વિચાર કરી લઇએ.
કહેવામાં આવ્યુ છે કે જે પદાર્થ જે રૂપે હાય, તે પદાન તે જ રૂપે રહેવાપણું એનું, નામ છે અસ્તિત્વ. અને અન્યરૂપે તે ‘નાસ્તિત્વ’ છે. દાખલા તરીકે—મનુષ્ય મનુષ્યરૂપે
કાળ થતાં જીવ માત્રને જિનેશ્વર ભગવ તાના વચન પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકા થાય છે ખીજા ખીજા નાનુ ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોના ફ્ળામાં પણ સશય રહે છે. આ જૈન શાસન છે ? અથવા આ ? આ પ્રમાણે જૈન શાસનની માન્યતા પ્રત્યે મતિ-બુદ્ધિમાં દુવિધા પ્રાપ્ત થાય છે, તેમ થતા મતિભ્રમ નામને દોષ પણ થાય છે.
' '
ઉપરના પાચેકારા કાંક્ષામેાહનીય કર્માંના કારણો છે. માટે ગુરુઓના સમાગમમાં આવીને શકા આદિ દૂષણા ટાળવા જોઈ એ તથા આપણી આત્મિક અને માનસિક વિચારણામાં “ટ્રે જિનેશ્વર દેવાએ ક્યુ છે તે જ સત્ય છે,” આવી શ્રદ્ધાને સ્થિર કરવી જોઈ એ. જેથી ‘આત્મદર્શનના લાભ થતાં જ અરિહત દેવની ઓળખાણ પણ સત્ય સ્વરૂપે થશે.
r
f
Page #97
--------------------------------------------------------------------------
________________
[૩૭
-શતક-૧ લું ઉદ્દેશક-૩] સર્વકાળે સત્ છે–વિદ્યમાન છે. આસ્તિત્વરૂપ છે; જ્યારે મનુષ્ય અશ્વરૂપે સર્વકાળે અસત્ છે. -
- વળી જે વસ્તુ અસત્ રૂપ હોય છે, તે કોઈ કાળે સત રૂપ થતી નથી. જેમકે શશશંગ. આવી જ રીતે જે સત્ રૂપ
છે તે અસત્ રૂપ ન થાય. જેમકે અપટ એ અપટપણામાં જ , રહે, પટમાં નહિં . * *
ક ૧૦ અને સારાંશ આ છે કે અમુક અપેક્ષાને લઈને વ્યમાં અસ્તિત્વ (વિદ્યમાનતા) અને નાસ્તિત્વ (અવિદ્યમાનતા)ના પર્યાયાની વિચારણે અનુભવ સિદ્ધ છે. અથવા તો કવ્ય માત્રનો સ્વભાવ જ આવે છે. જેથી તે પદાર્થોમાં અમુક પર્યાનું અસ્તિત્વ અને અમુક પાનુ નાસ્તિત્વ અપેક્ષાએ સ્વત સિદ્ધ છે. જ્ઞાતા પોતે પણ એક દ્રવ્યના અનત પર્યાયે એક સમયે જાણવા માગત નથી તેથી કઈ પણ પદાર્થના યથાર્થ જ્ઞાનમાં અપેક્ષાદષ્ટિ સાપેક્ષવાદ જ સહાયક બને છે.
- ઘડે ખરીદનાર માણસ દુકાનદાર પાસે જઈને, આ પ્રમાણે કહે છે—મારે અમદાવાદની માટીને લાલ રંગને માગસર મહિનામાં ઘડાયેલે ઘડે ખરીદવો છે. ત્યારે ખરીદનારના મસ્તિષ્કમાં અસંખ્યાતા ગામના કાળા, પીળા તથા ધોળા રંગના, પિક મહિનાથી લઈને કાર્તિક મહિના સુધીમાં ઘડાયેલા ઘડાઓ જે જુદા જુદા દ્રવ્યોના બનેલા હોય છે, છતાં પણ ખરીદનાર જ્ઞાતા પિતે જાણવા માગત નથી અને પોતાની ઈચ્છિત વસ્તુની જ માગણું કરે છે, ત્યારે આપણે માનવું પડે છે કે એક ઘડામાં દ્રવ્યને લઈને માટી દ્રવ્યની વિદ્યમાનતા છે અને સુવર્ણ, ચૌદી આદિ દ્રવ્યની અવિદ્યમાનતા છે. ક્ષેત્રથી અમદાવાદી ઘડે છે, ત્યારે પાટણ-ખંભાત આદિ ક્ષેત્રની વિદ્યમાનતા નથી. કાળથી માગસર મહિનાની બનાવટ છે, બીજા
Page #98
--------------------------------------------------------------------------
________________
--
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ.
૩૮
કાંક્ષા માહનીયના હેતુ
આ પછીના પ્રશ્નોત્તરીમાં કાંક્ષામેાહનીય કર્મ બાંધવાના હેતુઓનુ વર્ણન છે. તેના સાર એ છે કે—કાંક્ષામાહનીય ક પ્રમાદરૂપ હેતુથી અને ચાગરૂપ નિમિત્તથી ખધાય છે. તે પ્રમાદમન-વચન-કાયાના વ્યાપારથી-ચેાગથી ઉત્પન્ન થાય છે. તે ચેાગ વીથી ઉત્પન્ન થાય છે. વીય શરીરથી પેદા થાય છે. અને શરીર જીવથી ઉત્પન્ન થાય છે. અને જ્યારે
માસની બનાવટ નથી. અને ભાવથી લાલ ર્ગના છે, કારણકે ખીન રંગાના અભાવ પ્રત્યક્ષ જોવાય છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થ (દ્રવ્ય)માં સ્વ" દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને લઈને વિદ્યમાનતા છેજ અને પદ્રવ્યાદિને આશ્રયીને અવિદ્યમાનતા છે, એ પણ સત્ય હકીક્ત છે. સારાંશ કે એકજ દ્રવ્યમાં અમુક પર્યાયાને લઈને અસ્તિત્વ છે જ્યારે અમુક પર્યાયને લઇને નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે.
}
આજ પ્રમાણે આંગળી એ દ્રવ્ય છે. પણ જ્ઞાતાને અમુક કારણવશાત્ સીધી આંગળીથી મતલબ છે, માટે આંગળીરૂપી દ્રવ્યમાં સીધાપણું અને વાંકાપણું પયાંયાંની વિદ્યમાનતા હોવાથી કહેવાય છે કે “આ આંગલી સીધી છે,’ અથવા ‘આ આંગળી વાંકી છે.’
જે સમયે આગલી સીધી હાય છે ત્યારે ‘સરળતા’ પર્યાયનું અસ્તિત્વ અને ‘વક્રતા’ પર્યાયનું નાસ્તિત્વ પણ આપણને સાફ દેખાઈ આવે છે. એજ પ્રમાણે ત્યારે આંગળી વાંકી હોય છે. ત્યારે 'વક્રતા' પર્યાયનું અસ્તિત્વ અને ‘સરળતા’ પર્યાયનું નાસ્તિત્વ પણ હતુ સિદ્ધજ છે. છતાં પણ આ બન્ને પર્યાયામાં આંગલી દ્રવ્ય. તેા એક જ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક-૩]
* [૩૯
તેમ છે તે પછી ઉત્થાન, કર્મ, ખેલ, વીય ' અને પરાક્રમ (પુરુષાર્થ)ની જરૂર છે.
અહિં વિવર્ણકારે પ્રમાદ અને યેાગ ઉપર સુંદર વિવેચન કર્યું છે.
.
1,
કાંક્ષામહનીય કર્મ બાંધવાનું મુખ્ય કારણ પ્રમાદ છે. આ પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. ખરી રીતે તે પ્રમાદના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫, દ્વેષ, ૬ મતિભ્રંશ, .૭ ધર્મીમાં અનાદર, ૮ ચેાગા અને દુર્ધ્યાન. આમાં ઉપરના ત્રણને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના સમાવેશ થઈ જાય છે. આ પ્રમાદને ઉત્પાદક ચેાગ છે. મન–વચન-કાયાને
*
k
વ્યાપાર છે. આ ત્રણની ક્રિયા વિના મદ્યાદિ પ્રમાદ સંભવી શકે નહિં. આ ચેગની ઉત્પત્તિ વીર્યથી અતાવવામાં આવે છે. આવી શુ છે ? લેશ્યાવાળા જીવને મન-વચન-કાયરૂપ સાધનવાળા આત્મપ્રદેશના પરિસ્પđરૂપ જે વ્યાપાર તેનું નામ છે વીય, આ વીર્યનુ ઉત્પાદક શરીર છે. કારણ કે શરીર વિના વીય થઈ શકતુ નથી. અને શરીરના ઉત્પાદક જીવ છે. જો કે જીવની સાથે કમ પણ કારણ જરૂર છે. પરન્તુ એ કનું કારણ પણ જીવ હેાઈ મુખ્ય જીવ જ બતાવેલ છે. ૧ ૬ ૧૧ અર્થ અને કામની ઉપાર્જનાથી લઇને ધ તથા મેાક્ષ પુરુષાર્થીની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વી પાની અત્યન્ત અને અનિવાર્ય આવશ્યકતા જૈનશાસનને ભાગ્યથી જ બધું મળે છે, તથા મેાક્ષ પણ ભાગ્ય મળવાના આ માન્યતા જૈન ધર્મની નથી
અને પુરુમાન્ય છે વિના નથી
','
'
t
'
:
1
વ્યવહાર મામા એટલે કે અર્થ તથા કામની ઉપાર્જનામાં,
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તે. પછી ગેરયિકાદિ અને શ્રમણ કક્ષામહનીયકર્મને વેદે છે કે કેમ? એ સંબંધી પ્રશ્નો છે. જેમાં ભગવાન “હા” કારથી, જવાબ આપે છે.,, , , ,
અવધિમન:પર્યવજ્ઞાન ' આ પ્રશ્નોત્તરના વિવરણમાં અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન -ભગવટામાં અને તે ભગવટોથી થતા ક્ષણિક આનંદમાં પણ કેરા
ભાગ્યના ભસે કેઈ રહ્યો નથી રહેતો નથી અને રહેશે પણ ‘નહિ જીવમાત્ર અને વસ્તુઓને મેળવવા માટે બગાસાં ખાઈને - બેસી રહેતા નથી પણ કંઈને કંઈ પ્રયત્ન કરી જ લેવામા
આવે છે સંસારને વ્યવહાર ભાગ્યના ભરોસે, ઈશ્વરના વિશ્વાસે કે - મંત્ર, જંત્ર તથા જ્યોતિષના આધારે પણ નથી ચાલતો આત્મા પિતે જ જ્યારે તે તે વસ્તુઓને મેળવવા માટે કઈક ઉત્થાન કરે છે, તે માટેની અમુક શારીરિકાદિ ક્રિયાઓ કરે છે, થોડું બળ પણ વાપરે છે તથા પિતાની સ્કૂર્તિરૂપે પરાક્રમ પણ કરે છે અને છેવટે તે ચંદાર્થો મેળવવા માટે યોગ્ય પુરુષાર્થ પણ આદરે છે. ત્યારે જ * વૈસ્તુની સિદ્ધિ થાય છે. ભાગ્યવાદ (નિયતિવાદ)ને પ્રરૂપક ગોશાળે પણ પોતાના ભજન, સ્નાન, વિહાર, ઉપદેશ તથા બીજાઓને પિતાના મતમાં મેળવવા માટે ઉત્થાન, કર્મ (ક્રિયા) બળ (શારીરિક
બળ) વીર્ય (આત્માની સ્મૃતિ) તથા મન-વચન અને કાયાથી - પુરુષાર્થ કરતો જ હતો.. ? : : : ' ,
કે કોઈપણ વાદ-વિવાદ-ચર્ચા અથવા સિદ્ધાંતને અભિનિવેશ - જ્યાં સુધી માણસ માત્રનાં જીવનવ્યવહારમાં ઉતરવા લાયક ન બને ત્યાંસુધી કળિકલ્પિત સિદ્ધાંતોથી દેશને સમાજને તથા વ્યક્તિને આધ્યાત્મિક નુકશાન સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત થતું નથી.
-
,
-
-
Page #101
--------------------------------------------------------------------------
________________
કરશતક–૧ લું ઉદ્દેશક-૩]
- ૪૧ -જુદુ શા માટે? તેમજ દર્શન અને ચારિત્ર સંબંધીનું વિવરણ પણ ખાસ સમજવા લાયક છે. તેને સાર એ છે કે અવધિજ્ઞાનથી જે કે મને દ્રવ્યો પણ ઉપલબ્ધ થઈ શકે છે, છતાં મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના ભેદોમાં ગણું શકાતું નથી. કારણ કે એ બન્ને (અવધિ અને મન:પર્યવ)જ્ઞાનને સ્વભાવ -જુદે જુદે છે. એટલે કે–મન:પર્યાયજ્ઞાન માત્ર મનોદ્રવ્યને જ -ગ્રહણ કરે છે. અને આ જ્ઞાનમાં પ્રથમ દર્શન (સામાન્ય જ્ઞાન) હેતું નથી. જ્યારે અવધિજ્ઞાનમાં કેટલુંક મનઃ સિવાયના દ્રવ્યનું ગ્રાહક છે. કેટલુંક મનને અને બીજાં દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. વળી અવધિજ્ઞાનમાં સૌથી પહેલાં દર્શન હોય છે. પણ કઈ એવું અવધિજ્ઞાન નથી કે જે કેવળ મદ્રને જ ગ્રહણ કરતું હોય.
દર્શન
દર્શન” સંબંધી વિવેચનમા “દર્શન’ના જુદા જુદા અર્થો કરવામાં આવ્યા છે.
એક “દર્શનનો અર્થ છે “સામાન્ય જ્ઞાન”, એના ચક્ષુદર્શન અચક્ષુદર્શન એમ બે ભેદ બતાવ્યા છે. એમાં કારણરૂપ ઈન્દ્રિયેને “પ્રાકારિ અને ‘અપ્રાપ્યકારિ રૂપે -શ્વર્ણવી છે.
. . * * * - બીજે “દર્શનને અર્થ “સમ્યક્ત્વ કરેલ છે. આના બે ભેદ લાપશમિક અને “પશમિક બતાવીને તે ઉપર શંકા સમાધાન છે. : -
Page #102
--------------------------------------------------------------------------
________________
૪૪]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ વીર્યતાથી ઉપસ્થાન કરે. ઉપસ્થાન એટલે પરલોક પ્રતિ ગમન. અહિ વીર્યતાના ત્રણ ભેદ બતાવવામાં આવ્યા છે. તેના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ આમિક અધ્યવસાને લઈને બધાતા કર્મો આઠ પ્રકારશ્ના હોય છે. તેના સ્વભાવે આ પ્રમાણે –
(1) નાનાવરણીય કર્મ–પદાર્થમાત્રમાં વિશેપ અને સામાન્યધર્મ
સમવાયને લઈને ભાડતી રૂપે નહિં પણ સ્થાયીરૂપે રહેવાવાલા સ્વત. સિદ્ધ ધર્મો છે. જેમકે આ ઘડો મોમાને છે, આ માટીને છે, આ અમદાવાદનો છે, આ લાલ રંગને ઘડે છે. આ વ્યક્તિ વિદ્વાન છે, આ અતિશય નાની છે. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થનું જાતિ, ગુણ, નામ વગેરેને લઈને જે નાન થાય છે, તે વિશેષ જ્ઞાન કહેવાય છે. ૫ ડિતેના–મહાપડિતાના મત-મતાન્તરરૂમ વિષચક્રને જવા દઈએ, તે એ અનત વિચિત્રતાથી ભરેલે આ સસાર સૌને માટે પ્રત્યક્ષ છે. જેમાં કેટલાક જીવો ઘણાજ અલ્પ
જ્ઞાનવાળા, કેટલાક અસ્પષ્ટ જ્ઞાનવાળા, કેટલાક મિથ્યાજ્ઞાનવાળા, - બુદ્ધિભ્રમવાળ, પૂર્વગ્રાપ્તિ જ્ઞાનવાળા અને કેટલાક યથાર્થજ્ઞાનેવાળા હોય છે જેમને આપણે સૌ પ્રત્યક્ષરૂપે અનુભવીએ છીએ
* આકાશમાં રહેલા ઓછા-વધતા વાદળાને લઈને સૂર્યને || * . પ્રકાશ જેમ મન્દ-મદતર અને મન્દતમ બને છે. તેમ આત્માનાં : સહજ સિદ્ધ જ્ઞાનગુણને ઢાંકનાર જ્ઞાનાવરણીયકર્મ છે. આંખ
ઉપર પાટે બાઘેલે માણસ જેમ કઈપણ જોઈ શકતા નથી,
તેમ આ કર્મને લઈને જ આત્માને વિશેષ જ્ઞાન થવામાં - અવધ ઉભો થાય છે ૨) દર્શનાવરણીયકર્મ—છે
Page #103
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક–૪]
[૪૫,
માલવીયતા, ૫'ડિતવીય તા અને ખાલપાંતિવીયતા. આ ત્રણ પૈકી ખાલવીયતાથી ઉપસ્થાન થાય, એમ સમજવું.
જેમકેઆ વડા છે, આ માણસ છે, આ પશુ છે, આ બધા છવા છે. આમ નામ, ઠામ, ગતિ વગેરેથી રહિત સામાન્ય જ્ઞાનને જૈન શાસનમાં ‘દર્શન’કહેવાય છે. આવા દર્શનને આવરણ કરનારૂં શકનારૂક દર્શનાવરણીય કહેવાય છે. (૩) વેદનીય ક—સુખ-દુઃખ—સ ોગ અને વિયોગ આદિ દ્વન્દ્વોને લઇને માનસિક પરિણામે મા સાતા (સુખ) અસાતા (દુઃખ–પીડા) અનુભવાય તે વેદનીય ક છે યદ્યપિ ઉદયમાં આવતા બધાએ કર્માંનુ વેદન તા થાય જ છે તે! પણ કાદવમાં જેમ દેડકા, ... મચ્છર, માખી અને કમળ પણ ઉત્પન્ન થાય છે, છતાં પણ "पके નાતે વૃત્તિ પૅન ” આ ઉક્તિને અનુસારે પકજ શબ્દથી ‘કમળ' જ લેવાય છે, તેવી રીતે રૂઢ અર્થાંમાં વેદનીય શબ્દ હોવાથી સુખ-દુ ખરૂપે ભાગવાય છે તે વેદનીય શબ્દના અર્થ અહિં ઈષ્ટ છે.
“
(૪) મેાહનીય ક—જે કારણથી સત્—અસત્, સત—અસત્યના વિવેક વિનાના આ આત્મા થાય છે અર્થાત્ કોઇપણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમા સત્ય—અસત્યને જે કારણથી નિર્ણય ન થાય તે મેાહનીય કર્મ કહેવાય છે
(૫) આયુષ્ય કર્યું—પૂર્વભવમા પેાતાના કરેલા કને લઈને પ્રાપ્ત કરેલી નરકતમાંથી બહાર આવવા માટેની ઈચ્છા રાખનાર છવાને બહાર આવવા માટે કે તે આયુષ્ય કર્મ કહેવાય છે જેમકે જેલમા રહેલા માણસ જેલરની આજ્ઞા વિના જેલમાથી. મુક્ત થઈ શકતા નથી તેમ ખેડી જેવા આ કર્મીને લઈને નરક ગતિને આત્મા તથા મનુષ્યાદિ ગતિમા ભયકર યાતનાઓને
Page #104
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
ચારિત્ર
આવી જ રીતે ચારિત્રના બે ભેદો : “સામાયિક અને “છેદો પસ્થાપનીયર ઉપર શંકા સમાધાન છે. ચારિત્રના આમ બે ભેદે બતાવવાનું કારણ સાધુઓનું ઋજુ જડત્વ અને વક જડત્વ કહેવામાં આવ્યું છે. જે પહેલું એક જ પ્રકારનું ચારિત્ર બતાવવામાં આવે તે એમ બનવાનો સંભવ છે કે : કેઈએ ચારિત્ર લીધું અને કંઈક જરા દોષ લાગી ગયે, જરા ભૂલ થઈ ગઈ, એટલે એ એમ સમજે કે મારું ચારિત્ર નષ્ટ થઈ ગયું અને તેમ સમજીને તે ગભરાઈ જાય, આકુળવ્યાકુળ થઈ જાય, પણ બીજી વાર ચારિત્ર લેવાનું હોય તે તે ગભરાય નહિ. અને પોતાની શેડી ભૂલથી એમ ન સમજે કે હું ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયો તેથી જે પહેલા અને અંતિમ તીર્થકરના સાધુઓ અનુક્રમે બાજુ જડ અને વર્ક જડ હોવાથી તેમના માટે પહેલાં સામાયિક અને પછી વ્રતને આપ કહ્યો છે. કારણ કે જે સામાયિક કંઈક અશુદ્ધ થયું હેય, તે પણ વ્રતનો બાધ આવતો નથી. મતલબ કે સામાયિક સંબંધી થેડી ભૂલ થાય તે પણ વ્રત રહે છે
સમાચારી
આવી જ રીતે ભિન્ન ભિન્ન સમાચારીઓ–પદ્ધતિઓ. જોઈને કેટલાકે ભડકી જાય છે. તેના માટે પણ આ જ પ્રકરણમાં વિવરણકારે ખુલાસો કર્યો છે કે–ભલે સમાચારી ભિન્ન હોય, પરંતુ તે વિરુદ્ધ ન કહેવાય. કારણું કે તેનું 'આચરણ કરનારા–તેના પ્રવર્તક “ગીતાર્થ” અને “અશઠ હેય.
Page #105
--------------------------------------------------------------------------
________________
શતક-૧લું ઉદ્દેશક-૪]
[૪૩ છે. અર્થાત્ એવી સમાચાર, કે જેના પ્રવર્તક ગીતાર્થ હોયઅશઠ હેય, અને જે સમાચારી અસાવદ્ય-નિષ્પાપ હોય, તેમજ જેને કોઈએ નિષેધ કર્યો ન હોય, અને જે બહુમત હોય, એવી સમાચાર–પદ્ધતિઓ કંઈ સાધ્ય નથી હોતી પણું સાધન છે, અને સાધના માટે વિરોધ કરે એ તે. અજ્ઞાનતા જ કહેવાય. ૨ કર્મ પ્રકૃતિ
આ ઉદ્દેશકમાં મુખ્ય વિષય કર્મ પ્રકૃતિ સંબંધી છે. અર્થાત્ કર્મ પ્રકૃતિ કેટલી ? મેહનીયકર્મ જ્યારે ઉદયમાં. - આવેલું હોય, ત્યારે જીવ પરલેક ગમન કરે કે કેમ ? કરે તે
શાથી જ આવી જ રીતે પુદગલની ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળની વિદ્યમાનતા સંબંધી, તેમ જ છદ્મસ્થ મનુષ્ય સિદ્ધ બુદ્ધ થાય કે કેમ? એ સંબંધી વર્ણન છે. તેને સાર આ છેઃ
કર્મ પ્રકૃતિએ આઠ છે–જેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે;૩ મેહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ ક ૧૨. આ પ્રશ્નોત્તરમાં નિર્ચન્ય શબ્દની સાથે શ્રમણ શબ્દ હોવાના કારણે શ્રમણને અર્થ જૈન સાધુ જ લેવાને છે
ત્યાગ અને વૈરાગ્યથી દીક્ષિત થયેલ સાધુ પણ ગુરુકુળ-વાસ અને સ્વાધ્યાય–બળ પ્રત્યે જે બેદરકાર રહેશે તે તેમને પણ. શંકાઓ ઉત્પન્ન થશે અને ક્રમશ વધશે. અને વધતી શકાશે. સાધકને પુનઃ મિથ્યાત્વ મોહનીય પ્રત્યે ઘસડી જશે
ક ૧૩. કર્મો કેટલા પ્રકારનાં છે ? તે શાથી બધાય ? ક્યા કારણે કર્મો બંધાય તેની કેટલી પ્રકૃતિઓ વેદાય? વગેરે પ્રશ્નો છે
Page #106
--------------------------------------------------------------------------
________________
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આવી જ રીતે અપકમણ સંબંધી વિચાર છે. અપકમણ એને કહેવામાં આવે છે કે–ઉત્તમગુણસ્થાનકથી હીનતર ગુણ
ભગવતે જીવાત્મા બહાર આવી શકતો નથી. અથવા એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઉદયમાં આવનારું કર્મ આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મરાજાની બેડીમાં સપડાયેલે
જીવ એક ભવને સમાપ્ત કરીને જ ભવાન્તરમાં જાય છે. (૬) નામકર્મ—ગુભ કે અશુભ યોગથી બાંધેલા કર્મો સગતિ
દુર્ગતિ, સારી જાતિ–ખરાબ જાતિ, સારું કે કદરૂપ શરીર, સારુ કે નબળુ સઘયણ આદિ શુભાશુભ પર્યાયને જે પ્રાપ્ત કરાવે તે
નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ– આ માણસ હલકા કુલને છે, આ ઊંચા કુલને છે,
આ આર્ય છે, આ અનાર્ય છે, આવા પ્રકારના શબ્દો વડે શરીરધારી આત્મા જે સબોધાય છે– બેલાવાય છે તે આ
ગોત્રને આભારી છે (૮) અતરાયકર્મ– દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્ય (પરાક્રમ)
લબ્ધિઓને ઉપયોગ કરવાની ઈચ્છા રાખનારા જીવને જે કર્મોને લઈને અન્તરા નડે વચ્ચે વિદને આવે તે આ અંતરાયકર્મને આભારી છે
આ પ્રમાણે આઠે કર્મોના નિયત થયેલા સ્વભાવને લઈને -અનત શક્તિઓને સ્વામી આ જીવાત્મા પિતાના મૂળ ખજાનાને અન તશક્તિને મેળવી શકતા નથી.
હવે પ્રશ્ન આ છે કે– ઉપર પ્રમાણે આઠે કર્મોને અનુક્રમ ક્યા કારણે રાખે છે ?
જવાબમાં જાણવાનું કે- “ગુણ અને ગુણ” કથંચિત એક જ
Page #107
--------------------------------------------------------------------------
________________
'
શતક–૧ હું ઉદ્દેશક-૪]
સ્થાનકમાં જવુ. મેહનીયક જ્યારે ઉદયમાં આવેલુ હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. અને તે ખાલવીયતાથી અને હાય છે. આ ન્યાયે ગુણી એવા આત્માનાં જ્ઞાન દર્શન ગુણા હેાવાથી આત્માં અને નાન અપેક્ષાએ એક જ છે
'
[૪૭
યંત્ર યંત્ર જ્ઞાન (નૈતન્ય) તંત્ર, તંત્ર કવિ:। યંત્ર चैतन्य नास्ति स जीवो न भवति परन्तु अंजीवोऽस्ति यथा घटपटादि पौद्गलिकपदार्था ।"
આ કથનને અનુસારે જીવ જ્યારે ચેતના લક્ષણથી લક્ષિત છે ત્યારે જીવને જ્ઞાનદર્શનના અભાવ હાય છે. આમ મનાય જ કેવી રીતે ? આ બન્નેમા પણ જ્ઞાન પ્રધાન છે, જેના પ્રભાવથી સ પૂર્ણ શાસ્ત્રોના વિષયની વિચાર પર પરાની પ્રવૃત્તિ સુલભ અને છે.
અનાદિકાળથી પરિભ્રમણ કરતા જીવાત્માને જે ઉચ્ચ-ખાનદાન આજાતિ, આ સસ્કૃતિ, ૫ ચેન્દ્રિયપટુતા અને ધાર્મિક–સંસ્કારા વગેરેની લબ્ધિ પ્રાપ્ત થાય છે, તે સમ્યગ્નાનને આભારી છે.
સ પૂર્ણ કર્મોથી મુક્ત થયેલા કેવલી ભગવતને પણ સર્વ પ્રથમ નાનાપયોગ જ હોય છે, અને ખીજી ક્ષણે દર્શનાયાગ હાય છે. માટે જે કર્માંના કારણે આ નાનક્તિ આવૃત્ત થાય છે તે જ્ઞાનાવરણીય કતે સૌથી પ્રથમ મૂક્યુ છે. જ્ઞાનાપયેાગથી ચુત થયેલે જીવ દાપયેાગમાં સ્થિર થાય છે. આ શક્તિ જેનાથી ઢકાય તે દનાવરણીય કેમ ખીજા નખરે જ હોઈ શકે આ બન્ને માતા ઉદયકાળ જ્યારે વતા હાય છે ત્યારે તારતમ્યભાવે જીવાત્માને સુખદુ ખરૂપ વેદનાનો અનુભવ થાય છે જેમકે-જ્ઞાનાવરણીયક તા પ્રબળ ઉદય વતા હોય છે ત્યારે અરેરે, હું કંઈ પણ જાણત નથી, મને કઇ પણુ આવતુ નથી આમ આ જીવાત્માં ખીજા
'
Page #108
--------------------------------------------------------------------------
________________
૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ -
કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય છે. પંડિત વીર્યતાથી . નથી થતું વળી આ પ્રકરણમાં એ પણ કહેવામાં આવ્યું છે જ્ઞાની પુરુષોને જોઈને દુઃખને જ અનુભવ કરતો હોય છે. જ્યારે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉદય હોય છે, ત્યારે જીવને સુખશાંતિનો અનુભવ થાય છે.
- તથા દશાનાવરણીય કર્મના પ્રબળ ઉદયે જાત્યન્ધતા, બધિરતા, તથા આંખ, કાન, નાક, અને સ્પર્શેન્દ્રિયની કમજોરીને જ્યારે આ જીવ અનુભવ કરે છે ત્યારે પણ બહુ જ દુ:ખને અનુભવી થાય છે, અને તેનાથી વિપરીત પાચે ઈન્દ્રિયની પટુતાને લઈને ' આ જીવને સુખની પ્રાપ્તિ પણ સ્પષ્ટ દેખાય છે. માટે જ આ બન્ને કર્મોની પછી આ વેદનીયકર્મ મૂકવામાં આવ્યું છે. -
ઈન્દ્રિયોને ગમતાં અને નહિ ગમતાં પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સંસારી જીવને રાગ-દ્વેષાદિ થયાં વિના રહેતાં નથી, અને જ્યાં રાગ-દ્વેષ હોય છે, ત્યા મોહનીયકર્મની સત્તા અવશ્યમેવ હોય જ છે. તે કારણે આ કર્મને ચોથા સ્થાને મૂકવામાં આવ્યું છે.
શરાબપાન જેવા આ કર્મને લઈને અત્યન્ત મૂઢ બનેલા જેને આરંભ–સમાર ભ તથા પરિગ્રહ વધારવામાં જ અને તેના ભગવટામાં જ સંપૂર્ણ રસ હોય છે. તેથી તેમને નરકાદિ ગતિઓનું આયુષ્ય કર્મ બંધાવવું અનિવાર્ય છે. માટે જ આયુષ્ય કર્મને પાંચમા સ્થાને મૂકયુ છે અને ત્યાર પછી ગતિ આદિ નામકર્મ પણ આયુષ્ય કર્મને આધીન હોવાથી નામ કર્મને છત્તે સ્થાને મૂકવામાં આવ્યું છે નામ કર્મના ઉદયમાં જ ઊંચ—નીચ ગોત્રથી બલાતે છવ ગોત્ર કર્મને વેદત હોવાથી સાતમે સ્થાને આનું સ્થાન યક્તિ યુક્ત છે. અને ત્યાર પછી આ કરાય કર્મને મૂકવાને આશય
Page #109
--------------------------------------------------------------------------
________________
શતક-૧ ઉદ્દેશક-૪]
[૪૯ કે-કરેલા પાપકર્મને વેદ્યા વિના–અનુભવ્યા વિના નારક, એ છે કે–ઉચ્ચકૂલમાં જન્મેલા છવને દાનાદિ લબ્ધિઓ સુલભ હોય છે, જ્યારે નીચ ખાનદાનમાં તે લબ્ધિઓને પ્રાય કરીને અભાવ હોય છે. તે કારણે આ કર્મને છેલ્લું મૂક્યું છે.
આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે? આના જવાબમાં ભગવાને કરમાવ્યું કે–જ્યારે નાનાવરણીય કર્મને ઉદયકાળ વર્તતો હોય છે, ત્યારે દર્શનાવરણીય કર્મને અનુભાવ પણ નિયામાં હેય છે, અને આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે.
અને તત્ત્વ તરીકે માનવું અને તેને અતત્ત્વ તરીકે માનવું મિથ્યાત્વ જ છે. માટે શાસ્ત્રીય વચન છે કે મોહનીય કર્મના ઉદય કાળમાં તથા ઉદીરણા કાળમાં ઉત્તર કમેં એટલે કે નવા કર્મો બ ધાતા જ હોય છે. જેમ બીજ તત્વ નાશ પામેલું ન હોય તે અકુરાદિની ઉત્પત્તિ દેખાય છે તેવી રીતે મિથ્યાત્વની હાજરીમાં જીવાત્માને અવિરતિ કપાય, પ્રમાદ અને ગ વક્રતા હોવાથી કર્મોનાં અકુર પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે “જીવના જેવા અધ્યવસાયે હોય છે તેવા જ પુદગલો કર્મરૂપે પરિણમે છે. અને પુદ્ગલેને જે ઉદય હોય છે, જીવાત્માઓની પરિણતિ પણ તેવી જ હોય છે.”
કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બધાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે હે ગૌતમ ! રાગ અને દ્વેષ આ બે કારણેથી કર્મ બંધાય છે પ્રીત્યાત્મક રાગ અને અપ્રીત્યાત્મક દેવ યદ્યપિ કેધ, માન, માયા, લોભથી જૂદા નથી. માટે આ ચાર કપામાં રાગ-દ્વેષને સમાવેશ થઈ જાય છે, તથાપિ નયવાદને લઈને આ સમાવેશ કેવા વિચિત્ર પ્રકારે થાય છે, તે જરા
Page #110
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
૧૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવનો મોક્ષ થતો નથી. અહિં જોઈ લઈએ.
સગ્રહનયની માન્યતા આવા પ્રકારે છે કે – કેઈને પણ ગમતો નહિં હોવાના કારણે કોઈ અપ્રીત્યાત્મક છે અને પારકાના ગુણ સહન નહિં થવાના કારણે માન કપાય પણ અપ્રીત્યાત્મક હોય છે. માટે આ બન્ને કોલ અને માન દેવરૂપે જ છે. જ્યારે આત્માને ગમતું હોવાથી લેભ કપાય અને પારકાને ઠગવાર આત્માને અભિલાપિત હોવાથી માયા કપાય. આ પ્રમાણે લેબ અને માયાનો સમાવેશ રાગમાં થાય છે.
આજ વાતને વ્યવહારનય આમ કહે છે કે–પરઉપઘાતને માટે માયા કષાયનો પ્રયોગ થાય છે, અને તે જ વૃત્તિના અભાવમાં બનતો નથી માટે “માયાનો દેશમાં અતર્ભાવ થાય છે. ક્રોધ અને માનતો અપ્રત્યાત્મક હોવાથી દેવ જ છે. જ્યારે લેભ કરાય ન્યાય–નીતિના સ્વીકાર પૂર્વક અર્થ પ્રત્યેની મૂચ્છ પપઘાત વિનાની હોવાથી “રાગ”માં સમાવિષ્ટ થશે આ પ્રમાણે આ નયના મતે કોધ, માન, માયા દેપરૂપે છે અને લેભ રાગરૂપે છે. - જ્યારે ઋજુત્રનય આમ કહે છે કેકધ' કપાય અપ્રિયાત્મક હોવાથી પોપઘાતી છે, માટે તેનો દેશમાં સમાવેશ ચશે, પણ શેષ જે માન, માયા અને લેભ છે તેમના બે બે ભેદ પડે છે જેમકે–પિતાના ગુણોનું બહુમાન સૌને ગમતું હોવાથી અહંકારના ઉપયોગ સમયે માન કપાય પ્રીત્યાત્મક હોવાથી રાગરૂપે બને છે, પણ માત્સર્ય વગેરેના કારણે પારકાના ગુણે પ્રત્યે દ્વેષનો ઉપયોગ હોવાથી માન કષાય અપ્રીત્યાત્મક બને છે.
પારકાના દ્રવ્યનું ગ્રહણ કરવાની ચિંતા સમયે માયા પણ પ્રીત્યોત્મક હોય છે. અને પારકાને ઠગવા સમયે આત્માના પરિણામે
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૧
શતક–૧ ઉદ્દેશક-૪] કર્મના બે ભેદ બતાવવામાં આવ્યા છે. પ્રદેશ કર્મ અનુભાગકર્મ - પપઘાતકારક હોવાથી અપ્રીત્યાત્મક બનવાનાં કારણે માયા દેવરૂપે પણ બનશે
ક્ષત્રિય આદિ વીર જાતિને લઈને લોભ કષાયનો વિચાર કરવામાં આવે તો તે આવી રીતે પ્રીત્યાત્મક પણ બનશે ક્ષત્રિયેની માન્યતા છે કે “વીર માથા વસુંધરન’ આ વસુંધરાપૃથ્વી વીરેને માટે છે અને તે બીજા દેશનું અપહરણ અમારા માટે ન્યાય છે' આ ઉક્તિને માન્ય રાખીને સ્વાર્થ સાધિકા પ્રવૃત્તિ કરવી તેમને ગમે છે, માટે પ્રીત્યાત્મક હોવાથી લાભ “રાગમાં સમાવિષ્ટ થશે અને શત્રુઓના દેશને સ્વીકાર કરવા માટે અભિયોગ થાય ત્યારે લેભ અપ્રીત્યાત્મક થવાથી દેશના આકારને ધારણ કરશે કેમકે તે અભિગ–લડાઈ પરેપઘાત હોય છે. આ પ્રમાણે આ ત્રણે કયા રાગ અને દ્વેષ રૂપે બની શકશે
- જ્યારે પાછળના શબ્દને આમ કહે છે - ધ અને લેભાન સમાવેશ માન અને માયામાંજ થઈ જાય છે, તે આ પ્રમાણે માન અને માયા કપાયમાં પારકાને હાનિ કરનારા આત્માના જે અધ્યવસાયે હોય છે, તે અપ્રીત્યાત્મક હોવાથી ક્રોધ છે અને સ્વગુણેના ઉત્કર્ષરૂપ પદ્રવ્ય પ્રત્યેની મૂરછ આત્માને ગમતી હોવાથી લભ છે લેક પ્રસિદ્ધ લેભ પણ પારકાને ઉપઘાત કરનાર હોય ત્યારે અને મૂર્ધાત્મકરૂપે હોય ત્યારે આમાં પરેપઘાત લોભ કેધ કહેવાય છે અને ધ પ જ છે. જ્યારે મૂચ્છરૂપ લેભને, સમાવેશ રાગમાં થશે આ પ્રમાણે રાગ અને દેશને લઈને જ્ઞાનાવરણીયાદિ કર્મો સતત બધાય છે.
યદ્યપિ કર્મોનું બંધન રાગ-દ્વેપ નથી કરતાં, પરંતુ આત્મા જ્યારે રાગ-દ્વેપને લઈને પિતાનું ભાન ભૂલી જાય છે, ત્યારે આત્મા
Page #112
--------------------------------------------------------------------------
________________
પર
ભગવત્તીત્ર સારસ’ગ્રહ
એમાં પ્રદેશકમ અવશ્ય વેદવુ પડે છે, અને અનુભાગકમા
પાતેજ કર્મના કર્તા બને છે.
જીવાત્માના પ્રતિપ્રદેશે ચારે ધાતી કમાંની જેરજ ચાંટેલી છે, તે ક્ષીણધાતી વળીને છેાડીને બધાય જીવાને તે કર્મો વેદવા જ પડે છે, જ્યારે આયુષ્ય ક, નામ ક, ગોત્ર કર્યું અને વેદનીય ક સંસારના ચરમ સમય સુધી કેવળીભગવાને પણ વેદવા પડે છે.
f
રાગ-દ્રેશ વશ જીવાત્માએ બાંધેલા અર્થાત્ કર્મ રૂપે પરિણમેલા આત્માના પ્રદેશો સાથે એકાકાર થયેલા, વધારે ગાઢતર એકાકાર થયેલા, અખાધાકાળને છેડીને ઉત્તર સમયે વેદનને યોગ્ય નિષિક્ત થયેલા, આગળ આગળ પ્રદેશ હાનિ અને રસવૃદ્ધિ દ્વારા સ્થાપિત ચએલા, સમાન જાતીય પ્રકૃતિમાં સક્રમણ થયેલા, કઈંક વિપાક, અવસ્થાને પામેલા, વિશેષ વિપાક સન્મુખી થયેલા, ફળ દેવા માટે તૈયાર થયેલા, સામગ્રીવશ ઉદયમાં આવેલા (જેમ કેરી પહેલા કઈક પાકે છે પછી સામગ્રી વશ વિશેષ પકાવવામાં આવે છે અને પાકી ગયા પછી ખાનારને તૃપ્તિ અને આનંદ આપે છે.) આ પ્રમાણે ક્ર બંધનથી બંધાયેલા જીવા પણ મિથ્યાત્વ આદિને લઇને ફરી ક્રી કર્માંને ઉપાર્જન કરે છે
T
યદ્યપિ જ્વાત્મા પ્રતિસમય જ્ઞાન દર્શનના ઉપયોગવાળા હાવા છતાં પણ જ્યારે સામગ્રીવશાત્ રાગ તથા દેવની લેશ્યાવૃદ્ધિ પામે છે ત્યારે કર્મોનુ બંધન થાય છે.
જે સમયે ' કર્યાં બ ધાય છે, તે જ સમયે- અધાતા કવણાના પુદ્દગલાને ગ્રહણ કરતા આ જીવ અનાભોગિક વીર્ય (આત્મિકપરિણામેા) વડે જ્ઞાનાવરણીય આદિ કર્માંતે જૂદા જૂદા સ્થાપન કરે છે, જે પ્રમાણે આપણે આહાર કરતા હાઇએ છીએ ત્યારે જ, માધેલા આહારમાંથી જ અમૂક પુદ્ગલા લેાહી માટે, માંસ માટે,
-
Page #113
--------------------------------------------------------------------------
________________
શતક-૧ ઉદ્દેશક-૪]
[પર કેટલુંક વેદાય છે અને કેટલુંક નથી હોતું. હાડકા માટે, મજજા માટે અને શુક્ર ધાતુ માટે નિર્ણત થઈ જાય છે ખાધેલા બધાએ આહારનું લેહી બનતું નથી યાવત શુક્ર બનતું નથી. પરંતુ લોહીને એગ્ય પગલોનું લેહી બને છે અને આકીને ખાધેલે આહાર જે રસરૂપે બનેલું છે, તે વિષા, મૂત્ર, પરસે, નખ, બાલ તથા નાક, કાન અને આંખના મેલ દ્વારા બહાર નીકળી જાય છે
તે જ પ્રમાણે બધાયેલા કર્મોનું ફળ આપવા માટે સ્વભાવ પણ ત્યારે જ (કર્મ બાંધતા સમયેજ) નિશ્ચિત થઈ જાય છે.
ત્યારપછી આત્માના વિશે પ્રકારે એટલે સમ્યજ્ઞાન પ્રત્યે દેશ–પ્રદેપ, જ્ઞાન અને જ્ઞાનીની નિ દા–તિરસ્કર, ગુરૂને અપલપ, જ્ઞાનના ઉપકરણોની આશાતના વગેરે કારણોથી બાધેલા કર્મોનું ઉત્તરોત્તર પરિણામ વધતું જ જાય છે. ;
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ અધ્યવસાયેથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલાં, - પારકાથી ઉદયમાં લાવેલા, અને સ્વપર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે.
કેટલાક કર્મો અમુક ગતિને આશ્રીને વિશેષ પ્રકારે ઉદયમાં આવે છે. જેમકે નરકગતિને આંશ્રીને અસાતવેદનીયર કર્મ ઉદયમાં આવે છે કેમકે તે અને અસાતકર્મ (અસાતા વેદનીય) જેટલે તીવ્ર હોય છે, તેટલે તિર્ય ને હોતે નથી ઉત્કૃષ્ટ સ્થિતિથી આધેલા કર્મોમાં રસ પણ તીવ્ર હોય છે. જેમ અમુક ભવને આશ્રીને મિથ્યાત્વની તીવ્રતા હોય છે.
- મનુષ્ય અને તિર્યં ચ અવતારમાં નિદ્રા નામનું દર્શનાવરણીય'કર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. યદ્યપિ દેન' તથા નારકને
Page #114
--------------------------------------------------------------------------
________________
૫૪
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઉપર જે બાલવીર્યતાદિ ભેદ બતાવવામાં આવ્યા છે, • પણ દર્શનાવરણયકર્મ સત્તામાં તે હોય જ છે. પણ સુખમાં મસ્ત
બનેલા દેને તથા દુખમા નિમગ્ન બનેલા નારકેને નિદ્રાનો ઉદય મનુષ્ય તથા તિર્ય ની અપેક્ષાએ ડે હોય છે.
હવે પરને લઈને કર્મો આ પ્રમાણે ઉદયમાં આવે છે, જેમકે –કોઈ માણસ આપણા ઉપર પત્થર કે લાકડું ફેંકે અથવા તલવાર કે લાકડી લઈને આપણા ઉપર હુમલો કરે ત્યારે આપણને અસાતા અને ક્રોધને ઉદય થઈ આવે છે. તે
હવે કેટલાક કર્મો પુદ્ગલેના પરિણામથી ઉદયમાં આવે છે. જેમ ભજન કરવાના સમયે ખાધેલું અન્ન નહીં પચવાના કારણે અજીર્ણ થઈ જવાથી તાવ, ઉધરસ, વમન તથા ઝાડા આદિ થવારૂપ અસાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે.
કયા કર્મને કેવા પ્રકારે રદય હોય છે ? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જ્ઞાનાવરણીય, કર્મને દશ પ્રકારે રદય હોય છે. એટલે કે આ કર્મને ઉદયકાળ વર્તતે હોય છે ત્યારે દશ પ્રકારે ફળ ભેગવવા પડે છે તે આ પ્રમાણે - :
- , ૧ શ્રોત્રાવરણ શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય * * ૨ ચક્ષુરાવરણ ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય * * ૩ ઘાણાવરણ ધ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય
૪ રસનાવરણ રસનેન્દ્રિય જ્ઞાનાવરણીય ૫ સ્પર્શાવરણ સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય
અહીં શ્રોત્રાવરણ, ચક્ષુરાવરણ, ઘાણાવરણ, રસનાવરણ અને સ્પર્શાવરણ આ પાંચે દ્રવ્યેન્દ્રિય જાણવી અને બાકીની શ્રોન્દ્રિય
Page #115
--------------------------------------------------------------------------
________________
શતક-૧ ઉદ્દેશક–૪]
[૫૫
તેમાં વિવરણકારે વીર્યના અથ પ્રાણી કર્યાં છે. અર્થાત્~~~ જ્ઞાનાવરણીય, ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય, ઘ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય, રમનેન્દ્રિય જ્ઞાનાવરણીય અને સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય આ પાંચે ભાવેન્દ્રિય જાણવી.
કેમકે એકેન્દ્રિય જીવોને જીભ, નાક ચક્ષુ અને કાન આ ચારે વ્યેન્દ્રિયેા નહી હોવાથી જેમ દ્રવ્યેન્દ્રિય કર્માનું આવરણ કર્મ ઉદયમા છે, તેમ લબ્ધિ અને ઉપયેગ રૂપ ભાવેન્દ્રિયાનુ પણ આવરણ પ્રાય. કરીને હેાય છે. ચર્ચાપ બકુલ આદિ વૃક્ષામા ભાવેન્દ્રિયાના અસ્પષ્ટરૂપે પણ અનુભવ જણાય છે તેા પણ દ્રવ્યેન્દ્રિયાત અભાવ હોવાથી તે વનસ્પતિ ૫ ચેન્દ્રિય તરીકે સખાધાતી નથી આ પ્રમાણે એ ઇન્દ્રિય જીવાને ઘ્રાણ, ચક્ષુ અને કાનને અભાવ હાવાથી તદ્વિષયક જ્ઞાનનુ પણ આવરણ સ્પષ્ટ છે
તેન્દ્રિય વેને ચક્ષુ અને ફોન તથા ચતુરિન્દ્રિય જીવાને .કાનનો અભાવ હાવાથી તવિષયક જ્ઞાનનું પણ આવરણ છે.
વ્યેન્દ્રિયા પ્રાપ્ત થયે છતે પણ તે તે ઈન્દ્રિયોનો તેવા પ્રકારે રાગ પ્રાપ્ત થતાં પણ ઇન્દ્રિયાવરણીય કર્માંનો પ્રાયઃ કરીને તારતમ્ય જોગે આવરણ આવી જાય છે જેમકે કુષ્ટ આદિ ચામડીના વ્યાધિના કારણે સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાય ઉદયમા આવે છે. આ પ્રમાણે બધી ઇન્દ્રિયામા જાણી લેવુ
પંચેન્દ્રિય હાવા છતા પણ જાય ધ અથવા અમુક ઉમ્ર થયે “તે આવેલ અધત્વ કે અધિરત્વ પણ તે તે ઇન્દ્રિયાના આવરણને મુચવે છે.
આ પ્રમાણે જેમ આપણે જ્ઞાનાવરણીય કર્મનો રસાદય જાણી રાયા છીએ તેમ ખીજા કર્માનો રસાય પ્રજ્ઞાપના સૂત્રના ૨૩મા પથી જાણી લેલું.
Page #116
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રાણીપણું એટલે વીર્યતા. હવે “બાલને અર્થ એ કરવામાં આવ્યું છે કે- “જે જીવને સમ્યગુઅર્થને બોધ ન હોય, અને સબોધ કારક વિરતિ ન હોય, તે જીવ “બાલ કહેવાય છે. “બાલ” અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ. જે જીવ સર્વપાપને ત્યાગી હોય, તે પંડિત'. એટલે સર્વ વિરતિ હેય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે વિરતિ ન હોવાથી બાળ માટે તે બાલપંડિત. અર્થાત્ દેશવિરતિવાળે કહેવાય છે. , ' હવે ઉપર જે પ્રદેશકર્મ અને અનુભાગ કર્મ કહેવામાં આવ્યું છે, તેને અર્થ આ છે – પ્રદેશ અને અનુભાગને અર્થ
પ્રદેશ એટલે કર્મનાં પુદ્ગલે. જીવના પ્રદેશમાં જે કર્મ પુદ્ગલ ઓતપ્રેત છે, તે પ્રદેશ-કર્મ કહેવાય છે. અને તેજ કર્મપ્રદેશોને અનુભવાતે રસ અને તદુરૂપ જે કર્મ તેનું નામ અનુભાગ કર્મ છે. આ બેમાં પ્રદેશકમનું વેદવું નિશ્ચિત છે. કહેવામાં આવ્યું છે કે આ કર્મપ્રદેશને વિપાક નથી અનુભવાતે, છતાં કર્મ પ્રદેશને નાશ તે નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ છે, અને નથી પણ વેદોતું. .
આગળ પુદ્ગલના સંબંધમાં કહેતાં પુદ્ગલ ભૂતકાળમાં હતાં, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. અહિં પુગલને અર્થ પરમાણુ કરવામાં આવ્યો છે. ૧૪
ક ૧૪ ભગવાને ફરમાવ્યું કે- ગૌતમ! પુદ્ગલ પરમાણુઓ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે “સ હોય છે, તે ક્ષેત્ર અને કાળને
Page #117
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક–૪]
પુદ્દગલ છદ્મસ્થ
હવે છદ્મસ્થાદિના સંબધમાં વાત એમ છે કે છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સંવરથી, કેવળ બ્રહ્મચર્ય થી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વ દુઃખાના નાશ કરનાર થયે નથી, થતા નથી. કારણ કે સિદ્ધ, યુદ્ધ, મુક્ત તેા તે જ થઈ શકે છે કે—જે, અતકર છે, અતિમ શરીરવાળા છે, તેએ ઉત્પન્ન જ્ઞાન–દનધર, અરિહંત, જિન કેવલી થયા પછી જ સિદ્ધ થાય છે. અને તેજ પુર્ણ કહેવાય છે. લઈને તિભાવ રૂપે અર્થાત્ રૂપાન્તર અવસ્થાને પામી શકે છે પરન્તુ સર્વથા નાશે અવસ્થાને પામતુ નથી
[૫૭
.
4
>
'સત્ ' સર્વથા નાશ પામતુ નથી
જે પ્રલયકાળે સસારને સથા નાશ માને છે. તેમને હિતશિક્ષા આપતા દેવાધિદેવ ભગવાને કહ્યું કે પરમાણુએ ભૂતકાળમાં હતાં, અત્યારે છે અને ભવિષ્યકાળે પણ રહેશે. બેશક, સામગ્રીવશથી તેઓનુ રૂપાન્તર થયા કરે છે જેમ માટીના પીંડમાથી કુંભારના પ્રયત્ન વિશેષથી માટલું બને છે અને પાછુ ફૂટે ત્યારે ઠીકરા રૂપ થઇને પાછુ સમય જતા માટી દ્રવ્ય રૂપે પરિણમે છે. કેમકે માટી દ્રવ્ય ‘ સત્ ' છે, ગમે તેવા પ્રલયકાળમા પણ રૂપાન્તરને પામતુ તે
F
>
પ્રજ્વલિત દીપક પદાર્થના સહવાસથી તામસ પુદ્ગલા ( અ ધકારના પુદ્ગલે ) પણ પ્રકાશિત થઈને સૌને પ્રકાશ આપે છે. અને પાછા પ્રકાશિત થયેલા પુદ્ગલાનુ અમુક પ્રયત્નથી દીપક ઓલવાઈ જતા આ ધકાર રૂપે પરિણમન થઈ જાય છે. જે તામસ પુદ્ગલા છે તે તૈજસ પણ બને છે અને જે તૈજસ પુદ્ગલા અત્યારે દેખાય છે, તે તામસ રૂપે પણ પરિણમે છે.
'
Page #118
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
૫૮]
અવિધજ્ઞાનના ભેદે
'
,
એક વાત અહિં ધ્યાનમાં રાખવાની છે કે અહિં કે છાસ્થ ના અર્થ અવધિજ્ઞાન’ વિનાના જીવ સમજવાના છે. ‘ માત્ર કેવળજ્ઞાન વિનાના હાય તે છદ્મસ્થ.” એમ સમજવાનું નથી. આ અવધિજ્ઞાન દેવાને અને નૈરિયકાને જન્મથી જ હાય છે. અને મનુષ્ય તથા તિય ચૈાને તેનું પ્રતિષ્ઠ ધક કર્મ નાશ પામે અને ઠંડું પડે ત્યારે થાય છે. આ અવિધજ્ઞાનના છ ભેદ બતાવવામાં આવ્યા છેઃ અનાનુગામિક, અનુગામિક, એક જ જાતના પરમાણુ જ્યારે રૂપાન્તરને પામે છે, ત્યારે જાણે નવા જ ઉદ્ભવેલા ન હોય તેમ આપણને ભાસે છે અને તિરાભાવને પામતાં જાણે નાશ થઇ ગયા છે એમ આપણને લાગે છે.
જૈન દર્શન દીપકના પ્રકાશની જેમ અંધકારને પણ પુદ્ગલદ્રવ્ય રૂપે માને છે, ગર્દભ શૃગની જેમ તે અંધકાર પ્રકાશના અભાવ રૂપે નથી. પણ અ ધકારમાં શ્યામ-શીતન્ત્યાદિ ગુણા હોવાથી—દ્રવ્ય રૂપે છે. માટૅ સસા, વ્યા, પુદ્ગલા, પરમાણુઓ શાશ્વત જ છે.. કોઈ કાળે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા સર્વથા નાશ પામવાના નથી.
વે
<
આ પ્રમાણે ‘ સત્ ’ કપિ · અસત્ ' થતું નથી, તેમ ‘અસત્ ’ પણ સત્ ’રૂપે નથી થતું. આ સનાતન સત્ય છે.
C
ગધેડાને શીંગડાને અભાવ છે, તેમ ઈ કાળે પણ તેને શીંગાની વિદ્યમાનતા કોઇએ જોઇ પણ નથી અને અનુભવી પણ નથીં. તેવી જ રીતે જીવા તથા પુદ્ગલા વિનાનેા સંસાર પણ નથી.. અને સંસાર પણ જીવ અને પુદ્ગલથી ખાલી નથી.
-
Page #119
--------------------------------------------------------------------------
________________
૫૯
શતક-૧ તું ઉદ્દેશક-૫] હીયમાનક, વર્ધમાન, અનવસ્થિત અને અવસ્થિત
૧૫
નરકાવાસે * આ ઉદ્દેશકમાં પૃથ્વીઓ, તે પૃથ્વીઓમાં નિરયાવાસ, અસુરકુમારે આવાસે, પૃથ્વીકાયિકના આવાસો, પૃથ્વી. વગેરે જીવાવાસમાં દશ સ્થાન, અવગાહના, સંસ્થા, શરીર–સંઘર્ષણ, લેશ્યા, જ્ઞાન વગેરે અસુરકુમારાવાસમાંના સ્થિતિ સ્થાને, પૃથ્વી કાયિકેનાં સ્થિતિસ્થાને, બે ઇન્દ્રિયાદિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના સ્થાનેવડે ભાંગા વગેરેનું વર્ણન છે.
સાર એ છે કે– પૃથ્વીઓ સાત છે, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમ પ્રભા. “રત્નપ્રભા” શાથી કહેવાય છે? રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ છે, રત્નકાંડ, જલકાંડ, અને પંક્રાંડ એમાં રત્નકાંડમાં નરકાવાસવાળા સ્થાનને છોડી બીજા સ્થાનમાં ઈન્દ્રનીલાદિ રત્નો છે. તે રત્નની પ્રભા જ્યાં જ્યાં પડે છે, તેનું નામ છે રત્નપ્રભા. બાકીની પૃથ્વીઓમાં પણ નામ પ્રમાણે એમજ સમજવું.
૧૫. આને સાર એટલે જ છે કે સયમ, સવર, બ્રહ્મચર્ય અને અષ્ટ પ્રવચન માતાની આચરણ કેવળજ્ઞાન મેળવવા માટે કારણભૂત બની શકે છે પણ મોક્ષગતિ આપી શકતા નથી કેમકેઅનંત સંસાર રૂપી કારાવાસમાંથી તો કેવળજ્ઞાન થયા પછી જ મેક્ષ મેળવવા માટે જીવ ભાગ્યશાળી બનશે; અને તેને માટે ચરમાવર્તની છેલ્લી ભૂમિકામાં જીવાત્માને પ્રવેશ કરવાની આવશ્યક્ત છે મહાવીરસ્વામી ભગવાન પણ તપશ્ચર્યા, સાધના અને ધ્યાનરૂપી. ભઠ્ઠીમાં કર્મોને ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પામ્યા છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૬૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ આ સાતે પૃથ્વીઓમાં ગરકાવાસે છે. તેની સંખ્યા -જુદી જુદી છે, તે આ પ્રમાણે –
રત્નપ્રભામાં ૩૦ લાખ, વાલુકાપ્રભામાં ૧૫ લાખ, ધૂમપ્રભામાં ૩ લાખ, શર્કરા પ્રભામાં ૨૫ લાખ, પંકpભામાં ૧૦ લાખ, તમઃ- પ્રભામાં ૯૯૫ હજાર અને તમસ્તમઃ -પ્રભામાં ૫ , આવી રીતે અસુરકુમારના આવાસ
અસુકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪ લાખ, સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારોના ૯૬ લાખ અને દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, વિધુત્કુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર આ છએ યુગલકના ૭૬ લાખ આવાસ છે. પૃથ્વીકાયિકાદિનાં આવાસ
- પૃથ્વીકાચિકેના અસંમેય લાખ આવાસે કહ્યાં છે અને એજ -પ્રમાણે તિષિકનાં પણ અસંમેય લાખ વિમાનાવાસો છે. ' સૌધર્માદિ કપિમાં અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ 1 લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હજાર વિમાનાવાસ છે. સહસ્ત્રાર દેવલોકમાં ૬ હજાર, આનત-પ્રાકૃતમાં ૪ સે, આરણ–અશ્રુત્તમાં ૩ સે. ૧૧૧ વિમાનાવાસ- અધસ્તનમાં, -૧૦૭ વચલામાં અને ૧૦ ઉપરનામાં છે. અનુત્તર વિમાને -પાંચ જ છે. દશ સ્થાને
પૃથ્વી વગેરે જીવાવાસમાં દશ પ્રકારનાં સ્થાને કહેવામાં
Page #121
--------------------------------------------------------------------------
________________
''
શતક-૧ લું ઉદ્દેશક-પી
[૬૧
આવ્યા છે. સ્થિતિ, અવગાહના, શરીર, સંહનન, સંસ્થાન, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, એગ અને ઉપગ.
આ દશ પ્રકારનાં સ્થિતિ સ્થાને પૃથ્વી આદિ આવાસોમાં કેટકેટલાં છે, એ બતાવ્યું છે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે.
એક એક નિરયાવાસમાં રહેનારા નૈરયિકેની ઉમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષની છે.
એ નિરયાવાસમાં રહેનારા નરયિકે કોપયુક્ત, માનપયુક્ત, માપયુક્ત, અને લેભપયુક્ત છે કે કેમ ? આના ઉત્તરમાં બહુ વિસ્તારથી ભાંગ બતાવવામાં આવ્યા છે, તે. ત્યાંથી જોઈ લેવા.
આ પછી અવગાહના સ્થાન બતાવવામાં આવેલ છે. અર્થાત્ એ રયિકનાં અવગાહના સ્થાનો અસંખ્યય છે. ઓછામાં ઓછી અંગુલના અસંખ્યય ભાગ જેટલી અવગાહના તે એક પ્રદેશાધિક, બે પ્રદેશાધિક–એમ યાવત્ અસંખેયપ્રદેશાધિક જાણવી.
નરયિકેને ત્રણ શરીરે બતાવવામાં આવ્યા છે વૈકિય, તૈજસ અને કાર્પણ. , નિરયિકને શરીર-સંઘયણ નથી હોતું. તેમનાં શરીરમાં હાડકાં, નસ અને સ્નાયુ નથી હોતા. અને શરીર–સંઘાતનપણે જે પુદ્ગલે પરિણમે છે, તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અને અમનેણ હેાય છે. " નૈરયિકનાં શરીરના સંસ્થાનનાં સંબંધમાં કહેવાયું છે. કે-નરયિકોનાં શરીરો બે પ્રકારનાં છે. ભવધારણીય અને ઉત્તર, વૈક્રિય. ભવ ધારણુય એટલે જીવે ત્યાં સુધી રહેનારું શરીર
Page #122
--------------------------------------------------------------------------
________________
J
૬]
ભગવતીસૂત્ર સારંસંગ્રહ
ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર અને હુડક સંસ્થાનવાળાં કહ્યાં છે.
દુ
F ૧૬. નરકભૂમિઓ એક બીજાની નીચે નીચે એમ સાત જ છે. જે સ્થળે આપણે બેઠા છીએ ત્યાથી એક લાખ એંશી હજાર યેાજન જાડાવાળી પહેલી નરકમ છે. ઉપર અને નીચેથી એક એક હજાર ચેાજન છેાડીને બાકીના ૧૭૮૦૦૦ ચેોજનવાલી નરભૂમિમાં એક મહેલના માળાની જેમ ૧૩ પડેલ (પ્રસ્તર~માળા) છે અને તેમાં ૩૦ લાખ નરકાવાસે છે . એટલે કે પહેલી નરકભૂમિમાં ઉત્પન્ન થનારા નારકી જીવેને પ્રાય કરીને ૩૦ લાખ સ્થાન (આવાસા) છે. સાતે ભૂમિમાં પ્રાય રીતે ૮૪ લાખ આવાસે છે.
ધન્યથી પહેલા નારકવાની જે દશહજાર વર્ષની આયુષ્યમર્યાદા છે, તે ૧૩ પ્રસ્તરમાંથી પહેલા પ્રસ્તરને અનુલક્ષીને છે તેમની એછામા ઓછી ૧૦ હજાર વર્ષની ઉમ્ર હોય છે. તેમાં કોઇની ૧૦ હજાર વર્ષ ઉપર એક–એ–ત્રણ યાવત્ અસ ખ્ય સમય -સુધીની વધારે પણ ઉમ્ર હોય છે. તે બધા ખાસ કરીને ક્રોધેાપયુક્ત જ હાય છે, એટલે કે નારક જીવાને ક્રોધસત્તા વધારે હોય છે- પાપકી હોવાથી નારકવા અનિષ્ટ, અકાત, અપ્રિય, અશુભ અને અમનેાજ્ઞ પુદ્ગલાના શરીર સંધાતવાલાજ હોય છે. એટલે કે તે ઇવેના શરીર ઈષ્ટ નથી હોતાં, મનોહર નથી હોતા, પ્રિય નથી હાતાં, કુભ હૈાતાં નથી અને મનોંન હોતા નથી
→
ht
સમ્યગ્દર્શનને સાથે લઇને જે વા નરકમાં ગયા છે. તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, અને સની અથવા અસ ની અવસ્થામાથી મિથ્યાત્વને લઈને જે નારક બન્યા છે, તેમને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન હોય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક–૫] વેશ્યાદિ
, રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં છ લેશ્યાઓ પૈકી કઈ કઈ લેશ્યા છે? તેના ઉત્તરમાં કહ્યું છે કે–પહેલી અને બીજીમાં કોપિત લેશ્યા. ત્રીજીમાં કાપત અને નીલ ગ્લેશ્યા. ચેથીમાં નીલ લેશ્યા, પાંચમીમા નીલ અને કૃષ્ણ લેશ્યા. છઠ્ઠીમાં કૃષ્ણ લેયા અને સાતમીમાં પરમ કૃષ્ણ લેશ્યા છે.
આ રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં રહેનારા નરયિકે સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગમિથ્યાષ્ટિ–એમ ત્રણે પ્રકારના છે. વળી તે જ જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રકારના છે. જેઓ જ્ઞાની છે, એમને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેઓને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. નરયિક જીવો મનેયેગી, વચનગી અને કાયયેગી– એમ ત્રણે પ્રકારના છે. વળી તે જીવ સાકારોપયુક્ત અને અનાકારે પયુક્ત પણ છે.
અસુરકુમારાદિના સંહનન, સસ્થાન અને લેગ્યામાં નારકે કરતાં ભેદ હોય છે. તેઓનાં શરીર સંઘયણ વિનાનાં હોય છે. પરંતુ તેમનાં શરીરસંઘાતપણે તે જ પુગ લે પરિણમે છે. જે ઈષ્ટ અને સુંદર હોય છે. . તેમનું જે ભવધારણીય કાયમનું શરીર છે, તે સમરસ સંસ્થાને સ્થિત છે. અને જે શરીર ઉત્તર વૈકિય રૂ૫ છે, તે કેઈ એક સંસ્થાને રહેલું હોય છે. તેમને વેશ્યાઓ ચાર હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અને તેને વેશ્યા.
પૃથ્વીકાયિકાને ત્રણ શરીર કહ્યાં છે –ઔદારિક સૈજ અને કાર્ય
Page #124
--------------------------------------------------------------------------
________________
૬૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
પૃથ્વીકાયિકોનાં શરીરસંઘાતરૂપે સારા અને ખરાબ બન્ને પ્રકારનાં પગલે પરિણમે છે. વળી તેઓ હડ સંસ્થાનવાળા છે, એ વિશેષતા છે. તેમને વેશ્યાઓ પણ ચાર છે. તેઓ નક્કી મિથ્યાદષ્ટિ છે. તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય છે. તેઓ કેવળ કાયયોગી છે. આવી જ રીતે અપ્રકાયિક જીનું પણ જાણવાનું છે.
વાયુકાદિકનાં ચાર શરીર કહ્યાં છે –ઔદારિક, વૈકિય, તૈજસ અને કામણ.
વનસ્પતિકાયિકે પૃથ્વીકાયિકની માફક જાણવા. વિકલેન્દ્રિય (બે ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ઐરિન્દ્રિય)ની સ્થિતિ પૃથ્વીકાયિકાદિના જેવી જાણવી. વિશેષ એ કે તેમનામાં તેજલેશ્યા હિતી નથી. તેઓ સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિવાળા હોય છે. તેઓ જ્ઞાની અને અજ્ઞાની પણ છે.
જેઓ જ્ઞાની છે, એમને બે જ્ઞાન હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, જે અજ્ઞાની છે તેમને બે અજ્ઞાન હોય છે ? મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. તેઓ વચન ગી અને કાય ચોગી હોય છે, પરંતુ મને યેગી નથી.
પંચેન્દ્રિય તિર્યાની સ્થિતિ નારક સૂત્ર (જી)ની માફક સમજવી. વિશેષતા એ છે કે—એમને ચાર શરીર હોય છે? ઔદારિક, વૈકિય, તેજસ અને કાર્પણ તેમને છીએ સંઘયણે હેાય છે. અને સંસ્થાને તથા લેશ્યાઓ પણ છીએ વાય છે.
મનુષ્યની સ્થિતિમાં– મનુષ્યને પાંચ શરીર હોય છે દારિક, વૈયિ,
Page #125
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-પ]
[૬૫
આહારક, તૈજસ્ અને કાર્માંણુ મનુષ્યાને છ એ સ`ઘયણુ, છ એ સંસ્થાન અને છ’એ લેશ્યાએ હાય છે.
મનુષ્યાને જ્ઞાન પાંચ હેાય છે • આભિનિષેાધક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન.
૭
મૈં ૧૭, પાચ શરીરમાંથી છેલ્લા એ શરીરા સૂક્ષ્મ હાય છે અને વાત્માની સાથે અનાર્દિકાળથી સબધવાળા છે, લેાઢાના ગાળામાં જેમ અગ્નિ પ્રતિ અણુ પ્રવેશ કરે છે. તેમ પ્રતિ સમયે કરાતાં કમેમાં પણ આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચાટેલા છે. તે અન તાન ત કર્માંનો સમૂહ જ કાણુ શરીર કહેવાય છે જે અત્યન્ત સૂક્ષ્મ અને અદૃશ્ય છે છતા પણ તેમા અનત શક્તિ રહેલી હોવાથી જીવાત્માને એક ભવમાંથી ખીજા ભવમા રખડાવે છે. જે સમયે પહેલાના ભવ છોડીને આ જીવ ખીજો ભવ લેવાને માટે માની કુક્ષિમાં આવે છે. તે જ સમયે શુક્ર અને રજનો ‘આહારપર્યાસિ’દ્વારા આહાર રૂપે ગ્રહણ કરે છે અને એજ શક્તિ વડે ગ્રહણ કરાયેલા આહારને તૈજસ શીર દ્વારા પચાવે છે માટે આ બન્ને શરીરે સૂક્ષ્મ અનાદિકાલીન છે
જ્યારે ઔદારિક શરીર જેમાં હાડ, માસ, ચરબી, મૂળ, મૂત્ર તથા પરસેવા વગેરે હોવાના કારણે ભાગ્ય છે કેમકે કરેલા કર્મા તે ભોગવવાં માટે શરીર ધારણ કરવુ પડે છે. આ શરીર ઉદારતત્ત્વાથી સભર છે. તેથી કોઇક સમયે ઘટે છે, વધે છે તદુરસ્ત તથા રોગિષ્ટ બને છે. કર્માંતે ખાધતા પણ આવડે છે અને તેનાં મૂળીયા સથા બાળીને ખાખ કરતાં પણ આવડે છે માટે મેક્ષ મેળવવા માટે આ ઔદારિક શરીર જ આપણા માટે ઉપકારક છે.
વૈક્રિય શરીર કે જેમા હાડ, માસ નથી હોતા તે પુણ્યકર્મી દેવતાઓને પુણ્યકમ્ ભાગવવા માટે અને પાપક નારકોને પાપ
Page #126
--------------------------------------------------------------------------
________________
ભગવતીસૂત્ર સારસંગ્રહ
વાણ ચિંતશદિ સંબંધી–– ભવનવાસીઓનું અને વ્યંતરનું સમયાનપણું છે, પણ તિષ્ઠાદિનું તેમ નથી. તિષ્ઠાદિના ૧૦ ભેદ છે,
તિષ્કને એક જ તેલેશ્યા હોય છે. તેમને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
વૈમાનિકને તેલેશ્યાદિ ત્રણ લેશ્યાઓ હોય છે, અને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. સૂર્યનું દેખાવું
આ ઉદેશકમાં સૂર્યના દેખાવાની, સૂર્યના પ્રકાશક્ષેત્રની અને આથમવાની લંબાઈ કાન્ત–અલકાન્તની સ્પર્શના, જી દ્વારા કરાતી ક્રિયાઓને વિચાર, લેક અને અલંકાદિમાં પહેલું કેણ ને પછી કેણ? લેક સ્થિતિના પ્રકારે અને સૂક્ષ્મ અપકાયને વિચાર.
ભેગવવા માટે હોય છે. વૈક્રિયશરીરધારી દેવતાઓ પાસે ઘણી મોટી શક્તિઓ હોય છે. પણ તે એયે શક્તિ મોક્ષ અપાવવા માટે સમર્થ નથી.
આહારક શરીર જે ઔદારિક અને ક્રિયની અપેક્ષાએ સૂમ હોય છે, તે ઉપયોગવત, અપ્રમત્ત એવા સંયમધારી ચતુર્દશ પૂર્વ ધારીને જ હોય છે. તેઓ સશય નિવારણાર્થે આ શરીર ધારણ કરે છે.
સઘયણ એટલે હાડકાઓની રચના અને સંસ્થાન એટલે શરીરની સુંદરતા. કેવળજ્ઞાન મેળવવા માટે પ્રાય કરીને વજઋષભનારાચ સંઘયણની આવશ્યકતા હોય
Page #127
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
[૬૭ આમ જુદા જુદા વિષય સંબંધી પ્રશ્નો છે. આમાંની કેટલીક બાબતે–બલકે આખાય પ્રકરણની બાબતે વૈજ્ઞાનિક છે. સારાંશ એ છે કે –
ઊગતે સૂર્ય જેટલે દરથી લેવાય છે, એટલે જ દૂરથી આથમતો સૂર્ય પણ જોવાય છે. કહેવાયું છે કેસૂર્ય સૌથી અંદરના ભાડલામાં ૪૭૨૬૩ થી કંઈક વધારે ચેાજન એટલે દરથી ઉદયાવસ્થામાં દેખાય છે. અને આથમતાં પણ એટલું જ દૂરથી દેખાય છે. આવી જ રીતે ઊગતો સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશે છે–તપાવે છે, તેટલા જ ક્ષેત્રને આથમતો સૂર્ય પણ પ્રકાશે છે અહિં સૂર્યના તાપથી સ્પર્શાવેલી દિશાએ દ કહેવામાં આવી છે.
સંસારમાં લેક અને અલેક એમ બે પદાર્થો માનેલા છે. આ લોક અને અલેક, એ બે એક બીજાથી કેટલા દૂરકેવી રીતે રહેલા છે, એ સંબધીના પ્રશ્નોથી સ્પષ્ટ થાય છે કે
લકનો અત એ અલકના અને અને અલકનો અંત - એ લોકના અંતને સ્પર્શે છે. અને તે છે એ દિશાઓમાં સ્પર્શાય છે આમ બેટ છેડે સમુદ્રના છેડાને, સમુદ્રને છેડે બેટના છેડાને, પાણીને છેડે વહાણના છેડાને અને વહાણને છેડો પાણીના ઇંડાને સ્પશે.
આ વિષય આ પ્રશ્નોની વૃત્તિમાં સારી રીતે સમજાવ્યું છે, ત્યાંથી જોવાની ભલામણ છે.
હવે ક્રિયા વિચારમાં જણાવવામાં આવ્યું છે કે–જીવે દ્વારા પ્રાણાતિપાતાદિ ક્રિયા કરાય છે, તે ક્રિયા નિઘાતવડે -છ દિશાને અને વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ–ચાર કે પાંચ
Page #128
--------------------------------------------------------------------------
________________
૬૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ , દિશાને સ્પર્શે છે. જે ક્રિયા કરાય છે તે કૃત છે, અને તે આત્મકૃત છે, નહિ કે પરકૃત યા તદુભયકૃત, તે કિયા અનુક્રમપૂર્વક કૃત છે. વળી જે કૃત કિયા કરાય છે અને કરાશે, તે બધીયે અનુક્રમપૂર્વક કૃત છે, પણ અનુક્રમ સિવાય કૃત નથી.
નરયિકે દ્વારા પણ ક્રિયા કરાય છે અને તે નિયમ છએ દિશાઓમાં કરાય છે. આ નિરયિની માસ્ક વૈમાનિક સુધીના બધા જીવોનું જાણવું. માત્ર એકેન્દ્રિયને છોડીને.
આમ પ્રાણાતિપાતની માફક મૃષાવાદ વગેરે અઢારે પાપસ્થાનક વિષે વીસ દંડક કહેવાના છે.* પહેલાં કોણ અને પછી કોણ?
આ બધા પ્રશ્નોત્તર શ્રી ગૌતમસ્વામીને સંબોધીને થયા પછી અહિં ભગવાન મહાવીરદેવના રેહ નામના શિષ્ય પ્રશ્નો કરે છે અને ભગવાન તેને ઉત્તર આપે છે. * સંસારમાં લેક અને અલેક, જીવ અને અજીવ, કાન્ત અને અલકાન્ત એમ બબ્બે વસ્તુઓ છે. આ બેમાં પહેલું
ક ૧૮, પ્રાણાતિપાતાદિક ક્રિયાઓ દ્વારા બંધાતા કર્મો આત્મકૃત જ હોય છે. સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈ શકીએ છીએ કે અનંતાનંત શરીરમાં રહેલો જીવાત્મા પણ એકબીજા આત્મ : સર્વથા જૂદ છે. પિતાના જ કરેલા કર્મોને જીવ ભોગવી રહ્યો છે આ અનુભવ જૂઠો કેવી રીતે હોઈ શકશે ? બધા શરીરમાં એક જ આત્મા છે આ મત ગમે તે પંથને હોય ! પરંતુ વ્યવહારે અસત્ય ડરત મત કોઈને પણ સ્વીકાર્ય હોઈ શકે નહિં માટે હિંસા, જૂઠ, ચૌર્ય, અને મૈથુનકર્મોને જે જીવ કરશે તેના પરિણામ-કળે તેજ જીવને ભોગવ્યા વિના છૂટકે નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
[te
કાણુ અને પછી કાણુ ? એ મુખ્ય પ્રશ્ન છે. ભગવાને ઉત્તર આપતાં જણાવ્યું છે કે~~
લેક અને અલેાક, જીવ અને અજીવ, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિ, સ’સાર અને મેાક્ષ, લેાકાન્ત અને અલેાકાન્ત એ જોડલાં એક ખીજાથી પહેલાં પણ છે ને પછી પણ છે. કારણ કે એ બન્ને વસ્તુએ શાશ્ર્વત છે—અનાદિ છે. એટલે અમુક પહેલાં ને અમુક પછી, એમ ન કહી શકાય. જેવી રીતે કુકડી અને ઈંડું. એમાં પહેલાં કણ ને પછી કાણુ ? કુકડી વિના ઈંડું નહિ ને ઈંડા વિના કુકડી નહિ. એવી જ રીતે અધે સમજવુ.
આવી જ રીતે અવકાશાન્તર, વાત, ઘનાષિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્ર, નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, દર્શીન, સંજ્ઞા, શરીર, ચેાગ, ઉપયાગ, દ્રવ્યપ્રદેશ, પવા, કામ વગેરે માટે પહેલા અને પછીના પ્રશ્ન સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત્ જે વસ્તુએ અનાદિ છે, એના માટે પહેલા અને પછીના ક્રમ કહી શકાય જ નહિં ૧૯
મૈં ૧૯ ભગવાન મહાવીર સ્વામીને શહ' નામના અણગારઅ તેવાસી હતા તે પરોપકારશીલ, ભાવમાવના સ્વામી, વિનયવાન, (વિશેષણ નયતિ–દૂરીકરેાતિ રાગાદિ શત્રુન્ સ વિનય”) કષાયેાથી મુકત, તથા શુદ્ધોપયાગથી કપાયેાને પાતલા કરનારા ગુરૂકુલવાસી અને આઠે પ્રકારના મથી રહિતે તે ‘રાહ' નામના અણગાર એકદા ભગવાન મહાવીરના ચરણમા સમુપસ્થિત થયા અને પેાતાના મનમા રહેલી શંકાઓનુ સમાધાન કર્યું. આ બધી વાતે આ પ્રશ્નોત્તરેશમા અત્યન્ત સ્પષ્ટ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
છ•
લાકસ્થિતિ
રાહુ અણુગારના આ પ્રશ્નો પછી પાછા ગૌતમસ્વામીના પ્રશ્નો લેસ્થિતિ સબધી આવે છે.
ભગવતીસૂત્ર સારસંગ્રહ.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે-લાકસ્થિતિ કેટલા પ્રકારની છે? એના ઉત્તરમાં ભગવાન આઠ પ્રકારની મતાવે • છે અને તે આ પ્રમાણે :
――
ܢ
તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે જે બીજા એકાન્તવાદી દાર્શનિક હતા. તેમના વિભિન્ન મત-મતાતાતે લઈને ‘રાહા' નામના અણુગારના મનમાં નીચે પ્રમાણે શંકાએ રહેતી હતી કે.
× (૧) પ્રત્યક્ષ દેખાતા અને ત્રણે કાળમા અનુભવાતા આ લાક (સ ંસાર) ક્ષણસ્થાયી શી રીતે હોઇ શકે ?
"
(૨) જ્ઞાનાÀડ, પઃ—જ્ઞાનથી ભિન્ન પદાર્થા પણ જેમને આપણે સૌ પ્રત્યક્ષ જોઇ રહ્યા છીએ, તે બધા ‘અસત્` કેવી રીતે હોઈ શકે ? નાનાદ્વૈતવાદિઓનુ' આ કથન ‘જ્ઞાનનૈવ તત્ત્વમ્ એ સત્યરૂપે શી રીતે બનશે ? માટે જ્ઞાનને છેડીને પર પદાર્થા પણ સત્યસ્વરૂપે જે દેખાય છે, અપલાપ કરવે એ ન્યાય સગત નથી.
તેને
(૩) ખીજાઓના રચેલા શાસ્ત્ર અને વચને પ્રત્યક્ષ દેખાતા સ સાર્ અને વ્યવહાર સત્ય
સાચા છે ? કે આ સ્વરૂપે છે ?
(૪) સંસાર પહેલા ન હતા અને પછીથી બ્રહ્માએ બનાવ્યા આ વાત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને ચેાગ્ય કેવી રીતે ખનશે ?
Page #131
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૬]
વાયુ આકાશને આધારે રહેલા છે. ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે. પૃથ્વી ઉદધિને આધારે રહેલ છે.
જીવા (ત્રસ-સ્થાવર) પૃથ્વીને આધારે રહેલા છે. અજીવા (જડ પદાર્થી) જીવને આધારે રહેલા છે. અજીવાને જીવેાએ સંઘરેલા છે અને
[૭૧
વેને કર્માએ સંઘરેલા છે,
અહિં હેતુમાં ઉદાહરણ આપવામા આવ્યું છે કે ચામડાની મશકને પવનવડે ફુલાવવામાં આવે. પછી તે મશકનું મુખ અધ કરીને વચ્ચે ગાંઠ બાંધવામાં આવે અને તે ભાગમાં પાણી ભરવામાં આવે. પછી મશકનું મુખ ખ ધ કરે અને વચલી ગાંઠ છેડી દે, તે તે ભરેલું પાણી નીચે રહેલા વાયુની
(૫) નિરાકાર પરમાત્મા યા સાધનાથી સ સારને બનાવશે અને બનાવ્યા પછી પ્રલયકાળમાં નાશ શા માટે કરતા હશે ?
(૬) ત્યારે શુ શસાર અનાદિ નિધન હશે ? શાશ્વત હશે ? લેક પહેલા હશે કે અલાક પહેલા હશે ? ઈત્યાદિ અનેક શંકાને લઈને વિક્ષુબ્ધ માનસવાળા, ભગવાનના ચરણકમળમાં આવેલા રાહા અણુગારને ભગવાને શ કા વગરને કર્યાં.
શ કાઓનુ સમાધાન અહિ ગુરુ પાસે ન કરવામા આવે તે માણસ એકાન્તપક્ષી બનીને પેાતાનુ નુકશાન કરશે માટે રાહની જેમ શ્રદ્ધાલુ બનીને ગુરુએ પાસે સમાધાન મેળવવા માટે પ્રયત્નશીલ રહેવુ પ્રશ્નો અને જવામે સર્વથા સ્પષ્ટ છે
Page #132
--------------------------------------------------------------------------
________________
[૭૨]
ભિગવતીસૂત્ર સારસંહ
ઉપર જ રહેશે. આવી જ રીતે ઉપર પ્રમાણે એકબીજાને સંબંધ રહેલ છે. - પક ૨૦. લોકસ્થિતિ સંસાર મયાંદા) આઠ પ્રકારની બતાવવામાં આવી છે. ઈપ~ાભાર પૃથ્વીને છેડી બાકીની સાત પૃથ્વીઓ, છો, પુદ્ગલે કયા આધારે રહેલા છે ? તે વાતને ખુલાસો કરતાં ભગવાને ફરમાવ્યુ –પૃથ્વી ઉદધિના આધારે છે ઉદધિ વાયુના આધારે છે અને વાયુ આકાશના આધારે છે. અને આકાશ સર્વ વસ્તુઓનો આધાર હોવાથી આધાર વિનાને છે. જે જમીન ઉપર આપણે બેઠા છીએ તે ૧૮૦૦૦૦ જન જાડાઈવાલી પહેલી પૃથ્વી છે. તેના ખરભાગ, પકભાગ અને જળભાગ આમ ત્રણ ભાગ પડે છે.
તેમાં ૧૬૦૦૦ હજાર એજનની જાડાઈવાળ ખરભાગ છે. તેને નીચે ૮૪ હજાર યોજનની જાડાઈવાલે પ ક ભાગ છે અને તેની નીચે ૮૦ હજાર જનની જાડાઈવાલે જળભાગ છે. એની નીચે ઘદધિ વલય છે. પછી ઘનવાત વલય અને તેની નીચે તનવાત વલય છે, અને ત્યારપછી અસખ્યાત કેટકેટી જન પ્રમાણ આકાશ છે. ત્યારપછી બીજી પૃથ્વી છે. તેના નીચે ઘોદધિ, ઘનવાત, તનવાત, આકાશ યાવત સાતે પૃથ્વીઓનો આ ક્રમ શાશ્વત છે. જે અધક તરીકે કહેવાય છે. જેમાં ભવનપતિના દેવ અને નારક છો રહે છે.
ખરભાગની ઉપર તિરછાલક કહેવાય છે. જ્યાં ત્રસ અને સ્થાવર જી રહે છે. , અજીવ (જડપદાર્થો) જીવાશ્રિત છે જેમકે આપણું શરીર જે જડ છે, તે જીવના આધારે રહ્યું છે. આ પ્રમાણે જેટલાં શરીરે છે તે બધા છવાધીન છે. અને જે કર્મોના આધારે છે. કેમકે કર્મ
Page #133
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક-૬]
સૂક્ષ્મ સ્નેહ કાય
[૭૩
આ પ્રકારણની—ઉદ્દેશાની મતમાં સૂક્ષ્મ સ્નેહકાય એક જાતનું પાણી, એ સંબંધી પ્રશ્ન છે. આવું પાણી માપ પૂર્ણાંક પડે છે કે કેમ ? ભગવાન કહે છે કે હા પડે છે. ઊંચે પડે છે, નીચે પડે છે ને તિરકે પડે છે. આ સૂક્ષ્મ સૂકાય, સ્થૂલ અપુકાય (પાણી)ની માફ્ક પરસ્પર સમાયુક્ત થઈને રહેતુ
વિનાને જીવ કોઇ કાળે પણ હતા જ નહિ અત્યારે પણ નથી અને ત્યાંસુધી સિદ્ધશિલા (પત્ઝાગ્ભારા) ને પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કર્મ વિનાને છ્ત રહી શકશે નહિ
અનત દુખાથી ભરેલા આ ભય કર સંસારમાં રખડનારા જીવાને કર્મરાજાએ માધીન કર્યા છે અને કર્માને જીવ સંગ્રહી બેઠો છે.
આ પ્રમાણે શાશ્વતી લાસ્થિતિમાં કઇ પણ ફેરફાર કરવાની તાકાત ફાઇનામા પણ નથી ચક્રવર્તી, વાસુદેવા, અળદેવા અને તીર્થ કરે પણ લાકસ્થિતિને જ આધીન છે
C
કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીની વાણીની યથાતા નિર્ણીત થઇ ગયા પછી શેષનાગના આધારે પૃથ્વી છે અથવા કાચબાના આધારે પૃથ્વી છે આ ખાલચેષ્ટિત વાણી આપણને શી રીતે ર્જન કહી શકશે ? પૃથ્વીના નીચે જે જળ છે તે દ્રવરૂપ જળ નથી પણ ધનરૂપ છે માટે પૃથ્વીના નીચે જે સમુદ્ર છે તે ધનેાધિ કહેવાય છે, જ્યારે ષિષ્ઠાભારા પૃથ્વી આકાશના આધારે છે જીવે જેમ પૃથ્વીના આધારે રહે છે, તેમ આકાશ પર્વત અને વિમાનેાના આધારે પણ રહે છે
Page #134
--------------------------------------------------------------------------
________________
9૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ.
નથી. એ શીધ્ર જ નાશ પામે છે. નરયિકની ઉત્પત્તિ
આ ઉદ્દેશકમાં પ્રારંભમાં નારકીના જીવની ઉત્પત્તિ, આહાર, તેનું ઉદ્વર્તન અને પછી વિગ્રહગતિ અને દેવચ્યવન સંબંધી થડાક પ્રશ્નોત્તરે આપી ગર્ભ વિચાર કરવામાં આવ્યા છે. ગર્ભવિચાર અત્યન્ત વિચારણીય અને વિજ્ઞાનની સાથે તેનું મળતાપણું કેટલું છે, એ તે વિષયના વિદ્વાનોએ વિચારવા જેવું છે. આખા ઉદ્દેશકનો સાર આ છે –
નારકીમાં ઉપજતો જીવ સર્વભાગવડે સર્વભાગને આશ્રયીને ઉત્પન્ન થાય છે. તે સર્વભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે છે. અથવા સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે છે. આવી રીતે એ જીવોના ઉદ્વર્તમાન વિષે પણ જાણવાનું છે. - તે પછી જીવની ગતિના સંબંધમાં કહેવામાં આવ્યું છે
કે–જીવ કે જીવે કદાચિત્ વિગ્રહ ગતિને પ્રાપ્ત છે, તો કદાચ અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે. આમાં નિરયિકેના સંબંધમાં
જ ૨૧. સમસ્નેહકાય (અપકાય)ના રક્ષણ માટે જ સમધારિઓને તથા પૌષધ અને સામાયિક વ્રતવાળાઓને કાળના સમયે જતા આવતા માથા ઉપર કામળી નાખવાથી આજ્ઞા છે કેમકે જીવમાત્રની રક્ષા કરવી, એજ સ યમધર્મ છે.
તેમજ કાળના સમયમાં ગાન કરેલા પાત્રા વગેરે પણ બહાર રાખવા નહિ. કારણકે ચિક્કાસ હોવાના કારણે જીવહત્યાનો સંભવ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
શતક–૧ ઉદ્દેશક-૭]
[૭૫.
કહ્યું છે કે–તે બધા અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત ને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત–એ પ્રમાણે ત્રણ ભાંગા જીવ અને એકેન્દ્રિયને છોડીને બધે કહેવા પર
રર સ્કૂલ બુદ્ધિના માલિકે આ પ્રમાણે કહે છે કે-સંસારનું સ્વરૂપ સ્વપ્ન જેવું છે અને જીવ પાણીમાં ઉત્પન્ન થતા પરપોટા જે છે, તેઓને દયાના સાગર મહાવીરસ્વામી ઉપદેશ આપતાં કહે છે કે–જાગ્યા પછી સ્વનના દશ્ય ભલે ભોગવટામાં ન આવે તે એ સસાર તો પ્રત્યક્ષ ભોગ્ય છે જેના પ્રત્યેક પદાર્થ આપણા ભેગને માટે છે, અને તેને ભોગવટે આ જીવાત્માને અને આનન્દ આપે જ છે આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતો સંસાર સ્વનની જેમ શી રીતે હોઈ શકશે ? માટે સસાર અને સારી તથા ચારે ગતિ અને ચાર ગતિઓમા રમતગમતના મેદાનના દડાની જેમ આ જીવાત્માઓ પણ શાશ્વતા જ છે
જૈન શાસનમાં એક ભવમાથી બીજા ભવમાં જવા માટે આ પદ્ધતિ છે –
(૨) વિઝાર્તા વાર્મ | (૨) અનુfજ જતિ | (૩) વિર નીવરી ! (૪) વિઝવતી = વારિ પ્રા ચતુ ! (૬) પામવા | (૬) પ નૈ Sના |
Page #136
--------------------------------------------------------------------------
________________
૭૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ગર્ભ વિચાર
આ પછીને ગર્ભ વિચાર અગત્યને હઈ પૂરેપૂરે આપવામાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ ઈન્દ્રિયવાળે ઉત્પન્ન થાય છે, ને ઈન્દ્રિયવિનાને ઉત્પન્ન થાય છે. આ અપેક્ષાકૃત વચન છે. ગર્ભમાં ઉત્પન્ન થતા જીવને સ્પર્શ– રસનાદિ દ્રવ્યક્તિ નથી. એટલે ઈન્દ્રિય વિનાને, અને ભાવેન્દ્રિય-ચૈતન્ય હોય છે, એટલે ઈદ્રિવાળા કહેવાય.
ત્રિકાળબાધિત આ જૈન સુત્રોથી પુનર્જન્મ સિદ્ધ થાય છે.
એક શરીરને છોડતા પહેલા જીવમાત્રને આવતાં ભવ માટેનુ આયુષ્યકર્મ—ગતિનામકર્મ તથા તે ગતિમાં લઈ જનાર આનુપૂથ્વી નામકર્મની ઉપાર્જના અવશ્યમેવ કરવાની હોય છે ત્યારપછી જ આપણુ આ વર્તમાન શરીર છવાત્માથી છૂટું થાય છે. અને જીવાત્મા પોતાના કરેલા પાપ તથા પુણ્યને લઈને બીજો અવતાર ધારણ કરે છે.
અનત દુઃખોથી ભરેલા આ સંસારને સમૂળ ઉછેદ કરનાર સિદ્ધાત્માને આનુપૂર્વી નામકર્મ બાધવાની આવશ્યકતા હોતી નથી, તેથી તેઓ હજુ (અવિગ્રહા) ગતિથી તેજ સમયે સિદ્ધશિલામાં વાસ કરી લે છે. પરંતુ નરક ગતિમા જનારા છે તે સકર્મક હોય છે. માટે સ્વય કરેલા પાપકર્મોથી વિહુવલ બનેલા ઋજુગતિથી મોક્ષ તરફ ચાલ્યા ન જાય, તે માટે આનુપૂર્વી નામકર્મ તેમને -નરક તરફ લઈ જાય છે
ગતિને અધિકાર હોવાથી કપૂરની ગેટી જે, મેટી ઋદ્ધિવાળે મહેશ્વરદેવ પિતાનું અવન અને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન પિતાના અવધિજ્ઞાનથી જાને અત્યન્ત લજજાલુ થયા
Page #137
--------------------------------------------------------------------------
________________
શતક–૧ લું ઉદ્દેશક-૭]
[૭૭ આવી જ રીતે ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ શરીર વિનાનો અને શરીરવાળે ઉત્પન્ન થાય છે. ઔદારિક, વૈકિય અને આહારક, એ ત્રણ સ્થૂલ શરીર નથી. તે અપેક્ષાએ શરીર વિનાને છે અને તૈજસ તથા કાર્યણ–એ બે સુક્ષ્મ શરીર હેવાથી શરીર વાળ ઉત્પન્ન થાય છે.
ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ પરસ્પર એક બીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય–જે કલુષ અને કિલ્બિષ છે–તેને આહાર કરે છે.
ગર્ભમાં ગયેલે જીવ માતાએ ખાધેલા અનેક પ્રકારના સર વિકારનાં એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે.
છત આહાર નથી કરતે કેમકે–દેવગતિને છેડીને મનુષ્ય સ્ત્રીની કુમિમાં અવતરનારે આ દેવ પિતાના ઉત્પત્તિ સ્થાનને આ પ્રમાણે જુએ છે. “અત્યન્ત મહેકમ પુરૂથી ધૃણિતરૂપે ભોગવાયેલી સ્ત્રીને ગર્ભાશય અત્યન્ત દુર્ગ ધયુક્ત છે, માટે જ ન ગમે તે નઠારે છે. મૈથુનકર્મમાં આસકત બનેલા પુરુષ અને સ્ત્રીનું અત્યન્ત ધૃણિત, કિલષ્ટ અને આંખોને કઈ કાળે પણ ન તેવુ વીર્ય અને રજનું ભક્ષણ મારે કરવાનું રહેશે જ્યા મળ, મૂત્ર, ચરબી, લેહી વગેરે ગંધાતા પદાર્થોની ભરમાર છે, જ્યાં હવા, પ્રકાશ, પલ ગ વગેરે સુખદાયી પદાર્થો મુદ્દલ નથી, તેવા સ્થાને મારે નવ માસ સુધી ઊંધા શરીરે રહેવું પડશે” આ બધું જોઈને તે દેવ અરતિ પરિપહને વશ બનીને આ પ્રમાણે મુ ઝવણ અનુભવે છે. આ દિવ્ય અને સુગ ધી શરીર મારે છોડવું પડશે, અને ગધાતા સ્થાનમાં નવ મહિનાની સખ્ત કેદમાં રહેવું પડશે અમૃત ભોજન છોડીને ગધાતા પુદ્ગલેને આહાર કરવો પડશે. આમ લજજાશીલ બનેલા. આ દેવને આહાર પ્રત્યે અરુચિ થાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૭૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ આ આહાર એ જીવના ચામડી, હાડકાં, મજા, વાળ, દાઢી, રૂંવાટા અને નખરૂપે પરિણમે છે, એનું જ કારણ છે કે એ ગર્ભના જીવને વિષ્ટા, મૂત્ર, કલેષ્મા, નાકનો મેલ, વમન કે પિત્તાદિ હોતાં નથી.
ગર્ભમાં ગએલે જીવ સર્વ આત્મવડે આહાર કરે છે ને આત્માવડે જ પરિણમાવે છે. તે આત્મવડે જ ઉવાસનિઃશ્વાસ લે છે.
ગર્ભના જીવને આહાર લેવામાં અને તેને ચય–અપચય કરવામાં બે નાડીઓ કામ કરી રહી છે. એક “માતૃજીવરસહરણ” નામની નાડી છે, તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે. આનાથી પુત્રને જીવ આહાર લે છે અને આહારને પરિણાવે છે. એક બીજી પણ નાડી છે. જે પુત્રના જીવ સાથે સંબદ્ધ છે અને માતાના જીવને અડકેલી છે અનાથી પુત્રને જીવ આહારને ચય અને અપચય કરે છે. આ જ કારણ છે કે પુત્રને જીવ મુખદ્વારા– કેળીયારૂપ આહાર લેવાને શકત નથી.
માતાનાં અંગે ત્રણ છેઃ માસ, શેણિત–લેહી અને માથાનું ભેજુ. પિતાનાં અને ત્રણ છેઃ હાડકાં, મજજા અને કિશ–દાઢી, રેમ, નખ.
આ માતા-પિતાના અંગે સંતાનના શરીરમાં જીવતાં સુધી રહેનારુ શરીરે. જેટલા કાળ સુધી ટકે, તેટલા કાળ સુધી તે રહે છે જ્યારે તે શરીર સમયે સમયે હીન થતું અને છેવટે જ્યારે નષ્ટ થાય છે, ત્યારે પહેલાં માતા-પિતાના અગે પણ નાશ પામે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
[૭૯
શતક–૧ લું ઉદ્દેશક-૭]
ગર્ભમાં ગએલા જીવ, માતા દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી હોય છે.
જે ગર્ભ પ્રસવ સમટે માથા દ્વારા કે પગદ્વારા આવે. તો સરખી રીતે આવે છે, જે આડે થઈને બહાર આવે તે મરણ પામે, કદાચિત્ જીવતો આવે છે અને જીવનાં કર્મો જે અશુભ રીતે બદ્ધ, પૃષ્ટ, નિબત્ત, કૃત, સ્થાપિત, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, સમન્વાગત, ઉદીર્ણ હોય અને ઉપશાંત ન હોય તે તે જીવ કદુરૂપો, દુર્વર્ણવાળા દુર્ગધવાળો, ખરાબ રસવાળો, ખરાબ સ્પર્શવાળ, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનેત, ખરાબ સ્વરવાળે અને અનાદેય વચનવાળો થાય છે અને કદાચિત તે શુભ કર્મોવાળ જીવ, હોય તે બધુ શુભ પણ હેય. પરન્તુ બનતા સુધી આડે થઈને જીવ જીવતો ન નિકળે.
ગર્ભસંબંધી આ પ્રમાણેનું વર્ણન ભગવતી સૂત્રમાં આ ઉદ્દેશામાં છે. (આ સબંધી થોડુંક વર્ણન બીજા શતકના પાંચમા ઉદ્દેશામાં પણ આવે છે.)
આવી જ રીતે તંદલ આલિય પન્નામાં પણ આ સંબંધી વિસ્તારથી વર્ણન આવે છે ભગવતીનાં સંપાદક અને અનુવાદકે તે પણ આવ્યું છે. અહિં પણ તે વર્ણન ઉપયોગી હોવાથી આપવામાં આવે છે.
જીવ ગર્ભની અંદર ર૭૭ દિવસ અર્થાત્ નવ માસ સાડા સાત દિવસ સુધી રહે છે આટલી સ્થિતિ તે હેવી જ જોઈએ. આથી ઓછા વધારે દિવસ રહે તે સમજવું જોઈએ જોઈએ કે જીવને કઈ ઉપઘાત થયે છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ,
સ્ત્રીની નાભિની નીચે કુલના નાળા જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે. તેની નીચે નીચા મુખવાળી અને કુલના ડેડા જેવી નિ હોય છે. તેની નીચે આંબાના માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુ સમયે ફુટે છે અને તેમાંથી લેહીનાં બિંદુ ઝરે છે.
હવે તે ઝરતા લેહીના બિઓમાંથી જેટલા બિદુઓ પુરુષના વીર્યથી મિશ્રિત થઈ, તે ડેડાના જેવા આકારવાળી એનિમાં જાય છે, તેટલા બિદુઓ જીવની ઉત્પત્તિને વેગ્ય કહ્યા છે.
બાર મુહર્ત પછી તે નિ–એટલે કે એનિમાં આવેલા પૂર્વેત પ્રકારના લેહીના બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની ચેગ્યતા નાશ પામે છે અને તેની અંદર વધારેમાં વધારે બેથી નવલાખ જીવે ઉપજે છે.
પંચાવન વર્ષ પછી સ્ત્રીની નિ પ્લાન થાય છે, અર્થાત્ તે ગત્પત્તિને માટે એગ્ય નથી રહેતી. તથા પંચેતેર વર્ષ પછી પુરુષ ઘણુ ભાગે નિબજ થઈ જાય છે. સો વર્ષના આયુષ્યવાળા માટે આ મર્યાદા સમજવી જોઈએ. તેથી વધારે આયુષ્ય—ઠેઠે પૂર્વકેટી સુધી જીવનારા મનુષ્ય માટે આ નિયમ છે. તેવી સ્ત્રીઓની નિ જ્યારે તેનું આયુષ્ય અધુ બાકી રહે છે, ત્યારે ગત્પતિને અયોગ્ય થાય છે અને પુરૂષો આ યુષ્યને ૨૦મે ભાગ બાકી રહે, ત્યારે નિબીજ બને છે.
બતકાળે પ્રાપ્ત થયેલી સ્ત્રીની નિમાં બાર મહત જેટલા સમયે બેથી નવલાખ જી ઉત્પન્ન થાય છે. તથા વધારેમાં વધારે એક જીવને બસથી નવસો સુધીના જનક (પિતા) હોઈ શકે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક-૭]
[૧
જીવ વધારેમાં વધારે ગર્ભાવાસમાં બાર વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણું કુખે પુત્ર ઉત્પન્ન થાય છે ડાબી કુખે પુત્રી ઉત્પન્ન થાય છે. ડાબુ અને જમણું—એ બનેની વચ્ચે નપુંસક પેદા થાય છે.
તિયામાં વધારેમાં વધારે જીવ ગર્ભાવાસમાં આઠ વર્ષ સુધી રહે છે. - જ્યારે માતા-પિતાને સંગ થાય છે, ત્યારે પહેલી વખતે જીવ માતાનુ લેહી અને પિતાનુ વીર્ય–તે બેથી મિશ્રિત થએલ ધૃણા ઉપજે તે મલીન પદાર્થ ખાય છે. તેને ખાઈને ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપે થાય છે બીજા સાત દિવસે તે ગર્ભ પરપોટા જેવા થાય છે. પછી તે પરપોટાની પેશી બને છે. પછી તે કઠણ પેશી જે થાય છે. પહેલે મહીને ગર્ભનુ વજન એક કર્ષ ઉણું એક પલ થાય છે. (સેળ માસાને એક કર્ષ અને ચાર કર્ષનો એક પલ થાય છે.) બીજે માસે કઠણ પેશી જે થાય છે ત્રીજે માસે માતાને દેહદ (દેહલા) ઉત્પન્ન કરે છે. ચેાથે માસે માતાના અંગોને પુષ્ટ કરે છે. પાચમે માસે તે પેશીમાંથી પાંચ અંકુર ફૂટે છે. બે પગના બે, બે હાથના બે અને માથાને એક છ મહિને પિત્ત અને શેણિત ઉપજે છે. સાતમે મહિને સાતસે નસે, પાંચસો માંસ પેશીઓ, બેટી નવ ધમણીઓ, નાડીઓ અને દાઢી તથા માંસ સિવાય નવાણું લાખ રમકૃપને ઉપજાવે છે. આઠમે માસે તે પૂરેપૂરાં અંગવાળે બને છે.
આ ગર્ભને ફળના ડીટિયા જેવી, કમળને નાળ જેવા ઘાટવાળી નાભિ ઉપર રસ હરણ નામની નાડી હોય છે અને
Page #142
--------------------------------------------------------------------------
________________
૮૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તે નાડીને માતાની નાભિ સાથે સંબંધ હોય છે. તેથી તે વાટે ગર્ભને જીવ એજને ગ્રહણ કરે છે અને તેનાથી જ જ્યાં સુધી જમે ત્યાંસુધી વૃદ્ધિ પામે છે.
નવ માસ વીત્યા પછી, કે નવ માસ પૂરા થયા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી ચાર જાતમાના એક જાતના જીવને પ્રસેવે છે. પુત્રીરૂપે પુત્રીને પ્રસવે છે, પુત્રરૂપે પુત્રને પ્રસવે છે, નપુંસકરૂપે નપુંસકને પ્રસેવે છે અને બિબરૂપે બિંબને પ્રસવે છે.
વીર્ય ઓછું હોયને એજ વધારે હોય ત્યારે પુત્રી ઉત્પન્ન થાય છે, વીર્ય વધારે ને એજ ઓછું હોય, તો પુત્ર ઉત્પન્ન થાય છે. એજ અને વીર્ય અને સરખા હોય, ત્યારે નપુંસક થાય છે અને જ્યારે સ્ત્રીના એજને (ઋતુવતી સ્ત્રીને) સંગ થાય, ત્યારે માત્ર કેઈ પણ જાતના આકાર વિનાને માંસપિડ (બિંબ) ઉત્પન્ન થાય છે. - કેઈ મહાપાપી જીવ વધારેમાં વધારે બાર વર્ષ સુધી ગર્ભવાસમાં રહે છે.
આ શરીરમાં અનુક્રમે અઢાર પાઠકરંડિકાની સંધિઓ છે. બાર પાંસળીનો કરે છે. છ છ પાંસળીને એક એક કડાહ છે. એક તરફ છ પાંસળી ને બીજી તરફ છે. એક વેંતની કુખ છે. ચાર આંગળીની ગ્રીવા–ડેક છે. વજનમાં ચાર પલની જીભ છે. બે પલની આંખો છે. ચાર પલના કપાળવાળું માથું છે. બત્રીસ દાત છે, સાત આંગળીની જીભ છે, સાડાત્રણ પલનું હૃદય છે. પચ્ચીસ પલનું કાળજુ છે.
આ શરીરમાં બે અંત્ર (આંતરડા) અને પાંચ વાગે છે. તે આ પ્રમાણે એક સ્કૂલ અત્ર અને બીજે સૂક્રમ અંત્ર.
Page #143
--------------------------------------------------------------------------
________________
[૮૩”
-શતક-૧ લું ઉદ્દેશક-૭]
સ્કૂલ અંત્ર વડે નિહારને પરિણામ થાય છે અને સૂમ અંત્ર વડે મૂત્રને પરિણામ થાય છે.
બે પાસા છે. ડાબૂ અને જમણું, ડાબૂ સુખના પરિણાવાળું , છે અને જમણું દુઃખના પરિણામવાળું છે.
આ શરીરમાં ૧૦૮ સાંધા છે. ૧૭૭ મર્મસ્થાને છે. ૩૦૦ હાડમાળાઓ છે, ૯૦૦ નાડિએ છે, સાતસો નસો છે, પાંચ પેશીઓ છે નવ ધમણુએમટી નાડીઓ છે. "
ઘૂંટીથી નિકળેલી એકસો આઠ નસે છે. જે ઉપર ઠેઠ માથા સુધી પહોંચેલી છે. તે રસહરણ કહેવાય છે. જ્યાં સુધી તે નસ બરાબર છે, ત્યાં સુધી આંખ, કાન, નાક, અને જીભનું સામર્થ્ય બરાબર હોય છે.
નાભિથી નિકળેલી બીજી એકસાઠ નસો છે, તે નીચે પગના તળીયા સુધી પહોંચેલી છે જ્યાં સુધી તે નસો બરાબર હોય છે, ત્યાં સુધી જાંઘનું સામર્થ્ય ઠીક હોય છે. '
નાભીથી નિકળેલી બીજી પણ એક્સસાઠ ન છે. - તે તિરછી ઠેઠ હથેળી સુધી પહોંચેલી છે. જ્યાં સુધી તે બરાબર હેય છે, ત્યાંસુધી હાથનું સામર્થ્ય ટકે છે.
નાભિથી એકસોસાઠ બીજી નસો નિકળી છે, તે ઠેઠગુદા સુધી ગઈ છે. જ્યાં સુધી તે બરાબર છે, ત્યાંસુધી મૂત્ર અને નિહાર સબંધી વાયુ ઠીક રીતે પ્રવર્તે છે.
- - પચીસ નસે લેમ્પને ઘરનારી, પચીસ પિત્તને અને - દમ નસે વીર્યને ધરનારી છે.
- પુરુષને કુલ સાતસો નાડીઓ હોય છે. સ્ત્રીને છ સીત્તેર નપુસકને છ ને એંસી હોય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
આ શરીરમાં એક આઢક (આઠ શેર) રુધિર હેાય છે. ચાર શેર ચરખી, એ શેર ભેજુ, આ શેર મૂત્ર, એ શેર વિષ્ટા, અર્ધાશેર શેર પિત્ત, અર્ધા શેર શ્લેષ્મ અને પાશેર વીય હાય છે. એ બધી ધાતુઓમાં જ્યારે વિકાર થાય ત્યારે તેનુ વજન વધે યા ઘટે છે.
પુરુષને પાંચ કાઢા, ને સ્ત્રીને છ કાઠા હેાય છે, પુરુષને સલ નિકલવાનાં નવદ્વાર અને સ્ત્રીને અગિઆર હાય છે. અને નપુંસકને
1
પુરુષને પાંચસેા, સ્ત્રીને ચારસાને સીત્તેર ચારસાએંશી માંસપેશી હાય છે.
માંસના પિડા ઉપર સાથળ રહેલા છે અને તે ઉપર કેડના પાછળનેા ભાગ છે. પીઠના અઢાર હાડકા કેડના હાડકાંથી વીંટાએલા છે.
આંખના એ હાડકાં છે. ગરદનનાં સેાળ હાડકાં છે અને પીઠમાં ખાર પાંસળીએ છે. ૨૩
૬ ૨૩. ગર્ભમાં આવતાં જીવને વ્યેન્દ્રિયા (સ્થૂલેન્દ્રિયા) અને સ્થૂળ શરીર હાતુ નથી કેમકે જે પૂર્વ જીવે ભવને છેડીને આ વર્તમાન ગર્ભ સ્વીકાર્યો છે માટે તે ભવનું શરીર અને ઇન્દ્રિયા તે જ ભવના છેલા સમય સુધી જ સાથે રહે છે શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ દ્વારા પ્રાપ્ત કરેલ શરીર અને ઇન્દ્રિયાની મર્યાદા તે જ ભવના છેલ્લા શ્વાસ સુધી મર્યાદિત હોય છે વર્તમાન ભવતે સ્વીકારનારા આ જીવ જે ક્ષણે કુક્ષિમાં આવે છે, તે જ સમયે આહાર પર્યાપ્તિ નામકર્મના ઉદય થતાં આહાર ગ્રહણ કરે છે. ત્યાર પછી શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય નામ પર્યાપ્તિ ઉદયમા આવે છે અને શરીરની તથા ઈન્દ્રિયાની રચના થાય છે..
1
Page #145
--------------------------------------------------------------------------
________________
શતક–૧ લું ઉદ્દેશક-૮]
છવ ન વિપાક કાળે
જ શરીરાશિના
જ કર્મને લઇને
બાલાદિનું આયુષ્ય
આ ઉદ્દેશકમાં જુદા જુદા પ્રકારના મનુષ્ય કેવા કેવા પ્રકારનાં આયુષ્ય બાંધે, તેમ એક કિયા કરતાં તેમાં કેવા કર્મ ઉપાર્જન થાય, એ સંબંધી વર્ણન છે.
એની આંતર શ્રદ્ધા, અશ્રદ્ધા વગેરેને અનુલક્ષીને મનુષ્યના જુદા જુદા ભેદો ગણવામાં આવ્યા છે. જેમ–
અનત શક્તિ ધરાવનાર કર્મસત્તા પિતાના વિપાક કાળે હાજર થાય છે અને ગર્ભમા આવતો જીવ પિતાના શુભાશુભ કર્મોને ભોગવવા માટે જ શરીરાદિની રચનામાં પિતે સ્વયં પર્યાપ્તિ નામ કર્મને લઈને કાર્યાન્વિત થાય છે. કેમકે -જીવ અને કર્મસત્તા બને પોતપોતાના કાર્યમાં સશક્ત છે એક શરીરને છોડીને બીજા -શરીરને ધારણ કરતા આ જીવને વધારેમાં વધારે ચાર સમય અને ઓછામાં ઓછા એક સમય લાગે છે તે સમયે યદ્યપિ પૂલ શરીરાદિ નથી હોતુ તો પણ સુક્ષ્મ શરીર (તૈજસ અને કાર્મણ) તથા ભા િ (લબ્ધિ અને ઉપયોગ) તે અવશ્યમેવ હોય છે.
ગર્ભમા આવેલા છેવના શરીરમા માસ, લેહી અને માથાનું ભેજુ આ ત્રણે માતાના આ ગો કહેવાય છે અને હાડકા, મજા અને દાઢી-મૂછના વાળો પિતાના અંગે કહેવાય છેસારાંશ આ છે કે–સસારની માયાના રગમાં રંગાયેલા, વ્યભિચાર કર્મમાં પૂર્ણ મસ્ત, તામસિક અને રાજસિક આહારને ખાનારા, તથા ધાર્મિક વાતાવરણ વિનાના માતા-પિતાઓના શરીરમાં રહેલા લોહી–માંસહાડકા–મજા–મેદ-શુક્ર અને રાજ આદિ સાતે ધાતુઓ અત્યન્ત અશુદ્ધ તામસિક હોવાના કારણે જન્મ લેનારા બાલકના અંગો પણ નિર્બલ ખેડખાપણવાલા હોય છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ. એકાતબાલ, પંડિત અને બાલપંડિત.
અહિં પ્રશ્નો એ પૂછવામાં આવેલા છે કે એકાન્ત બાલ, એકાન્ત પંડિત અને બેલ પંડિત કેવું આયુષ્ય બાંધે ને કયાં જાય?
અહિં એકાત વિશેષણ મૂકવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે–એકાન્ત બાલથી મિથ્યાષ્ટિ જ મનુષ્ય લે. જે એકાન્ત “બાલ” કહેવામાં આવ્યું ન હતું તે મિશ્રદષ્ટિ જીવ પણ આવી જાત.
' માટે જ સદાચારમય જીવન, ધાર્મિક વાતાવરણ, વૃદ્ધોની ઉપાસના તથા પરમદયાળુ પરમાત્મા સાથેનું તાદાચ આ ચાર પ્રકારે પોતાનું જીવન જીવનાર ' ભાગ્યશાલી પુણ્યવાન કહેવાય છે અહિંસા ધર્મની આરાધના કરનારા પુણ્યશાલીઓએ સૌથી પહેલા પિતાના સંતાને જે ગર્ભમાં આવ્યા છે અને ભવિષ્યમાં આવશે,
તેમના ઉપર જ અહિસાભાવને પ્રયોગ અજમાવવું જોઈએ, જેથી • તેમનું અહિંસક જીવન છેલ્લા શ્વાસ સુધી અમરફળ આપી શકે.
સંતાનોને દેવતાઈ સંસ્કાર આપવા હોય, ઘરમાં અને પિતાના હૈયાના મંદિરમાં જિનેશ્વરદેવના ધર્મની સ્થાપના કરવી હોય, તથા પિતાની સાત પેઢીઓને ઉજજવલ કરવાની ભાવના હોય તે પિતાની
સ્ત્રી ગર્ભવતી થયા પછી તેની સાથે અર્થાત જે દિવસે ગર્ભાધાન થાય તે દિવસથી લઈને મિથુનકર્મ, મલિન વિચારે, કામુકી ચેષ્ટાઓ અને ખાનપાનની અશુદ્ધિને ટાલવી જોઈએ. બસ ! એ જ અહિંસા છે અને પોતાની ખાનદાનીમાં મહાવીરસ્વામીના અહિંસા ધર્મને - સ્થાપન કરવા માટે આ જ એક પવિત્ર અને ઉત્તમ માર્ગ છે. - જે માતાપિતાએ પોતાને સંયમભાવ ન ટકાવી શકે. એટલે
Page #147
--------------------------------------------------------------------------
________________
શતક–૧ લું ઉદ્દેશક-૮]
આવી જ રીતે એકાન્ત પંડિતથી સાધુ જ લેવાને છે. સર્વથા પ્રાણાતિપાતાદિને ત્યાગી, સર્વ વિરત સાધું, તે એકાંત પંડિત છે. અને બાલ પંડિત એટલે શ્રાવક. જેણે સ્થૂલથી હિંસાદિ પાપારને ત્યાગ કર્યો છે તે.
આવા એકાન્તબાલ, એકાન્ત પંડિત અને બાલમંતિના આયુષ્ય સંબંધી જણાવવામાં આવ્યું છે કે –
એકાન્ત બાલ મનુષ્ય નરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ નામે તે આયુષ્ય બાંધી શકે અને તે તે આયુષ્ય બાંધીને તે તે ગતિમાં જાય છે.
પિતાના કુકર્મો–ચેષ્ટાઓ આદિ ઉપર અકુશ ન મૂકી શકે, તેઓ કેઈ કાળે પિતાના સંતાન પ્રત્યે અહિંસક બની શકે તેમ નથી. તે શુ સસારના છ પ્રત્યે અહિ સકભાવ–મૈત્રીભાવ કે સમભાવ રાખી શકશે ? એ પણ એક પ્રકારની આત્મવંચના જ છે.
પૂર્વભવમાં મહાપાપકર્મી જીવાત્માઓ જેમણે અત્યન્ત કિલષ્ટભાવે તીવ્ર રસવાલા કર્મો બાંધ્યા છે, તેવા ગર્ભમાંથી બહાર આવતાં વેદનાને ભોગવતા જ આવે છે તેમને પાપકર્મોને વધારે પડતે ઉદય હોવાથી તે જીવો કરૂપા, ખરાબ વર્ણવાળા, દુર્ગધ શરીરવાળા, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અકાત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ હીન, સ્વરવાળા, દીનસ્વરવાળા, અનિક અને અકાતસ્વરવાળા તથા અનાદેય નામકર્મના સ્વામી હોવાથી તેમને મનુષ્ય અવતાર અત્યન્ત હાડમારિઓને ભેગવવા માટે જ હોય છે * પૂર્વભવમાં આચરેલી અનેક જીવો પ્રત્યેની હિંસા વૈર–
વિધચેરી–મથુન અને પરિગ્રહ આદિ પાપોથી ભારી બનેલે આ જીવ
Page #148
--------------------------------------------------------------------------
________________
૮૮]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
એકાન્ત પતિ મનુષ્ય આયુષ્ય ખાધે ચે ખરો ને ન પણ મધે. જો આયુષ્ય ખાંધે તે દેવનુ આયુષ્ય માંધીને દેવલાકમાં જ જાય અને જો આયુષ્ય ન ખાંધે તે મેાક્ષમાં જ જાય. કારણ કે એકાન્ત પતિની એ ગતિએ કહી છે. અતક્રિયા અને કલ્પાપપાતિકા, ચાર અન તાનુખ ધિ, અને ત્રણ મેાહનીય–સમ્યકૃત્વ સપ્તક ખપી ગયા પછી તે સાધુ આયુષ્ય બાંધતે નથી, અને ક ખપાવવાનાં કંઇક ખાકી રહ્યાં હેાય તે આયુષ્ય આંધે તા દેવલાકનુ જ.
જ્યારે ગર્ભાવાસમાં આવે છે, ત્યારે ગર્ભમાં રહ્યો છતાં ગતભવના વૈર–વિરાધ યાદ આવતા જ પેાતાની વીય લબ્ધિ અને વૈક્રિય લબ્ધિ વડે માનસિક યુદ્ધની તૈયારી કરે છે અને તેમાં મસ્ત અનીતે કદાચ તેજ સમયે અર્થાત ગુમા રહ્યો તે મરણ પામે તે નરક અને તિર્યંચ અવતારને જ પામશે.
જ્યારે ગતભવમાં કરેલી અરિહંતના ધર્મની આરાધના યા દાન-પ્રેમ આદિ ભાવાને લઈને ગગત વ તે તે પૂર્વ ભવના સુકૃતને યાદ કરતા, અને તે સત્કર્માની આરાધનામાં મનને પરાવતે જે તે ક્ષણેજ આયુષ્યકર્મ સમાપ્ત કરે તેા દેવગતિને મેળવવા માટે જ સમ બનશે સારાશે કે ગર્ભમાં રહેલે જીવ નરક અને દેવગતિને પણ મેળવી શકે છે આ બન્ને વાર્તામાં માતપિતાના ગૃહસ્થાશ્રમના કુસ સ્કાર અને સુસ ંસ્કારે પણ અવશ્યમેવ કામ કરતા હોય છે. માટેજ ધરનાં વાતાવરણને સુસસ્કારી રાખવા માટેને પ્રયાસ સૌથી પ્રથમ કરવા અને ઘરમા સુસકારા ત્યારેજ આવશે જ્યારે માતા-પિતા અને વડીલો પોતાના જીવનમાં બ્રહ્મચ ધર્મ, સદાચારધર્મ, સત્યધર્મ અને પ્રમાણિકતા લાવશે. આનાથી અતિરિક્ત ખીજો કોઇ હિતાવહ માર્ગ નથી
Page #149
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક–૮]
[૮૯
માલ પડિત મનુષ્ય દેવનુ આયુષ્ય બાંધી દેવગતિમાં જ જાય. કારણ કે—માલ પડિત મનુષ્ય—કાઈ ઉત્તમ શ્રમણ પાસેથી આ વચન સાભળી, અવધારી કેટલીક પ્રવૃત્તિથી અટકે છે ને કેટલીકથી નથી અટકતા. કેટલાંકનાં પચ્ચકખાણ કરે છે ને કેટલાંકનાં નથી કરતા. એમ કેટલીક પ્રવૃત્તિથી અટકચાના અને કેટલાંક પચ્ચકખાણ કરવાના કારણે તે નૈરયિકનુ' આયુષ્ય આધતા નથી, દેવનું આયુષ્ય ખાંધી દેવલાકમાં જાય છે. . ૨૪
૨૪ એકાન્ત ખાળ છવા મિથ્યાદષ્ટિ અને અવિરત હાય છે. તે ચારે ગતિના ક્રમ આંધે છે યદ્યપિ તેમને મિથ્યાત્વના ઉદ્ય છે તે પણ આયુષ્ય બાધવાનાં પરિણામેા જુદા જુદા હાવાથી કાઈ તે વધારે પડતા મિથ્યાત્વતા ઉશ્ય હોય છે ત્યારે મોટા પ્રકારે આર ભ–સમાર ભ પરિગ્રહ તથા સત્બુદ્ધિ અને સવિવેકથી વિરૂદ્ધ ઉપદેશ આપવાવાળા હેાવાથી તે જીવ નરક અને તિર્યંચનું આયુષ્ય આવે છે. જ્યારે મિથ્યાલી હોવા છતા પણ કઇક ભદ્રિક પરિણામી હાવાથી કપાયાથી દૂર રહેનારા તથા અકામ નિરા, ખાળત આદિ સર્કમાંને આચારનારા હોવાથી તે જીવ દેવગતિ અને મનુષ્યગતિનુ આયુષ્ય બાધે છે, માટે એકાન્ત બાળજીવા ચારે ગતિનુ આયુષ્ય ખાવી શકે છે એમ શાસ્ત્ર-વચન છે
તેવી જ રીતે બાળ પડિત એટલે શ્રાવક-શ્રાવિકાના ભાવ સમ્યકૃત્વ ધર્મમા હોવાથી તથા જૈન શાસનના રાગી હાવાથી અને પાપકમે ત્યાગ કરવા લાયક છે એવી ભાવના હોવાના કારણે પેાતાની શક્તિ અને પરિસ્થિતિને લઇ અમુક વસ્તુને ત્યાગ—પચ્ચકખાણ કરે છે. અને એ ઘડી માટે પણ મન-વચન-કાયાથી પાપા કરવાં નહિ. કરાવવો નહિ આવા અહિસક ભાવે સામાયિક ધની આચરણા સેવે છે માટે તે દેવગતિના જ માલિક બને છે.
k
Page #150
--------------------------------------------------------------------------
________________
૯૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ક્રિયા–વિચાર
જૈન શાસ્ત્રામાં પાંચ પ્રકારની ક્રિયાએ કહેવામાં આવી છે.−૧ કાયિકી, ૨ આધિકરણિકી, ૩ પ્રાદેષિકી, ૪ પારિતાપનિકી અને ૫ પ્રાણાતિપાતિકી.
મૃગઘાતકાદિ પુરુષોને શિકારાદિ ક્રિયા કરતી વખતે કેટલા કેટલા પ્રકારની ક્રિયા લાગે છે, તે વર્ણન અહિં કરવામાં આવ્યું છે. તેના સાર આ પ્રમાણે છે.
.
કોઈ એક શિકારને ચેાગ્ય એવા પ્રદેશમાં કોઈ શિકારી મૃગના વધ માટે ખાડા ખેાદે અને જાળ રચે, તે તે માણસ ત્રણ ક્રિયાવાળા, ચાર ક્રિયાવાળા કે કદાચ પાંચ ક્રિયાવાળા પણ કહેવાય.
એનુ કારણ એ છે કે—જ્યાં સુધી તે માણસ જાળને પકડે છે પણ મૃગાને ખાંધતા કે મારતા નથી, ત્યાંસુધી કાયિકી, અધિકરણુકી અને પ્રાક્રેષિકી—એ ત્રણ ક્રિયાથી સ્પર્શાએલ છે. એ ત્રણ ક્રિયાવાળા કહેવાય. હવે તે જાળને ધરીને મૃગાને ખાંધે છે, પણ મારતા નથી, ત્યાંસુધી તે ચારે ક્રિયાવાળા કહેવાય અર્થાત્ પારિતાપનિકી વધારે અને મૃગેાને આંધીને મારે એટલે પાંચ ક્રિયાવાળા–અર્થાત્ પ્રાણાતિતાતિકી ક્રિયા પણ લાગે
હવે કોઈ પુરુષ એવા કઈ જગલમાં તરણાંને ભેગા કરી આગ મૂકે તેા તે પણ ત્રણ-ચાર કે પાંચ ક્રિયાવાળા થાય. એમાં ખતાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તે તરણાને ભેગાં કરે છે, ત્યાસુધી ત્રણ ક્રિયાવાળા, આગ મૂકે પણ માળે
Page #151
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક-૮]
[૧ નહિ, ત્યાંસુધી ચાર કિયાવાળે અને બાળે છે, ત્યાં સુધી પાંચકિયાવાળે કહેવાય
કઈ હરણોને મારનાર શિકારી એવા કેઈ જ ગલમાં હરણને મારવા બાણને ફેકે, તે તે પણ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા કહેવાય. અર્થાત્ બાણને ફેકે છે પણ વિધતે નથી, ત્યાં સુધી તે ત્રણ કિયાવાળે બાણને ફેકે છે ને મૃગને વધે છે, ત્યાં સુધી તે ચાર કિયાવાળે, અને મૃગને મારે છે, ત્યાં સુધી તે પાંચ કિયાવાળો કહેવાય.
અહિ એક વિચિત્ર પ્રશ્ન પૂછાય છે
કેઈ એક પુરુષ મૃગના વધને માટે કાન સુધી લાંબા કરેલા બાણ ને પ્રયત્નપૂર્વક ખેંચીને ઉભો છે, હજુ બાણ છૂટયું નથી એટલામાં બીજે કઈ પુરૂષ પાછળથી આવીને તે - ઉભેલા પુરુષનુ માથુ તલવારથી ઉડાવી દે છે આ વખતે તે બાણ પૂર્વના ખેંચાણના કારણે છૂટે છે, ને મૃગને વધે છે. આ વખતે તે પુરુષ શુ મૃગના વૈરથી સ્પષ્ટ છે કે પુરુષના. વૈરથી સ્પષ્ટ છે કે
ભગવાન આને ઉત્તર આપતાં કહે છે કે-જે પુરુષ મૃગને મારે છે. તે મૃગના વૈરથી પૃષ્ટ છે અને જે પુરુષને મારે છે, તે પુરુષના વૈરથી પૃષ્ટ છે કારણ કે –
એ સિદ્ધાન્ત પહેલા જ પ્રતિપાદન કરવામાં આવ્યો છે કે “કરાતું હોય તે કરાયું,” “સ ધાતુ હોય તે સ ધાયું કહેવાય.” “ફેંકાતું હોય તે ફેકાયુ કહેવાય” વગેરે. આ હેતુથી મૃગને મારે તે મૃગના વૈરથી પૃષ્ટ અને પુરુષને મારે તે પુરુષના વૈરથી પૃષ્ટ કહેવાય
Page #152
--------------------------------------------------------------------------
________________
૯૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
વીર્ય વિચાર
અહિં એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. બે પુરુ છે. સરખી ચામડી, સરખી ઉમર, સરખું દ્રવ્ય, અને સરખા જ ઉપકરણ–હથિયાર વગેરે. આ બે પુરુષમાં લડાઈ થાય એમાં એક જીતે છે ને એક હારે છે, એનું શું કારણ? જવાબ એ છે કે–જે વીર્યવાળે હોય તે જીતે છે અને વીર્ય વિનાનો હારે છે અર્થાતુ-જે પુરુષે વીર્ય રહિત કર્મો નથી બાંધ્યા, નથી સ્પર્યા–નથી પ્રાપ્ત કર્યા, અને તે કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે, તે પુરુષ જીતે છે. અને જે પુરુષે વીર્ય રહિત કર્મ બાંધ્યા છે, સ્પર્યા છે, તે કર્મો ઉદયમાં
આવેલા છે, પણ ઉપશાંત નથી, તે પુરુષ પરાજય પામે છે - જી વીર્યવાળા પણ છે ને વીર્ય વિનાના પણ છે, કારણ કે જી બે પ્રકારના કહ્યા છે : સંસાર સમાપક અને અસ સાર સમાપન્નક. જે જીવે અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધો છે અને તેઓ વીર્ય રહિત છે. જે જીવે સંસાર સમાપન્નક છે, તે બે પ્રકારના છે. શિલેશી પ્રતિપન્ન અને અશલેશી પ્રતિપન્ન, તેમાં જે શિલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિવીર્યવડે સવીર્ય છે અને કરણવીર્યવડે અવીર્ય છે અશેલેશી પ્રતિપન્ન જીવો લબ્ધિવીર્ય વડે સવિર્ય હોય છે અને કરણવીર્યવડે સવીર્ય અને અવીર્ય પણ હોય છે.
નરયિકે લબ્ધિવીર્યવડે સવર્ય અને કરણવીર્યવડે વીર્ય પણ છે અને અવીર્ય પણ છે. એનું કારણ છે કે જે નરયિકને ઉત્થાન, કર્મ, બેલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. તે નરયિકે લબ્ધિવીર્યવડે અને કરણવીર્ય વડે પણ સનીય છે. તથા
Page #153
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૮]
[૩
જે નૈયિકાને ઉત્થાનાદિ નથી તે લબ્ધિવીર્ય વડે સવીય છે, પણ કરણવી વડે અવીય છે.
-
જીવનમા
એ પ્રમાણે પચેન્દ્રિય તિ ચ સુધીના જીવાને માટે જાણવું, અને સામાન્ય જીવેાની માફક મનુષ્ય માટે જાણવુ. ૨૫ ૬ ૨૫ જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે - (૧) કાયિકી–જીવ વધ કરવા માટે શરીર સબંધી હલન—ચલન— ગમન-આગમન વગેરે કાયિકી ક્રિયા કહેવાય છે અત્યુત્કટ રાગ-દ્વેષ-મેાહ–કુતૂહલ–અન તાનુબ ધી ક્રા—માન– માયા–લાલ અને અજ્ઞાનનુ જોર હાય છે ત્યારે એ વના શરીરા વ્યાપાર પ્રાય કરીને પશ્ચાત રૂપેજ હાય છે. (૨) અધિકરણિકી– ‘અધક્રિયન્તે વાતય પ્રાળિનેિિાંત त्वधिकरणम् । अथवा अध क्रियते जीवोऽनेनेत्यधिकरणम् ।
Y
જેના વડે ઇવ નીચ સ્થાને એટલે કે દુર્ગતિ તરફ લઈ જવાય તે અધિકરણ કહેવાય છે પરધાત માટે તલવાર,. તીર, બરછી, ગાણ, લાકડી, છરી અને જીવાતે ફસાવવા માટે ખાડા ખેાદવા તથા પકડવા માટે જાલ પાથરવી તે ફૂટપાશ પણ શસ્ત્ર કહેવાય છે આના વડે થતી ક્રિયા આધિકરણિકા ક્રિયા તરીકે, સમાધાય છે
}
(૩) પ્રાપિકી—જીવાને મારવા માટેના દુષ્ટભાવ-દ્વેષભાવ–ધૃણાભાવ વગેરેથી થતી ક્રિયાને પ્રાદેષિકી ક્રિયા કહેવાય છે
(૪) પારિતાપનિકી—-વાતે જાળમા કસાવવા, ખાડામાં નાખવા, પિજરામા કે જેલમા નાખવા અને નખાવવા જેથી તે જીવેને પરિતાપ થાય તે પારિતાપનિકી ક્રિયા કહેવાય
Page #154
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૯૪]
ગુરુત્વાદિ વિચાર
આત્માનું મુખ્ય ધ્યેય મુક્તિ છે. આત્મા પેાતાના સ્વભાવથી છેટ્ટી, અભેદ્દી, અણાહારી વગેરે ગુણ-વિશિષ્ટ છે. પરન્તુ આત્માને લાગેલા કના કારણે આ આત્મા સસાસ્માં
(૫) પ્રાણાતિપાતિકી—છવાના પ્રાણા હણાય તે પ્રાણાતિપાતિકી
કાન
ક્રિયાપ્રસિદ્ધ છે. મૃગાને મારવાની ભાવનાથી તીર્—કામઠા લઈને વનમાં ગયેલા શિકારીનુ શરીર મૃગના વધ માટે પ્રયત્નશીલ છે. શસ્ત્રો પાસે છે. અને ધનુષ્યની દેરી સુધી ખેંચીને ઉભે છે. મૃગને મારવા માટેનો દ્વેષ પણ ઉત્કટ છે . આવી પરિસ્થિતિમાં તે શિકારીને પહેલાની ત્રણ ક્રિયા લાગશે. પાથરેલી જાળમા મૃગા જ્યારે સાય છે, તડે છે ત્યારે ચેાથી ક્રિયા લાગશે અને મૃગા મરે ત્યારે પાચમી ક્રિયા લાગશે, આવી રીતે ખીજા પ્રશ્નોમાં પણ ઘટાવી લેવુ.
અહીંતો મૃગધાતને લઇને જ પ્રશ્ન અને જવાબ છે. ખાકી તે આપણા જીવનની પ્રત્યેક ક્રિયામા ઉપરની ક્રિયાએ ધટાવી શકીએ છીએ
નવતવપ્રકરણમાં ક્રિયાની સંખ્યા પચીશ'ની છે. તે બધી ત્યાજય છે એમ સમજીને આપણુ જીવન સંયમિત—મર્યાદિત અને નિષ્પરિગ્રહી રાખવુ' જેથી આશ્રવતત્ત્વથી છૂટકારેશ મેળવવા માટે આપણે ભાગ્યશાલી થઇએ
પ્રસન્નચંદ્ર રાજર્ષિંના દૃષ્ટાન્તથી પણ આ ક્રિયાનું રહસ્ય જાણી શકાય છે. તે મુનિ હતા મહામુનિ હતા મહાતપસ્વી અને મહાયાની હતા રાહરણ સિવાય તેમની પાસે કઈ પણ હતુ જ નહિ છતાં પણ દુખ દંતમુખે સાંભળ્યું અને એક ક્ષણ પહેલા જેમનુ
Page #155
--------------------------------------------------------------------------
________________
શતક–૧ લું ઉદ્દેશક–૯] પરિભ્રમણ કરે છે. આત્માને માટે હળવાપણું, સંસારને એ છે ક–ટૂંક કર અને ઓળંગ, એ ચાર વસ્તુઓ પ્રશસ્ત છે, તેથી ઉલટુ ભારેપણું, સંસારને પ્રચુર કરે, લાંબો કરે, અને તેમાં રખડવું, એ ચાર અપ્રશસ્ત છે. શરીર મોક્ષમાર્ગે જોડાયેલું હતું, તે જ શરીર પુત્ર મોહને લીધે ચંચલ બન્યુ, હઠ ફફડવા લાગ્યા આમાં લાલશ આવી, ભ્રકુટિ ઉપર ચઢી, હાથની આંગળીઓ મુકીના રૂપમાં પરિણિત થઈ ગઈ માટે આ કાયિકી ક્રિયા થઈ
પુત્ર પ્રત્યેના મોહને લીધે ઉત્પન્ન થયેલ રાગ અને શત્રુઓ પ્રત્યેને દ્વેષ આ પ્રમાણે રાગ-દ્વેષ નામના ભાવ–શસ્ત્રો આ મુનિનાં હાથમાં આવી ચઢયાં અને મહામુનિ રાગ-દ્વેષમાં ગળાડૂબ ડૂબી ગયા. તેથી આધિકરણિકી ક્રિયા લાગી પોતાના પુત્રના દ્રવ્યશત્રુઓ પ્રત્યે આ મુનિરાજ અત્યન્ત દેપમાં લય પામીને માનસિક યુદ્ધ રમવા લાગ્યા તે પ્રાપિકી ક્રિયાના કારણે જ
" ' પિતાના પુત્ર ઉપર ખરાબ ભાવ રાખનારાઓ પ્રત્યે આ મહાતપસ્વી મુનિરાજની માનસિક વિચારધારાઓ બીજાઓને પરિતાપ ઉપજાવનારી હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ અને છેવટે જાણે એક એક શસ્ત્ર એક એક રાજાને મારવા માટે ફેકતા ગયા અને તેમની માનસિક કલ્પનામાં એક એક રાજે હણાતે ગયે. આ " માટે પ્રાણાતિપાતિકી ક્રિયાના માલિક પણ થયા બસ ! આ ભાવ ક્રિયાઓને લઈને મુનિરાજશ્રી પ્રસન્નચદ્રજી સાતમી નારકી સુધી પહોચી ગયા અને છેલ્લું શસ્ત્ર પકડવા માટે માથા ઉપર હાથ જતા પાછા ભાનમાં આવી ગયા અને પાચે ક્રિયાઓથી જેવા મુક્ત બન્યા કે તત્કાલ કેવલજ્ઞાનના માલિક બની મોક્ષમાં પહોંચી ગયા.
Page #156
--------------------------------------------------------------------------
________________
૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ • આપણે જોયું છે અને એ સ્વાભાવિક છે કે–ગુરુત્વ એ. અપ્રશસ્ત છે, અને લઘુત્વ એ પ્રશસ્ત છે. સંસારમાં અનંત પદાર્થો છે. તેમાં ઘણા ગુરુ છે અને ઘણું લઘુ છે, બલકે કેટલાક પદાર્થો ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે–
પત્થર એ ગુરુ છે, કારણ કે તેને નીચે જવાને સ્વભાવ છે, ધૂમાડે એ લઘુ છે, કારણ કે તેને ઊંચે જવાનો સ્વભાવ છે. વાયુ એ ગુરુ–લઘુ પદાર્થ છે, કારણ કે તેને તીરછL જવાને સ્વભાવ છે અને આકાશ એ અગુરુલઘુ દ્રવ્ય છે કારણ કે તેને તે સ્વભાવ છે.
આ પ્રકરણમાં લગભગ આ સંબંધી પ્રશ્નોત્તર છે. ઉપરાંત નિર્ચ શેને માટે શું પ્રશસ્ત છે, એ અને તેની સાથે બીજા મતવાળા તથા છેવટે પાર્શ્વનાથના વંશમાં થયેલા કાલાસ્યવેષ્ટિ–પુત્રને સ્થવિર અનગારા સાથેનો સંવાદ આપવામાં આવ્યા છે. જેનો સાર આ પ્રમાણે છે –
કઈ પણ જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, પ્રેમ, દ્વેષ, કલહ, કલંક આપવું, ચાડી ખા), અરતિરતિ, બીજાની નિંદા, કપટપૂર્વક જૂઠું બેસવુ અને અવિવેક-મિથ્યાદર્શનશલ્ય એના વડે ભારેપણુ પામે છે, અને તેથી ઉલટું પ્રાણાતિપાતાદિન અટકાવ કરવાથી યાવત્ વિવેકથી હલકાપણું પામે છે અને આજ કારણેથી એટલે પ્રાણાતિપાતાદિથી જીવ સંસારને વધારે છે, લાંબો કરે છે, અને સંસારમાં ભમ્યા કરે છે અને આ કારણથી નિવૃત્ત થવાથી જીવ સંસારને ઘટાડે છે, ટૂંકે કરે છે, અને
Page #157
--------------------------------------------------------------------------
________________
શતક-૧લું ઉદ્દેશક-૯] પાર કરી જાય છે! ૬
આવી રીતે સાતમો અવકાશાન્તર, સાતમો તનુવાત, સાતમ ઘનવાત, સાતમે ઘને દધિ, સાતમી પૃથ્વી વગેરે માટે પ્રશ્નો છે.
જવાબમાં સાતમે અવકાશાન્તર અગુરુલઘુ–એટલે ભારે હળવા સિવાયને છે. સાતમો તનુવાત ભારે હળવે છે. આની
ધ ૨૬. અકામ નિર્જરથી ઘણુ ઘણાં કર્મો ખપાવ્યા પછી દેવદુર્લભ મનુષ્ય અવતાર પામેલે જીવ ક્યા કર્મો–પાપ કરે છે જેને લઈને તે ભારે (વજનદાર) થાય છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં સસારાતીત, દયાના સાગર, ભગવાને ફરમાવ્યું કે અઢાર પ્રકારે કરાતાં પાપોથી આત્મા ભારી બને છે. જેના સેવનથી પાપ જ લાગે તે પાપ-સ્થાનક કહેવાય છે. “ મિન્નિતિથતામ્ પાનાં સથાનવમિતિ પાપથાન આ વ્યુત્પત્તિથી પાપને જ સગ્રહ કરાવનારા આ પાપસ્થાનકેનું વર્ણન સક્ષેપથી આ પ્રમાણે છે. પ્રાતિcત - એટલે રપર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રવણેન્દ્રિય, મનબળ, વચનબળ, કાયબળ, શ્વાસોસ અને આયુષ્ય રૂપી દશે પ્રાણને તારતમ્યરૂપે ધારણ કરનારા જીવો પ્રાણી કહેવાય છે એ પ્રાણીમાત્રના કેઈ પણ પ્રાણને હાનિ કરવી, આઘાત લગાડવો છેદન–ભેદન કરે, લાત મારવી, ધૂળથી ઢાકવા, પરસ્પર વિરોધી ને ભેગા કરવા, અને પોતાના પુણ્યકર્મને જેરે બીજાઓના મન-વચન-તથા કાયાના બળને દબાવી દેવા જેનાથી તે તથા તેના સતાને દુઃખી બને તે હિસા છે “ વાવ ફુરિત ની વિવું......... અર્થાત પ્રાણીમાત્ર જીવવાને જ ઈ છે છે. પણ પોતાના પ્રાણથી વિમુક્ત થવા કઈ પણ ઈચ્છતા નથી પરંતુ ઈન્દ્રિયોને ગુલામ–કપાયુt
Page #158
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ માસ્ક સાતમો ઘનવાત, સાતમે ઘનોદધિ, સાતમી પૃથ્વી, અને બધાં અવકાશાન્તરે જાણવા.
આ પ્રમાણે નરયિકેને માટે કહેવામાં આવ્યું છે કે, તે ભારે હળવા છે અને અગુરુલઘુ–ભારે હળવા સિવાયના પણ છે. કારણ કે વૈકિય અને તૈજસ્ શરીરની અપેક્ષાથી ભારે નથી, હળવા નથી અને ભારે હળવા સિવાયના પણ નથી. પણ
આત્મા અજ્ઞાન અને પ્રમાદના વશ થઈને અન્ય જીવોને ઘાત કરે છે, અર્થાત પ્રાણુઓને તેમના પ્રાણથી વિમુક્ત કરે છે તે પ્રાણાતિપાત નામનું પહેલું પાપ–સ્થાનક કહેવાય છે પ્રાધાનામतिपातः वा प्राणाः अतिपात्यन्ते येन दुष्प्रयुक्तेन मनसावचसा-कायेन इति प्राणातिपातः। * જૂવા-મૃષા એટલે અસત્ય અને વાદ એટલે બેલડું. અર્થાત્ પદાર્થ જે સ્વરૂપે છે તેનાથી વિપરીત બોલવું, તે અસત્ય ભાષણ ત્રણ પ્રકારે છે –
૧ સદ્ભાવ પ્રતિષેધ, ૨ અર્થાન્તર, ૩ ગવચન.
આત્મા નથી, પરલોક નથી, પુણ્ય-પાપ નથી, મોક્ષ નથી અથવા અ ગૂઠા કે ચોખાના પ્રમાણ જેટલે આત્મા છે. આ પ્રમાણે અર્થાન્તર વચન બોલવા તે સભાવપ્રતિષેધ અને અભૂતક્ષાવન કહેવાય છે પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને તથા તેના અર્થને નિષેધ કરવો તે અર્થાન્તર નામે મિથ્યાવચન છે. હિસક, કઠોર, મર્મભેદક, પ્રાણધાતક, પશુન્યાત્મક આદિ વચનનો પ્રયોગ ગવચન છે. એટલે કે હિંસક ભાવાદિ કઈ કાળે પણ સત્યવચન હોઈ શકે નહિ
સત્તાન-રાગદ્વેષને વશ થઈને ચેરી કરવાના ઈરાદથી પારકી વસ્તુ લેવી-છુપાવવી તે ત્રીજુ પાપસ્થાનક કહેવાય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૯] ભારે હળવા ગુરુલઘુ છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, ભારે હળવા નથી પણ ભારે હળવા સિવાયના છે, એ પ્રમાણે યાવત્ વૈમાનિકે સુધી જાણવું. -
- ધર્માસ્તિકાયાદિ પદાર્થો યાવત્ જીવાસ્તિકાય અગુરુલઘુ છે. અને પુદ્ગલાસ્તિકાય ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. | સમયે અને કર્મો અગુરુલઘુ છે.
' ઐશુ-રાગ વશ બનીને મિથુન ભાવનું સેવન કરવું તે મૈથુન કહેવાય છે. પાપના ઇરાદાથી પુરુષ–સ્ત્રીનું યુગલ. બે પુરુષોનું યુગલ અથવા બે સ્ત્રીનું યુગલ જે વ્યભિચાર કર્મ કરે તે મથન કર્મ કહેવાય છે. અથવા રાગ-મેહના કિલષ્ટ અધ્યવસાયોને લઈને એકાકી જીવ પણ મૈથુનભાવનું ચિતવન કરે, ભોગવેલા ભોગેને યાદ કરે, ભવિષ્યમાં પણ વિષય ભગની ચાહના કરે, આ પ્રમાણે ગ દા વિચારે, ગંદુ સાહિત્ય, અને ગદા ચિત્ર વડે માનસિક પરિણામમાં ઉત્તેજના લાવીને પુરા પિતાના વીર્યનું અથવા સ્ત્રી કૃત્રિમ સાધન દ્વારા પિતાના રજનું પતન કરે તે પણ મૈથુન કહેવાય છે. परिग्रह-"परि समन्तात्-आत्मानं गृहणातीति परिग्रहः
અથવાગડમા પરિત્તિ રિઝ છે મર્યાદાતીત ધનધાન્ય, પશુ, વસ્ત્ર, આભૂપણ, આદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નામે પાપ છે.
-સકારણ અથવા નિષ્કારણ આત્માના ક્રૂર અધ્યવસાયોને ક્રોધ કહેવાય છે આત્માને ઉપઘાત કરનાર અને બીજાને અપ્રીતિ ઉપજાવનાર કંધને ચડાળની ઉપમા આપેલી છે.
માન-ધર્મગુરુ-વિદ્યાગુરુ-દીક્ષાગુ–માતા-પિતા તથા વડીલોની
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
કૃષ્ણલેશ્યા ગુરુલઘુ અને અગુરુલઘુ પણ છે. અર્થાત્ દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ અગુરુલઘુ છે. એ પ્રમાણે બધી લેશ્યાએ સમજવી,
સમીમે અક્કડ થને ઉભા રહેવુ, તથા પેાતાની પ્રકૃતિ (સ્વભાવ) તે ઉદ્દત બનાવવી, તે માન નામનું પાપ છે.
માયા-આત્માના વિચારમાં અશુદ્ધતા લાવવી તથા જીવનને વિસ ંવાદી બનાવવુ તે માયા નામના આઠમા પાપને આભારી છે.
હેમ-આત્મા જેનાથી અશુચિ એટલે અપવિત્ર–મલિન અને, આત્માના પરિણામેા ચંચલ બને, પોહાત્મક બને, તે લાભ કહેવાય છે. –મન, પાંચે ઇન્દ્રિયા, તથા શરીરને પસંદ પડે તેવા બેજન, પાન, વસ્ત્ર, સુગધ સ્પર્શીન, દન, શ્રવણ પ્રત્યે અત્યન્ત આસક્તિ તથા મેહ રાખવા તે રાગ કહેવાય છે
'
" दोषाः स्मरप्रभृतयो रागस्य परिचारकाः' અર્થાત્-કામેાપાસના, એટલે ખાનદાની તથા જ્ઞાનાપાસના વગેરેથી વિરુદ્ધ ચેષ્ટા કરવી અને સ્ત્રી પુરુષે પરસ્પર અધમવૃત્તિઓ રાખવી તે બધુ રાગ નામના પાપને આભારી છે.
39
દ્વેષ-રાગ-દ્વેષ બન્ને લંગોટિયા મિત્ર છે જ્યા એક વસ્તુ ઉપર રાગ થશે ત્યારે ખીન્ન પદાર્થ પ્રત્યે દ્વેષ થયા વિના રહેશે નહિ. રાગ પ્રીત્યાત્મક છે ત્યારે દ્રેષ અપ્રીત્યાત્મક છે. આને લઈને આત્મા તથા મને ઘણા જ મલિન થાય છે . દ્રવ્ય રાગની દવા હાય છે ત્યારે આત્માના ભાવ ગગ જેવા રા—દેની દવા હાતી નથી. હાથ, પગ, મુખ અને નેત્રની મુલિનાત્મક ચેષ્ટાઓ આનાથી ઉદ્ભવે છે. તથા વિશુદ્ધતર અનેલા આત્માને પણ અશુદ્ધ-અશુદ્ધંતર તથા અશુદ્ધતમ બનાવનાર દેશ છે. માસ વશ થને અન્યથા સ્થિત વસ્તુને
Page #161
--------------------------------------------------------------------------
________________
શતક—૧ હું ઉદ્દેશક—૯]
[૧૦૧
ષ્ટિ, દન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞા-એ અગુરુલઘુ છે. મનયાગ, વચનયેાગ, સાકાર-ઉપયાગ, નિરાકાર ઉપયેગ, એ
અન્યધારૂપે કહેવી એ દ્વેષ છે. ગુણી માનવ પ્રત્યે પણ દોષારાપણુ કરવુ તે દ્વેષનુ ફળ છે. જેનાથી પરલેાક બગડયા વિના રહેતા નથી.
છદ્બીજા સાથે કલેશ કરવા માટે રાડા પાડવી, ખીજાતે ભાડવાની આદત રાખવી, વાયુદ્ધ કરવુ, પ્રેમ અને હાંસી (મશ્કરી) ચી ઉદ્ભવેલાં યુદ્ધ વૈર−ક કાસ અને જેર જેરથી બરાડા પાડીને અસમ જસ ભાષા મેાલવી વિરાધને ભડકાવવા માટે શબ્દમાં આક્રોશતા લાવવી અને જેની તેની સાથે વિવાદ કરવા આ બધા આરમાં લહે નામના પાપના કારણે થાય છે.
સ્વાસ્થાન-પારકાના અમદ્ દોષોને ઉઘાડા કરવા, બીજાને દૂષણ દેવું, સામાવાલાને દોષ નથી છતાં, પણ તેને દોષી જાહેર કરવા માટે હજારે પ્રકારે પ્રયત્ન કરવા, તે અભ્યાખ્યાન પાપના કારણે થાય છે
વૈરાચ-અર્થાત્ ખીજાની ચાડી ખાવી, પારકાના પ્રત્યક્ષ કે પરાક્ષ દોષો પણ ખીજાની આગળ જાહેર કરવા, પીઠ પાછળ બીજાના અવગુણા ખેાલવા, છેદન-ભેદન અર્થાત્ તોડવા ફોડવાની પ્રવૃત્તિ કરવી, આત્મિક જીવનમાં લુચ્ચાઇ (શતા) રાખવી તે બધા પૈશૂન્ય પાપના કારણે છે જેથી આપણા પ્રીયાત્મક સ્વભાવ પણ હેાસ પામે છે તથા પાકા સાથે મૈત્રીભાવ એ થતા જાય છે.
રતિ-ક્ષત્તિ-રાગ-દ્વેષને વશ થઇને એક પદાર્થ પ્રત્યે પ્રેમ રાખવા અને ખીજાના તિરસ્કાર કરવા. જેમ એક શાક લાવે, બીજી ન ભાવે, એક વસ્ત્ર ગમે ત્યારે ખીજું વસ્ત્ર ન ગમે. આ બધું આ પાપની લેશ્યાઓનુ પરિણામ છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
બધા અગુરુલઘુ છે. કાયાગ ગુરુલઘુ છે. કાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન–સર્વકાળ અગુરુ લઘુ છે.
-
પરિવ-જ્યાં ને ત્યાં પારકાના ગુણ–દપ બોલવા, ઘણા માણસોની સમક્ષ બીજાના દોષોનું ઉદ્ઘાટન કરવું. તેમના માટે બીભત્સ, ગંદા તથા અસભ્ય વચન બેલવા વગેરે આ પાપને લીધે થાય છે.
માસૃિાવાઆ પાપસ્થાનકમાં મન અને વચનનું મિશ્રણ હોવાથી અત્યન્ત ખતરનાક તેમજ દુસ્યાજ્ય આ પાપ છે માયાકપ–ધૂર્તતા-શઠતા–પરવંચકતા–આદિ માનસિક પાપોને વશ થઈને સફાઈપૂર્વક-લુચ્ચાઈપૂર્વક વ્યંગમાં–મશ્કરીમાં બોલવું તથા તેવા પ્રકારને વ્યવહાર કરે, તે આ પાપના કારણે જ થાય છે જ્યાં સાવ સીધી-સાદી વાત હોય, કામ સરળતાથી પતી જાય તેવું હોય યાં ફૂટનીતિજ્ઞ (Political) બનવું અથવા દામિકતાથી ભાષાવ્યવહાર કરવો, આ પણ માયા–મૃષાવાદ જ છે.
મિથ્યાત્વ-ઉપરનાં બધાએ પાપોને ભડકાવનાર-વધારનાર આ પાપ છે, જેને લઈને અહિંસામાં હિંસાનું આરોપણ, સત્યમાં અસત્યનું સ્થાપન, અરિહંત દેવમાં અદેવ બુદ્ધિ, ધર્મમાં અધર્મ બુદ્ધિ, તેમજ પચ મહાવ્રતધારી ગુરુમાં મલિન બુદ્ધિ આદિ માનસિક વિકારે આ પાપને લઈને થાય છે જેને લઈને માણસ માત્ર પાપ તરફ પ્રયાણ કરે છે. તે માટે જગત ગુરુ
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ અઢાર પાપોથી આત્મા - ભારી બને છે. સંસારમાં રખડે છે અને ઘણા ભવ સુધી યમતેને માર ખાય છે. '
' , માટે આત્મ–કલ્યાણના અભિલાપુએ સૌ પ્રથમ આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે જ પ્રયત્ન કર.
Page #163
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક–૯]
[૧૦૩ ઉપર જે ગુરુ લઘુ આદિ બતાવેલ છે, તે ખરી રીતે તે નિશ્ચય-નયની અપેક્ષાએ સૌથી ભારે ને સૌથી હળવું કેઈ દ્રવ્ય નથી. વ્યવહારનયની અપેક્ષાએ સ્કૂલ-સ્ક ધમાં સૌથી ભારેપણું ને સૌથી હળવાપણું રહે છે. પણ બીજામાં તે નથી, અગુરુલઘુ અને ગુરુલઘુના સંબંધમાં નિશ્ચય–નયા કહે છે કે–જે દ્રવ્ય ચાર સ્પર્શવાળા હોય છે, અને જે દ્રવ્ય અરૂપી હોય છે, તે બધા અગુરુલઘુ છે. બાકીનાં આઠ સ્પર્શવાળા દ્રવ્યો ગુલઘુ છે.
હવે નિર્ચન્વેને માટે પ્રશસ્ત શું અને અપ્રશસ્ત શું ? તે સંબંધી કહે છે કે—
લાઘવ, ઓછી ઈચ્છા, અમૂચ્છ, અનાસક્તિ, અને અપ્રતિબદ્ધતા–તેમજ અક્રોધપણું, અમાનપણું, અપટપણું, અલભપણું, એ બધું નિને–શ્રમણને પ્રશસ્ત છે. વળી કાક્ષા મેહનીય ક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ સિદ્ધ થાય, સર્વ દુઃખોને નાશ કરે છે
'
ક, ર૭. મહાપુણ્યોદયે મળેલુ અને મેળવેલું ચારિત્ર પ્રતિ સમયે શુદ્ધ થતુ રહે તે માટે આ પ્રશ્નોત્તરી અત્યન્ત સ્પષ્ટ છે. ભાવસાયમ કેળવવાને માટે આત્મામાં શુદ્ધ વેશ્યા, સ્વાધ્યાયાબળ તથા તપબળની પૂર્ણ આવશ્યક્તા છે જેને લઈને આતરજીવનમા–
ત્રાધવિરા–એટલે સાયમની રક્ષા માટે સ્વીકારેલા વસ્ત્ર, પાત્ર, કામળી, રજોહરણ આ દ ઉપકરણોમા અલ્પતા લાવવાને આગ્રહ રાખો અથત ઉપાધિ જેટલી ઓછી હશે, તેટલી સંયમની માત્રા પણ શુદ્ધ બનશે, કષાયોની નિવૃત્તિ થશે અને ભાવ મન શુદ્ધ થશે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૦૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જીવ અને આયુષ્ય
કેઈ મતાનતરવાળા એમ માને છે કે–એક જીવ એક ' સમયે બે આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરે છે.
ભગવાન મહાવીર ના પાડે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં તેઓ કહે છે કે હે ગૌતમ ! એક જીવ એક સમયે
-
અછા -એટલે આહાર પાણીના વિષયની અભિલાષા ઓછી રાખવી, જેથી રવાયાય અને આભ્યન્તર તપની પ્રાપ્તિ સુલભ બનશે તેમજ અનાદિકાળની આહાર - સંજ્ઞા મર્યાદામાં આવશે અન્યથા આના સદભાવમાં મૈથુન સ ના માટે દાર ઉઘાડા જ રહેવાના, અને એની હાજરીમાં પરિગ્રહ સંજ્ઞા જીવતી ડાકણની માર્ક તૈયાર છે પછી તે ભય સાથી તમારું આખુ એ જીવન આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં પૂર્ણ થશે * મૂ –એટલે કે ધર્મધ્યાન માટે સંગ્રહેલાં અને બીજા એને ધર્મધ્યાનમાં જોડવા માટે રાખેલા ધર્મોપકરણમાં આમિક જીવનને બરબાદ કરાવનારી મૂછ રાખવી નહી
દ્રિ-એટલે કે આહાર પાણ કરતી વખતે રસગારવામાં મસ્ત બનીને લેપટતા રાખવી નહી. - અપ્રતિવદ્ધતા-દીક્ષા લીધા પછી આપણા સ્વજનો પ્રત્યે કઈ પણ જાતને રા–સંબધ રાખ નહી
- ઉપર પ્રમાણેની પાસે વસ્તુઓ સયમને માટે તથા સંચમીને માટે પ્રશસ્ત છે. આનાથી જ ઝેધ–માન-માયા-લેભ ઓછાં થતાં જશે અને આપણે સંયમ શુક્રના તારાની જેમ પ્રતિસમયે દેદીપ્યમાન થશે
Page #165
--------------------------------------------------------------------------
________________
[૧૦૫
શતક-૧ લું ઉદ્દેશક–૯] એક આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે. તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતે. અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય નથી કરતો.
આમાં વાત એ છે કે...એકજ જીવ એકજ સમયમાં બે આયુષ્ય ન કરે. બાકી બે જીવ બે આયુષ્ય કરે, અથવા એક જીવ જુદા જુદા સમયમા બે આયુષ્ય કરે એમાં તે સંદેહ હિોઈ જ ન શકે. કાલાસ્યવેષિપુત્ર
- શ્રીકાલાસ્યવેષિપુત્ર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના વંશમાં થયેલા અણગાર હતા. તેઓ એક વખત વિચરતા વિચરતા ભગવાન મહાવીરના સ્થવિરે જ્યાં વિચરતા હતા, ત્યાં આવ્યા. બને મળ્યા. કાલાસ્યપિપુત્રે આ સ્થવિરેને કહ્યું. બ્લમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી. આવી જ રીતે સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગને જાણતા નથી. કે તેના અર્થોને પણ જાણતા નથી.
વિરોએ કહ્યું કે-“અમે બરાબર જાણીએ છીએ કાલાસ્યવેષિપુત્ર–જે તમે સામાયિકાદિ અને તેના અર્થો તે જાણે છે, તે બતાવે કે–સામાયિકાદિ શું છે? અને તેના અર્થો શા છે ?
જવાબમાં સ્થવિરેએ જણાવ્યું કે–અમારે આત્મા એ સામાયિક છે. એજ સામાયિકને અર્થ છે. એજ પચ્ચખાણું છે. તે પચ્ચકખાણને અર્થ છે, યાવત્ એજ સંયમ, એજ સંવર, એજ વિવેક અને એજ વ્યુત્સર્ગ અને તેના અર્થો છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
[ભગવતીસૂત્ર સારસ`ગ્રહ્
કાલાસ્યવેષિપુત્ર-જો એમજ છે તે પછી તમે ક્રોધાદિના ત્યાગ કરી શા માટે એ ક્રોધાદિની નિદા કરેા છે ?
સ્થવિરા-સયમને માટેજ ક્રોધાદિની નિંદા કરીએ છીએ.
કાલાસ્યવેષિપુત્ર–નિદ્રા, ગાઁ એ સયમ છે કે અસયમ ? સ્થવિરા—નિદા—ગ એ સયમ છે. ગાઁ બધા દોષોના નાશ કરે છે. આત્મા સ મિથ્યાત્વને જાણીને ગાઁદ્વ્રારા મધા દાષાના નાશ કરે છે. એ પ્રમાણે અમારા આત્મા સયમમાં સ્થાપિત છે.
એ પછી કાલાસ્યવેષિપુત્ર એ સ્થવિરાની વાતને સ્વીકાર કરે છે, એટલુંજ નહિ પરન્તુ તેજ પેાતાના મત જે ચાર મહાવ્રતવાળા હતા તેને મૂકી ભગવાન મહાવીરનું ચરિત્ર જે પાંચ મહાવ્રત અને પ્રતિક્રમણ સહિત (કારણ હાય કે ન હાય પણ પ્રતિક્રમણ કરવુ જ) ધર્મના સ્વીકાર કરે છે.
આ પછી શ્રીગૌતમસ્વામીએ પ્રત્યાખ્યાન અને આધાકર્માદિ સંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું છે કે-એક શેઠ, એક દરિદ્ર, એક લેાભીએ અને એક ક્ષત્રિય (રાજા) એ બધા એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરી શકે છે. આ વચન અવિરતિને માશ્રીને છે.
આધાકમ દોષવાળા આહારને ખાતા શ્રમણ આયુષ્ય સિવાયની અને પેચે અંધને બંધાએલી સાત પ્રકૃતિએને મજબૂત મધને, માંધેલી કરે છે, અને સંસારમાં વારવાર ભમે છે. કારણકે તેમ કરવાવાળા શ્રમણ પેાતાના ધર્મને એળગી જાય છે, તે પૃથ્વીકાય કે યાવત્ ત્રસકાયની પણ દરકાર કરતા નથી.
-
Page #167
--------------------------------------------------------------------------
________________
શતક-૧ હું ઉદ્દેશક-૯]
[૧૦૭
આથી ઉલટુ· પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતા શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની મજબૂત બધાએલી સાત કપ્રકૃતિએને પાચી કરે છે. (આયુષ્ય કર્મને કદાચિત્ ખાધે છે ને કદાચિત નથી ખધતા) અને તે સંસારને એળંગી જાય છે, કારણકે તે પેાતાના ધર્મને ઓળંગતા નથી. પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના જીવેાની દરકાર કરે છે.
પદાર્થીના સ્વભાવના સબધમા કહે છે કે અસ્થિર પદાર્થા નથી બદલાતા, અસ્થિર પદાથ ભાંગે છે, સ્થિર પદાર્થ નથી ભાંગતા, માળક શાશ્વત છે. ખાળકપણું અશાશ્વત છે, પડિત શાશ્વત છે, પ ́તિપણું. અશાશ્વત છે.
૮
નામના
મેં ૨૮ પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય લાસ્યવેવિ પુત્ર અણગારે મહાવીરસ્વામીના શિષ્યાને પ્રશ્નો પૂછ્યા કે તમે નીચે મુજબના પદો અને પદાર્થો જાણતા નથી તેના જવાબમા મહાવીરના શ્રમણાએ આ પ્રમાણે કહ્યુ કે અમે એ પદાર્થાને આ પ્રમાણે જાણીએ છીએ.
સામચિ—દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લા ક્ષણ સુધી સમભાવે રહેવુ અને નવાં કર્મોને ઉપાર્જન કરવાં નહી; તે સામાયિક અને સામાયિકના અ છે
પ્રાણ્યાન- નવકારશી-પૈરુષી (પારસી)સાઢપારસી, ચવિહાર, ગ સી, મુસી આદિ પચ્ચકખાણાના નિયમ રાખવા જેથી. આશ્રવદ્વાર બંધ થાય સથાનયમ વિનાના ગમે તેવા જ્ઞાની હશે, તેા એ આશ્રવદાર બધ કરી શકે તેમ નથી
સંચમ——પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવે નુ રક્ષણ કરવુ, તેને સયમ કહેવાય છે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
પરમાણુ સ્વભાવ
કે બેલ્યા છે. વળી એમણે પરમાણમાણુનું સ્વરૂપ
આ પ્રકરણમાં “ચલમાન ચલિના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા પછી અન્ય મતાવલંબીએ બતાવેલ પરમાગુનું સ્વરૂપ આપી મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પરમાણુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વળી ભાષા કઈ? બોલ્યા પહેલાની, બેલાતી કે બેલ્યા પછીની? તે બતાવવામાં આવ્યું છે. તેમજ એક જીવ એક સમયે બે કિયા કરે કે કેમ? કેટલા કાળ સુધી નરકમાં જીવ ઉત્પન્ન ન થાય, એ વગેરે આપી આ ઉદ્દેશાની સાથે આ શતકની પૂર્ણાહુતિ કરવામા આવી છે. સાર આ છેઃ
સંવર–પાંચે ઈન્દ્રિયોને તથા મનને સમિતિ તથા ગુપ્તિ નામના સ વર ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવું છે !
વિવે–વિશેષ પ્રકારે જીવ–અછવ–પુણ્ય–પાપ–આશ્રવસવ-બંધ–નિર્જરા અને મોક્ષ, આ નવે તવોને જાણવા, શ્રદ્ધામાં
સ્થાપિત કરવા અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્ન કરવો, તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા ગ્ય–પદાર્થોને તથા ક્રિયાઓનો ત્યાગ કરાશે અને મન-વચન-કાયા અરિહ તદેવના ધર્મ પ્રત્યે સ યુક્ત થશે
દત્ત–શરીર અને ઈન્દ્રિયોનો વ્યુત્સર્ગ કરે એટલે કે કાયાની માયા છોડીને મન-વચન તથા શરીરને ઘડી અડધી ઘડી માટે ધ્યાન તથા જાપમાં જોડો, જેનાથી અનાદિકાલીન શરીર ઉમર મેહ ઓછો થશે
નિદ્રા અને વાર્તા “ર = જિલ્લમિ” શુ સંયમ પહોઈ શકશે ? આના જવાબમાં કહ્યું કે-થયેલા પાપોની નિદા કરવી,
Page #169
--------------------------------------------------------------------------
________________
શતક–૧ લું ઉદ્દેશક–૧૦]
[૧૦૯ અન્ય ? ચાલતું તે ચાલ્યું ન કહેવાય, યાવતુ નિર્જરાતું તે
નિરાયું ન કહેવાય મહાવીર ચાલતું તે ચાલ્યું કહેવાય, નિર્જરાતું તે નિર્જ.
રાયુ કહેવાય. અન્ય બે પરમાણુ પુદ્ગલે એક એકને ચૂંટી શકતા નથી
કારણકે તેમાં ચિકાશ નથી.
વિશેષ પ્રકારે નિદા કરવી, ગુર સાક્ષિએ એ પાપોની નિદા અને ગહ કરનાર સાધક પાપોથી પાપકર્મોથી મુક્ત બનશે
આધાકર્મથી એકલી ગોચરી જ લેવાની નથી પણ સાધુને આશ્રીને ગમે તે ફળ-શાક આદિ નિર્જીવ કરાય–અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય, સાધુ મહારાજને માટે જ મકાન નિર્માણ કરવું તથા અમુક સાઈઝન –પનાનુ કાપડ બનાવવુ , તે બધા આધા કર્મ છે અર્થાત સાધુને માટે જ ગમે તે વસ્તુ તૈયાર કરવી, જેમા આર ભ રહેલે હોય છે, તે બધા આધાકર્મ કહેવાય છે. આવા પ્રકારના પિતાના માટે જ ખાસ તૈયાર કરેલા અથવા કરાવેલા પદાર્થોમાં મસ્ત બનેલો સાધુ ધીમે ધીમે સમિતિ તથા ગુમિ ધર્મને ભૂલી જાય છે તથા પૃથ્વીકાયિકાદિ અને આગળ વધીને ત્રસકાયની રક્ષામાં પણ બે-ધ્યાન રહે છે. આમ થતા વ્ય સ યમી વાર વાર સાતે પ્રકારના કર્મોને બાધે છે, તીવ્ર બાધે છે, અને ભાવસ યમથી. ભ્રષ્ટ થઈને અને તે સંસાર વધારી મૂકે છે
જ્યારે આધા કર્મને ત્યાગ કરનાર સાધક બાધેલા કર્મોને પણ ઢીલા કરતા જાય છે યાવત્ મોહ્ન ભણી આગળ વધે છે . કેમકે આત્મ કલ્યાણમા તત્પર સાધક પોતાના જીવનમાં કઈ પણ. જાતનાં શાક માટે, ફળ માટે, પેશીયલ “ચા” માટે, ઓસામણ,
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
[ભગવતીત્ર સારસ’ગ્રહ
મહાવીર : એ પરમાણુ પુદ્ગલ પરસ્પર ચાંટી જાય છે. કારણકે તે બન્નેમાં ચિકાશ છે. જો આના ભાગ કરવામાં આવે બન્ને તરફ એક એક પરમા
તે
પુદ્ગલ આવે. અન્ય : ત્રણ પરમાણુ પુદ્ગલ એક એકને પરસ્પર ચાંટ છે. કારણકે ત્રણ પરમાણુ પુદ્ગલમાં ચીકાશ છે. તેના જે એ બે ભાગ કરવામાં આવે તે ૧૫-૧૫ પરમાણુ યુદ્ગલ આવે, ત્રણ ભાગ કરવામાં આવે તે એક એક આવે.
માટે, ખમણ ઢોકળા માટે, અમુક પ્રકારની રેાટલી માટે, અમુક જ મીલની બનાવટનાં અમુક જ માર્કાના ચેાલપટ્ટા, મલમલ અથવા કામલી માટે યાવત શરીર માટે પણ માહ રાખતા નથી.
જ્યારે લાકૈપણા, ભાગૈષણા અને વિત્તેપણાના ચાહક અસંયમી અથવા ક્ર્મ સંયમી સાધક આસક્તિ નથી ત્યાગી શકતે, માટે ગમે ત્યારે પણ તેનામાં હિસકવૃત્તિ, પરિગ્રહ વૃદ્ધિની માત્રા પેાતાનુ નાટક ભજવી શકે છે માટીના ઢેફાની માફક કર્મો પણ અસ્થિર એટલા માટે છે કે જીવના પ્રદેશથી પ્રતિસમયે ક વણા ચલાયમાન અને છે અર્થાત્ ચાલતી જ હાય છે આત્માના પરિણામેાથી બંધ, ઉદય અને નિરણા પણ બદલાતી રહે છે. પત્થરની શિલાની માકક કર્મા ક્ષય થવા છતા પણ જીવ સ્થિર જ રહે છે અને પેાતાના ઉપયોગ સ્વભાવથી કદિ પણ બદલાતે! નથી. લોઢાની સળીની જેમ શાશ્વત વ ાઇ કાળે પણ ક્ષય થતા નથી, નાશ પામતા નથી
વ્યવહાર કાળે બાળક એટલે છેાકડું (અજ્ઞાની) અને નિશ્ચયનયે બાળક એટલે અસ યત વ લેવાના છે જીવ એટલા માટે શાશ્વત છે કે તે ‘દ્રવ્ય' છે. દ્રવ્યરૂપથી કોઈ પણ પદાર્થ નાશ પામતા નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
શતક-૧ લું ઉદ્દેશક-૧૦]
[૧૧૧
મહાવીર : ત્રણ પરમાણુ પુદ્ગલ ચાંટી જાય છે. કારણ ત્રણ પરમાણુ પુદ્ગલમાં ચિકાશ છે. તેના બે ભાગ કરીએ તે એક તરફ એક અને એક તરફ એ પ્રદેશવાળા સ્કંધ આવે. ત્રણ ભાગ કરીએ તા એક એક આવે. ત્રણ પરમાણુના બે ભાગ કરતા દોઢ દોઢ પરમાણુ આવે. એમ જ્યારે સ્વીકારવામાં આવ્યું તે પછી એ દોઢ પરમાણુ ચિકાશ વિના કેમ રહી શકયા? અને જો દાઢ પરમાણુ એક ખીજાને મળીને રહી શકે છે– ચેાંટી શકે છે, તે પછી એ કેમ ન મળી શકે ? વળી એ પણ સમજવાનુ` છે કે પરમાણુ એક એવી સૂક્ષ્મ ચીજ છે કે—એક પરમાણુના ભાગ થઈ શકેજ નહિ. અન્ય : પાંચ પરમાણુ પુદ્ગલે પરસ્પરચાંટી જાય છે. ચાંટ્યા પછી ક ધરૂપે બની જાય છે, તે સ્કંધ અશાશ્વત છે હુમેશા સારી રીતે ઉપચય અપચય પામે છે.
મહાવીર . અન્ય મતના કહેવા પ્રમાણે જો તે પાંચ પરમચ્છુના સ્કંધ શાશ્વત છે, તેા પછી ઉપચય-અપચય કેમ થઈ શકે? ત્યારે કહેવુ જોઈએ તે અશાશ્વત છે.
જ્યારે પર્યાયરૂપે તેમા ઉત્પાદ અને નાશ બનતા જ રહે છે. વ્યવહાર નયે જૅમ ખાલકનુ ખાલવ અશાશ્વત છે તેમ નિશ્ચય નયે ખલત્વ (અસ યી જીવન) પણ અશાશ્વત છે જે પરિસ્થિતિવશ બદલાતા રહે છે
વ્યવહારનયે પડિત એટલે શાસ્રાના જ્ઞાતા છે અને નિશ્ચયનયે સયમી જીવ પડિત છે સયમી સાધુ ભલે અષ્ટ પ્રવચન માતાને જાણકાર હશે તેથી એ પડિત છે. પણ યમ–નિયમ અને પ્રત્યાખ્યાન વિનાના ગમે તેવા મોટા શાસ્ત્રજ્ઞાતા પણ પડિત નથી
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાષા વિચાર અન્ય ઃ બેલવાના સમય પૂર્વની ભાષા તે ભાષા છે બેલવા
સમયની ભાષા તે અભાષા છે. અને બોલવાના સમય
પછીની ભાષા બેલાયેલી છે–તે ભાષા છે. મહાવીર ઃ બેલવા પૂર્વની ભાષા અભાષા છે. બેલાતી ભાષા
તે ભાષા છે. છેલ્યા પછીની બેલાયેલી ભાષા તે અભાષા છે. અન્ય : બોલ્યા પૂર્વની ભાષા તે ભાષા, બેલાતી ભાષા તે
અભાષા, અને બોલવા પછીની–બેલાએલી ભાષા તે • ભાષા છે, તે શું તે બોલતા પુરુષની ભાષા છે કે • અણુબોલતા પુરુષની ?
ઉત્તર-અણબેલતા પુરુષની તે ભાષા છે. બેલતા પુરુષની નથી. મહાવીર : પૂર્વની ભાષા તે અભાષા છે. બેલાતી ભાષા તે
ભાષા છે. અને છેલ્યા પછીની–બેલાએલી ભાષા અભાષા છે. તે શું તે બેલતા પુરુષની ભાષા છે કે અણબોલતા પુરુષની?
ઉત્તર–તે બોલતા પુરુષની ભાષા છે અણબેલતા
-
પુરુષ નહિં.
અન્ય : અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુખ છે અને અકિયમાણ
કૃત દુ:ખ છે તેને નહિં કરીને પ્રાણો, ભૂત, છે છે અને સર વેદનાને વેદે છે–અનુભવે છે. મહાવીર · કૃત્ય દુખ છે, સ્પૃશ્ય દુખ છે, ક્રિયામાણ કૃત : - દુઃખ છે. તેને નહિં કરીને, તેને નહિં કરીને પ્રાણે.
ભૂત, જી અને સર વેદનાને વેદે છે, અનુભવે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
શતક–૧લું ઉદ્દેશક-૧૦]
[૧૧૩
નટ-ટીકાકારે યાણ, ભૂત, જીવ, સર્વના ભેદે આમ બતાવ્યા છે - '; . . અને . * * * * * * . બે, ત્રણ, ચાર ઈંદ્રિયવાળા જી પણ કહેવાય છે!
વૃક્ષે–ભૂત કહેવાય. . . . . . : - પાંચ ઈન્દ્રિયવાળા જીવો કહેવાય. ' .
પૃથ્વી વગેરેના જ સ કહેવાય.. .' '.” ક્રિયા - હવે બીજા મતવાળાએ માનેલ કિયા સંબંધી પ્રશ્ન છેઅર્થાત એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે– પથિકી અને સાપરાયિકી. ભગવાન આ વાતનો ઈન્કાર કરે છે. એક જીવ પથિકી અને ચાંપરાયિકી એમ બે કિયા ન કરે. બેમાંથી કઈ પણ એક ક્રિયા કરે. • -
અહિં ઈપથિકી અને સાંપરાયિકા કિયા શી છે, તે જોઈએ ઈર્યા એટલે જવું અને પથ એટલે માર્ગ. અર્થાત્ જે જવાનો માર્ગ તે ઈર્યાપથ કહેવાય તેમાં થયેલી જે કિયા તે ઈપથિકી ક્રિયા અર્થાતુ-માત્ર શરીરના વ્યાપારથી થતાં કર્મબંધ.” -
હવે જેનાવડે પ્રાણી સંસારમાં ભમે તે સંપરાય–અર્થાત કષાય કહેવાય. તે કષાયથી જે ક્રિયા થાય, તે સાંપરાયિકી– અર્થાત્ કષાયથી થતે કર્મબંધ.
હવે વિચારવાનું તે એ છે કે ઈરિયાપથિકી ક્રિયાને કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. અને સાંપરાયિકી કિયાનું કારણ કષાયવાળી સ્થિતિ છે. માટે આ બંને પરસ્પર વિરુદ્ધકિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જીવમાં કેમ હોઈ શકે ? કારણ કે તે બને ક્રિયા પરસ્પર વિરુદ્ધ છે. (એક
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
સમયમાં બે કિયાને અનુભવ થાય એવા મતની ઉત્પત્તિ કરનાર ધનગુપ્તના શિષ્ય આર્યગંગ હતા. તેને ઇતિહાસ જુઓ ભગવતી પૃ. ૨૨૦” (મહાવીર સ્વામી સિદ્ધ થયા પછી ૨૨૮ વર્ષો થયાનું લખ્યું છે. વિશેષાવશ્યકને તે ઉતારે છે.)
આ પ્રકરણની અને એક પ્રશ્ન છે કે–નારકી જીવ કેટલા કાળ સુધી ઉપપાત વિનાનો રહે?
જવાબમાં ભગવાને કહ્યું કે–જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉપપાત વિનાની કહી છે.
પ્રથમ શતક સમાપ્ત
શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, નવયુગ પ્રવર્તક, શાસન તથા સમાજના હિતચિંતક, બંગાલ, બિહાર ઉત્તર પ્રદેશ આદિ દેશના મહા પંડિતાને અહિંસક બનાવનાર તથા ભ. મહાવીર
સ્વામીના અહિંસા તથા સ્યાદ્વાદ સિદ્ધાંતને પ્રબળ પ્રચાર કરનાર જગત્ પૂજ્ય શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસનદીપક, સતત સદુધર્મ અને જેન તત્ત્વજ્ઞાનના મહાન પ્રચારક, સત્ય અને સદાચારના નિર્ભીક ઉપદેષ્ટા, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે “ભગવતી’ જેવા ગંભીર સૂત્ર ઉપર જે વિવરણ લખ્યું હતું, તેના ઉપર વિસ્તૃત નોંધ (ટીકા) લખીને મેં યથામતિએ સંપાદન કર્યું છે. - જીમ મુથાત્ સવ જામ્ ! ;
Page #175
--------------------------------------------------------------------------
________________
શતક-૨
ઉદ્દેશક-૧
• જનમ પ્રમુધર્મા
પૃથ્વીકાયાદિના શ્વાસોચ્છવાસ
કિબીજાયાદિ
આ ઉદ્દેશકમાં પૃથ્વીકાયાદિ જીના શ્વાસેપ્શવાસ, એ શ્વાસોશ્વાસમાં લેવાતા દ્રવ્ય, નરયિકેના શ્વાસેવાસ, વાયુકાયના જીવોના શ્વાસોચ્છવાસ, મૃતાદી અર્થાત્ પ્રાસુભેજી નિગ્રંથ-અણગાર પુનઃ મનુષ્યપણું કેમ પામે એ વગેરે બાબતે આપવા સાથે સ્કંદક નામના પરિવાજનું આખું જીવનવૃત્તાન્ત આપવામાં આવ્યું છે. સારાંશ આ છે –
બે ઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચૌરિન્દ્રિય, અને પંચેન્દ્રિય જીને તે શ્વાસે શ્વાસ લેતા જોવાય છે, પરંતુ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જ શ્વાસે શ્વાસ લે છે અને મૂકે છે કે કેમ? આ મુખ્ય બાબત છે. ભગવાન મહાવીર કહે છે કેપૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવે પણ બહારના અને અંદરના ઉછુવાસને લે છે અને અંદરના તથા બહારના નિઃશ્વાસને મૂકે છે. તે જ દ્રવ્યથી અનંત પ્રદેશવાળા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં રહેલા, કાળથી કેઈપણ જાતની સ્થિતિવાળાં (એક પળ કે બે પળ રહેનારાં વગેરે) અને ભાવથી વર્ણ—ગંધ-રસ– સ્પર્શવાળાં દ્રવ્યને બહારના ને અદરના શ્વાસમાં લે છે. અને તેવાજ કાને બહારના ને અંદરના નિ:શ્વાસમાં મૂકે છે. આ જ યાવત્ પાંચ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસનાં અણુઓ મેળવે છે.
દર પ્રદેશવાળીવાળા
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આવી જ રીતે નારકીના જીનું પણ સમજવું. તેઓ ચાવત્ એ દિશાઓમાંથી બહારના ને અંદરના શ્વાસ અને નિશ્વાસનાં આણુઓને મેળવે છે.
છે અને એકેન્દ્રિ, જે તેઓને કંઈ બાધક અડચણ ન હોય, તે તેઓ બધી–છએ દિશાઓથી શ્વાસ અને નિઃશ્વાસનાં અણુઓ મેળવે છે. અને જે કંઈ અડચણ હોય તે કઈવાર ત્રણ દિશાથી, કેઈવાર ચાર, અને કોઈવાર પાંચ દિશાઓમાંથી અશુઓ મેળવે છે.
જે એકેન્દ્રિયાદિ જી કાકાશના અંતમાં રહેલા છે, માટે અલકાકાશ ને વ્યાઘાત હેવાથી ત્રણ દિશાના શ્વાસ પરમાણુઓ તેઓ મેળવી શકતા નથી.
વાયુકાયના શ્વાસોચ્છવાસ
‘વાયુકાયના જી વાયુકાને જ અંદરના ને બહારના Aવાસમાં લે છે ને મૂકે છે. એ વાયુકાય અનેક લાખ વાર મરીને બીજે જઈને પાછે ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ વાયુકાયના જી પિતાની જાતિ કે પરજાતિનાજી સાથે અથડાયાથી મરણ પામે છે. પણ અથડાયા વિના મરે નહીં. વાયુકાયના જીવ મરીને કથંચિત્ શરીરવાળા થઈને કથંચિત શરીર વિનાના થઈને જાય છે. અર્થાત્ વાયુકાયને ચાર શરીર કહ્યાં છે. ઔદારિક, વૈકિય, તેજસ અને કાર્મણ તેમાં ઔદારિક અને વાકય શરીરને છેડીને જાય છે. તે શરીર વિનાને અને તેજસુ અને કાશ્મણ શરીર લઈને જાય છે. માટે શરીરવાળે કહેવાય.
Page #177
--------------------------------------------------------------------------
________________
શતક-રનું ઉદ્દેશક-૧]
| [૧૧૭ અહિં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે-વાયુકાય, જે વાયુને શ્વાસ અને વિશ્વાસ રૂપે લે છે, મૂકે છે, તે નિર્જીવ છે, જડ છે. જે તે શ્વાસ-નિવાસરૂપે લેવા અને મૂકાતે વાયુ પણ સચેતન હત, તે એને પણ બીજા વાયુની જરૂર રહેત. અને તેમ થતાં તે અનવસ્થા આવી જાય, પણ ખરી વાત એ છે કે તે વાયુકાયના જે જે વાયુને લે છે–મૂકે છે, તે જડ છે.
જેમ વાયુકાયના જીનું કહ્યું તેમ–પૃથ્વીકાયિકાદિકે પણ તેમની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને -લીધે મરણ પામીને પાછા પિતાની કાયામાં જન્મ લે છે.
એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના છેવાની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણની છે. જ્યારે વનસ્પતિની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલે જીવ જે વનસ્પતિમાં જન્મે તેટ અનંતકાળ સુધી પાછે ઉપર આવી શકે તેમ નથી.'
પ્રાસુકભોજી અણગારનું શું ? - : , ,
અહિં એવા પ્રકારના અણગારને માટે પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે–જેણે સ સારને રોક્ય નથી. સંસારના પ્રપોને નિરાધ્યા નથી. જેનો સસાર ક્ષીણ થયે નથી, જેનુ સંસાર–વેદનીયકર્મ ક્ષીણ થયું નથી, જેને સંસાર છેરાયેલો નથી, જેનુ સ સાર–વેદનીયકર્મ બુચ્છિન્ન થયું નથી, જે કૃતાર્થ નથી, અને જેનું કામ પૂર્ણ નથી, એ મૃતાદી (પ્રાસુકભેજી) અણગાર શું ફરી પણ શીધ્ર મનુષ્યપણું વગેરે પામે?
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ ભગવાને ઉત્તરમાં ફરમાવ્યું છે કે-હ, પામે.
આ નિર્ચથના જીવને કદાચ પ્રાણ, ભૂત, જીવ, સત્વ, વિશ, કે કદાચ વેદ કહેવાય. - આમ જુદાં જુદાં નામ લેવામાં હેત છે. તે બહાર અને
અંદર શ્વાસ–નિઃશ્વાસ લે છે. માટે “પ્રાણ. તે થવાના સ્વભાવવાળે છે. થાય છે ને થશે. માટે “ભૂત જીવે છે ને, જીવપણને તથા આયુષ્યકર્મને અનુભવે છે. માટે “જીવ’, શુભ અશુભ કવડે સંબદ્ધ છે, માટે “સત્વ, કટુ કષાય, ખારા અને મીઠા રસને જાણે છે, માટે “વિજ્ઞ અને સુખ–દુઃખને ભેગવે છે માટે “વેદ” કહેવાય. આમ જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા નામ કહેવાય.
આથી ઉલટું જેણે સંસારને રે છે, યાવત્ જેનું કાર્ય સમાપ્ત થયેલ છે. એવો મૃતાદી (પ્રાસુકભાજી) મનુષ્ય વગેરે ભાવને પામતું નથી. અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વત, અંતકૃત્ અને સર્વ દુઃખ પ્રહણ કહેવાય.
આ પછી બહુ વિસ્તારથી શ્રી ર્હદક તાપસનું ચરિત્ર આપ્યું છે. તેને સાર આ છે –
áદક તાપસ,
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરીની પાસેના -ગુણશીલ ચૈત્યથી નિકળીને કૃતંગલા નામની નગરી, તેની ઉત્તર પૂર્વ દિશાના ભાગમાં છત્રપલાશક નામનું ચૈત્ય હતું, ત્યાં પધાર્યા છે. - આ કૃતંગલા નગરીની પાસે શ્રાવતી નામની નગરી
Page #179
--------------------------------------------------------------------------
________________
શતક-૨ જુ` ઉદ્દેશક-૧]
[૧૧૯
હતી. આ નગરીમાં કાત્યાયન ગેાત્રને ગઈ ભાલ નામના પરિવ્રાજકના શિષ્ય સ્ક‘દક નામના પરિવ્રાજક તાપસ રહેતા હતા.
આ સ્કંદક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથવ ણુવેદ, ઈતિહાસ અને પુરાણ, તેમ નિઘંટુના પણ સંપૂર્ણ જાણકાર હતા. કાપિલીય શાસ્ત્રાના વિશારદ હતા. ગણિત, શિક્ષા, આચાર, વ્યાકરણુ, છંદ, વ્યુત્પત્તિ અને જ્યાતિષ વગેરે બીજા ઘણાં બ્રાહ્મણ તેમજ પરિવ્રાજક સંબધી નીતિ અને દર્શીન શાસ્ત્રામાં નિપુણ હતા.
આ શ્રાવસ્તી નગરીમાં પિંગલ નામને નિગ્રંથ હતા. આ પિ'ગલે એક વખત સ્કંદકની પાસે જઈને આક્ષેપપૂર્વક કહ્યુ કે હું પિંગલ ! ખેલ (૧) લેાક, જીવ, સિદ્ધિ, સિદ્ધો, એ અતવાળા છે કે અંત વિનાના ?
cr
(૨) જીવ કેવી રીતે મરે તે તેને ' સ'સાર વધે અને ઘટે ?” સ્કક આ પ્રશ્નો સાંભળી વિચારમાં પડી ગયા. તે મનમાં ને મનમાં શંકા, કાંક્ષા યુક્ત થઈને અવિશ્ર્વાસુ અન્યા. કાંઈ ઉત્તર ન આપી શકયેા. એટલે પિંગલક સાધુએ ફરીથી પૂછ્યુ’–એમ એ-ત્રણવાર પૂછ્યું, પણ સ્કંદક કઈ પણ જવામ આપી શકયા નહીં. હું જે ઉત્તર આપુ' તે ઠીક હશે કે કેમ ? આને જવાબ મને કેમ આવડે ? હું જવાષ આપીશ, તેથી સ્તામાને પ્રતીતિ થશે કે કેમ? એમ મનમાં ને મનમાં શંકા, કાંક્ષા ને અવિશ્વાસ કરતા જ રહ્યો.
:
આ વખતે સ્કક તાપસ અનેક લોકોના મુખથી સાભળે છે. કે—કૃત ગલા નગરીની ખહાર, છત્રપલાશક ચૈત્યમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યાં છે. તેને થયું કે હું તેમની પાસે
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ભિગવતીસૂત્ર સારસંગ્રહ જાઉ, વાંદુ, નમસ્કાર કરું અને સત્કાર, સમાનપૂર્વક એમની ' મકુંપાસના કરીને આ બધા પ્રશ્નોના ખુલાસા મેળવું. . તે પરિવ્રાજકના મઠમાં ગયે અને ત્યાંથી ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, માટીનું વાસણ, આસન, વાસણોને સાફસુફ રાખવાને કપડાનો ટુકડે, ત્રિગડી, અંકુશક વટી, ગણપત્રિકા (એક પ્રકારનું કલાઈનું ઘરેણું), છત્ર, પગમાં પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્ર-આટલી વસ્તુઓ લઈને નીકળ્યો. તે શ્રાવસ્તીની વચ્ચે થઈને નીકળ્યા અને કૃતંગલા નગરીની જે તરફ છત્ર પલાશક ચૈત્ય છે, કે જ્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, ત્યાં જવા નિકળે.
બીજી તરફ ભગવાન મહાવીરે ગૌતમને સંબધી કહ્યું – “ગૌતમ! તું આજ તારા પૂર્વના સંબંધીને જોઈશ." - ગૌતમ-કેને જોઈશ! ; મહાવીર–સ્કંદ નામના તાપસને જોઈશ. - ગૌતમ-ક્યારે, કેવી રીતે, અને કેટલા સમયે જોઈશ?
ન મહાવીર-તે પરિવ્રાજકે આ તરફ આવવા સંકલ્પ કર્યો છે અને લગભગ નજીક જ આવી પહોંચે છે. તેમને તું આજેજ જોઈશ. ' : - -ગૌતમ–ભગવન! શું તે કાત્યાયન ગોત્રીય સ્કંદક તાપસ આપની પાસે મુંડ થઈને અણગારપણું લેવાને શક્ત છે ? *. મહાવીર-હા, તે અણગારપણુ લેવાને શક્તિ છે આ વાત થતી હતી, એટલામાં તે તે સ્કંદક તાપસ તે ઠેકાણે આવી પહોંચે છે. . . . .
Page #181
--------------------------------------------------------------------------
________________
શતક-જુ ઉદ્દેશક-૧]
[૧૨૧ - સ્કંદ-તાપસને નજીક આવેલા જાણી, ગૌતમ આસનથી ઉભા થાય છે. તેની હામે જાય છે, અને સ્કંદકની પાસે આવી ગૌતમ ઔદક પરિવ્રાજકને કહે છે
“હે સ્કંદક! તમારું સ્વાગત કરું છું. તમને સુસ્વાગત છે. પધારે, ભલે પધાર્યા
એ પ્રમાણે સમ્માન કરી ગૌતમે કહ્યું.
શું પિગલક નામના નિર્ગથે તમને લેક વગેરે સબધી પ્રશ્નો પૂછયા હતા ને? (અહિ જેવી રીતે પ્રશ્નો પૂછયા હતા. તેવી જ રીતે ગૌતમે પૂછયું છે.) અને તે પ્રશ્નોથી મુંઝાઈને તમે અહિં શીધ્ર આવ્યા સ્કંદ ! કહો વાર, આ વાત સાચી છે કે કેમ?”
સ્ક દકે “હા” કહી અને ગૌતમને પૂછયું કે-“ગૌતમ, એવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી કેણ છે, કે જેમણે મારી આ ગુપ્ત વાત તમને શીઘ્ર કહી દીધી ?”
ગૌતમ-સ્ક દકI એ મારા ધર્મગુરુ, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે.
સ્ક કે તે પછી ભગવાન મહાવીર સ્વામી પાસે જવાની ઈચ્છા પ્રકટ કરી. સ્કદક મહાવીર સ્વામી પાસે આવ્યો. તે ભગવાન મહાવીર સ્વામીના અકૃત્રિમ મનહર શરીરને જોઈ હર્ષ પામ્યો તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેમની પર્યપાસના કરવા લાગ્યો
ભગવાન મહાવીરે “કુંદક” ? એમ સ બોધન કરીને શ્રાવતી નગરીમાં પિગલક નિર્ગથે પૂછેલા પ્રશ્નો સંબંધીની
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૨૨]
ભગવતીસૂત્ર સારરસંગ્રહ
બધી હકીકત કહી. અને એનાથી મુંઝાઈને તું મારી પાસે શીધ્ર આળે છે? કેમ એ વાત સાચી છે? &દકે તે વાતની હા પાડી.
આ પછી ભગવાન મહાવીર સ્વામીએ તે બધા પ્રશ્નોને ખુલાસા ક્ય. જેને સાર આ છે – ૧ લોક સંબંધી
લેક ચાર પ્રકારનો છે. ૧ દ્રવ્યથી દ્રવ્યલેક, ૨ ક્ષેત્રથી ક્ષેત્રલોક, ૩ કાળથી કાળક અને ૪ ભાવથી ભાવલેક, દ્રવ્યલેક-એક છે અને અનંત છે. ક્ષેત્રલેક-અસંખ્ય કેડીકેડી જન સુધી લંબાઈ અને
પહોળાઈવાળે છે. તેના પરિધિ અસંખ્ય જન કેડા
કેડીને કહ્યું છે. તેને છેડો છે. કાળકઈ વખત હોતે. નથી ને નહિં હશે, એમ નથી.
હતું, છે અને હંમેશા રહેશે. તે ધ્રુવ, નિયત, * શાશ્વત, અક્ષત અને અવ્યય છે. તેને અંત નથી. ભાવલેક–તે અનંત વર્ણપર્યવરૂપ છે. અનંત ગંધ, રસ અને
સ્પર્શપર્યવરૂપ છે. અનંત આકારપર્યવરૂપ છે. અનંત ગુરુલઘુપર્યવરૂપ છે. તથા અનંત અગુરુ લઘુ પર્યવરૂપ
છે. એને અંત નથી. ૨ જીવ સંબંધી દ્રવ્યથી જીવ–એક છે ને અંતવાળે છે. ક્ષેત્રથી જીવ–અસંખ્ય પ્રદેશવાળે છે, અસંખ્ય પ્રદેશમાં
Page #183
--------------------------------------------------------------------------
________________
શતક–૨નું ઉદ્દેશક–૧]
[૧૨૩ અવગાઢ છે, તેને અંત પણ છે. કાળથી જીવ–કોઈ દિવસ નહોતે, નથી ને નહીં હશે એમ
નહીં, પણ છે જ, નિત્ય છે, તેને અંત નથી. ભાવથી જીવ-અનંતજ્ઞાન પર્યાયરૂપ, અનંત દર્શન પર્યાયરૂપ,
અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે. તેને અંત નથી. ૩ સિદ્ધિ સંબંધી દ્રવ્યથી સિદ્ધિ-એક છે, અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિલંબાઈ-પહોળાઈ પીસ્તાલીસ લાખ જનની,
તેને પરિધિ એક ફોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસને ઓગણપચાસ એજન કરતાં કંઈક વિશેષ છે. તેને
અંત છેડે છે. કાળથી સિદ્ધિ-નહોતી, નથી કે નહિં હશે એમ નહિં હતી,
છે ને રહેશે જ અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ-ભાવકની માફક છે. સિદ્ધો સંબંધી દ્રવ્યથી-એક છે, અતવાળા છે. ક્ષેત્રથી–અસંખ્ય પ્રદેશવાળા છે. અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે..
તેને અંત પણ છે. કાળથી–આદિવાળા છે ને અંતવિનાના છે. ભાવથી--અનંતજ્ઞાન પર્યવરૂપ, અનંતદર્શન પર્યવરૂપ છે,
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ અનંત અગુરુ લઘુપર્યવરૂપ છે. તેને અંત નથી. ૫ જીવ સંબધી
અર્થાત્ જીવ કેવી રીતે મારે તે તેને સંસાર વધે ને ઘટે ?
મરણના બે પ્રકાર છે. ૧ બાલમરણ ૨ પંડિત મરણ બાલમરણ બાર ભેદ છે –
૧ બાઉન્મરણ-તફડતા તરફડતા મરવું. ૨ વશામરણ–પરાધીનતા પૂર્વક રીબાઈને મરવું,
૩ અંત શલ્યમરણ–શરીરમાં કંઈ શસ્ત્રાદિના પ્રવેશથી મરવું અથવા સમાગથી ભ્રષ્ટ થઈને મરવું.
૪ તભવમરણ–મનુષ્યમાથી મરીને ફરી પણ મનુષ્ય થવું. ', - ૫ પહાડથી પડીને મરવું.
૬ ઝાડથી પડીને મરવું. ૭ પાણીમાં ડૂબીને મરવું. ૮ અગ્નિમાં પેસીને મરવુ. ૯ ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્ત્રવડે મરવું. ૧૧ ગળે ફાંસો ખાઈને મરવું.
૧૨ ગિધ વગેરે જંગલી જાનવરોના ખાવાથી મરવું. કે આ બાર પ્રકારના બાલ મરણથી મરતે જીવ અનંતવાર
Page #185
--------------------------------------------------------------------------
________________
શતક-૨જુ ઉદ્દેશક-૧
[૧રપ, નરયિક ભવેને પામે છે. મરક, તિર્યચ, મનુષ્ય ને દેવગતિ રૂપ–ચાર ગતિવાળા સંસારમાં રખડે છે. સંસારને વધારે છેઃ ૨ પંડિત મરણ–' ' .. . '
પંડિત મરણ બે પ્રકારનું છે. (૧) પાદપપગમન (ઝાડની માફીક સ્થિર રહીને મરવું) (૨) ભક્ત પ્રત્યાખ્યાન. (ખાનપાનના ત્યાગપૂર્વક મરવું )
૧ પાદપેપગમન બે પ્રકારનું છેઃ (૧) નિહરિમ (જે મરનારનું મડદ બહાર કાઢી સરવામાં આવે, તે મરણ નિહરિમ કહેવાય) (૨) અનિહરિમ (તેનાથી ઉલટું)
આ બન્ને પ્રકારનું પાદપપગમન મરણ પ્રતિકર્મ વિનાનું જ છે.
૨ ભક્ત પ્રત્યાખ્યાન–તે પણ બે પ્રકારનું છે. નિહરમ અને અનિહરિમ. આ બન્ને પ્રકારનું ભક્ત પ્રત્યાખ્યાન મરણ પ્રતિકર્મવાળુ છે
આ બન્ને પ્રકારનાં પંડિત મરણે મરતે જીવ નરયિકના અનંત ભવને પામતે નથી. યાવત્ સંસારને ઘટાડે છે.
મહાવીર સ્વામીનું આ વર્ણન સાંભળી કાત્યાયન ગોત્રીય &દક પરિવ્રાજક બંધ પામ્યું અને તેણે ભગવાનને વાંદી. વિશેષ ધર્મ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી, ભગવાને તેને. અને સભાને ધર્મ સંભળાવ્યું. -
ભગવાનને ઉપદેશ સાંભળી એ વધારે પ્રતિબંધ પામ્યું. તેણે પ્રાર્થના કરી કે–“ભગવન્! નિન્ય પ્રવચનમાં હું
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૨૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
શ્રદ્ધા રાખું છું, પ્રીતિ રાખુ છું, નિગ્રન્થ પ્રવચનના સ્વીકાર કરૂ છું. આપે જે કહ્યુ તે સત્ય છે,સંદેહ વિનાનુ છે.
પછી ભગવાનને વંદન કરી તે ત્યાંથી ઈશાન ખૂણામાં ગયેા. ત્યાં જઈ પેાતાના ત્રિવ્રુ', કુંડિકા અને વસ્રા વગેરે તમામ વસ્તુએ એકાન્તમા મૂકી. પછી ભગવાન પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનને નિવેદન કર્યું કે—
“ભગવન, ઘડપણ અને મૃત્યુના દુઃખથી આ સંસાર સળગેલા લાગે છે. મળતા ઘરમાંથી હલકે કે ભારે—જેવો હાથ આવ્યે તેવો સામાન માણસ ભવિષ્યના હિતને માટે કાઢે છે તેમ મારો આત્મા પરલેાકમાં હિતકર થાય, એટલા માટે આ સંસારના અનેક પ્રકારના રોગો, જીવલેણુ દરદ, અને પરિષદ્ધ ઉપસર્ગાના નુકસાનથી બચાવી લેવા ચાહુ છુ. માટે હું' ચાહું કે—આપની પાસે હું પ્રત્રજિત થાઉં, મુક્તિ થાઉં, ક્રિયાઓને શીખું, સૂત્ર અને તેના અર્ધાં ભણું, આપ કૃપા કરીને આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધાદિ કરણ, સંયમયાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને પ્રકાશે, એવા ધર્મને કહે.”
મહાવીરે પાતે દકને દીક્ષિત કર્યાં, અને ધમ પ્રકાશ્યા, પછી સ્કંદક ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે–ઉત્તમ ચારિત્ર પાળવા લાગ્યા. અને સ્થવિરેની સાથે વિચરવા લાગ્યા. અને એ સ્થવિરા પાસે તેમણે અગ્યાર અગાના અભ્યાસ કર્યાં.
આ પછી સ્ક ંદક અણુગારે પેાતાનું જીવન એક પછી એક જુદી જુદી તપસ્યા કરવામાં વ્યતીત કર્યું છે. ભગવતી સૂત્રમા આ તપસ્યાએનુ વિસ્તારથી વર્ણન છે. અહિ સંક્ષેપથી” કહીએ.
Page #187
--------------------------------------------------------------------------
________________
શતક-૨ જુ ઉદ્દેશક-૧]
૧ માસિક ભિક્ષુપ્રતિમા
૨ દ્વિમાસિક
૩ ત્રિમાસિક
૪ ચતુર્માસિક ૫ ૫'ચમાસિક
,,
12
??
""
૬ છ માસિક
""
છ સમાસિક ભિક્ષુ પ્રતિમા
૮ પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા
૯ ખીજી સાત રાત્રિ દિવસની
૧૦ ત્રીજી સાત રાત્રિ દિવસની
૧૧ ચેાથી સાત રાત્રિ દિવસની ૧૨ પાંચમી સાત રાત્રિ દિવસની
77
33
""
""
એ પ્રમાણે ખાર ઉપરાંત–એક રાત્રિ દિવસને આરાધી આ પછી તેમણે ગુણુરત્ન સ ંવત્સર નામને તપ કર્યાં આ તપ આમ કર્યાં :
પહેલે મહિને નિરંતર ઉપવાસ, દિવસે સૂર્યની સામે નજર માંડી જ્યાં તડકે આવતા હેાય, એવી જગ્યામા ઉભડક બેસી રહેવુ' અને રાત્રે કઈ પણ વસ્ત્ર એઠ્યા કે પહેર્યા વિના વીરાસને બેસી રહેવું.
[૧૨૭
ખીજા મહિને બબ્બે ઉપવાસ ને ઉપર પ્રમાણે વિધિ ત્રીજા મહિને ત્રણ ત્રણ ઉપવાસ ને
ચેાથા મહિને ચાર ચાર ઉપવાસ ને
'
15
.
F
Page #188
--------------------------------------------------------------------------
________________
૨૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ પાંચમે મહિને પાંચ પાંચ ઉપવાસ ને છઠે મહિને છ છ ઉપવાસ ને , ” : સાતમે મહિને સાત સાત ઉપવાસને, છે આઠમે મહિને આઠ આઠ ઉપવાસને ' , , નવમે મહિને નવ નવ ઉપવાસને ; દશમે મહિને દસ દસ ઉપવાસને , ' . અગ્યારમે મહિને અગિયાર અગિયાર ઉપવાસને બારમે મહિને બાર બાર ઉપવાસને, જે તેરમે મહિને તેર તેર ઉપવાસને , ચૌદમા મહિને ચઉદ ચઉદ ઉપવાસને , - પદરમા મહિને પંદર પંદર ઉપવાસને ,
સેળમા મહિને સોળસેળ ઉપવાસને છે. આ પ્રમાણે તે તપ થઈ ગયા પછી બીજા છૂટા છઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદેશાદિ તપ તેમજ મા ખમણ, અર્ધમાસખમણ વગેરે તપસ્યા કરી
સ્જદક અણગારનું શરીર ઘેર તપસ્યાઓના કારણે ખૂબ ક્ષીણ થઈ ગયું. માત્ર હાડકા અને ચામડાથી જ એ ઢંકાએલા રહ્યા ચાલે ત્યારે હાડકાં ખડખડે. શરીર ઉપર નાડીઓ તરી ‘આવી. તેઓ માત્ર પોતાના આત્મબળથી જ ગતિ અને સ્થિતિ કરવા લાગ્યા. બેલતાં કે બેલ્યા પછી પણ એમને શ્રેમ પડવા લાગે. શરીરથી કૃશ હોવા છતાં તપસ્તેજથી તેઓ શેભી રહ્યા હતા. -
એક વખત તેમને વિચાર થયે કે-“શરીર કૃશ થવા
Page #189
--------------------------------------------------------------------------
________________
શતક–૨ જું ઉદ્દેશક–૧]
[૧૨૯
છતાં પણ હજુ મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકારપુરુષાર્થ છે. માટે ભગવાનની આજ્ઞા લઈ હું અનશન કરું, શરીરને સિરાવું.”
હૃવારે તેઓ ભગવાન પાસે જાય છે. ભગવાન પોતે જ તેમને સંકલ્પ કહી દે છે, ને અનશનની આજ્ઞા આપે છે. તેઓ વિપુલ પર્વત ઉપર ગયા. અને એક શિલાપટુંક ઉપર ડાભને સથારી પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહિત બંને હાથને ભેગા કરી. માથા સાથે અડાડી, ભગવાનને નમસ્કાર કર્યો એમ વાંદી, નમી, મહાવ્રતનો પુનરુચ્ચારણ કરી–ચારે આહારને ત્યાગ કર્યો. તેઓ ઝાડની માર્ક સ્થિર થયા.
તેઓએ એક મહિનાની સંલેખના કરી, આલેચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલધર્મને પામ્યા
તેમની પાસે વિપુલ પર્વત ઉપર રહેલા સ્થવિરાએ &દક અણગારને કાલધર્મ પામેલા જોઈ કાત્સગ કર્યો. એમના વર્લ્સ અને પાત્રો લઈ લીધા અને વિપુલ પર્વતથી નીચે ઉતરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવીને ભગવાનને સ્કંદક અણગારના કાલધર્મ પામ્યાના સમાચાર આપ્યા અને તેમના ઉપકરણો, વ તથા પાત્ર આપ્યા.
ગૌતમ સ્વામીએ ભગવાનને વાંદીને પૂછયું કે–ભગવન! આપના શિષ્ય સ્કંદક અણગાર કાલ કરી ક્યાં ગયા?
ભગવાને કહ્યું, “તેઓ અચુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી ભવને
Page #190
--------------------------------------------------------------------------
________________
૩૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ક્ષય થયા પછી ત્યાંથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં થઈ સિદ્ધ થશે. બુદ્ધ થશે, મુક્ત થશે પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખનો વિનાશ કરશે.ર૯ ધ ૨૯. ભગવાન મહાવીર તીર્થકરને ઉત્પન્નદર્શન-જ્ઞાનધર, જિન, કેવલી–સર્વજ્ઞ–સર્વદશી અને આકાશમાં અદ્ધર રહેલા છત્રયુક્ત ઈત્યાદિ સમવસરણ સુધીના વિશેષણ આપવામાં આવ્યા છે જેની યથાર્થતા આ પ્રમાણે છે –
ઉત્કૃષ્ટતમ જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ગૃહસ્થાશ્રમ એટલે કેધન-ધાન્ય–પુત્ર પરિવારાદિ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ, પુરુષવેદ, નીવેદ, નપુસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા,
ધ, માન, માયા અને લેભરૂપ આભ્યન્તર પરિગ્રહને સમૂલ ત્યાગ કરીને દીક્ષા લીધા પછી અતિ ઉત્કટ તપશ્ચર્યારૂપી અગ્નિમાં ભવ-ભવાન્તરના ઉપાર્જિત કર્મોરૂપી કાષ્ઠને બાળી જેમણે પોતાના આત્માની અન ત શક્તિને ઉદ્ઘાટિત કરી છે અને કેવળજ્ઞાન તથા કેવલદર્શનની માલિક બન્યા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે. આ વિશેષણથી જેઓ સારી આત્મા, મુક્ત આત્મા અને નિત્ય આત્માને માનનારા છે, તેમનું ખડન થાય છે. કેમકે સમયે સમયે અવતાર ગ્રહણ કરીને બત્રીસ હજાર સ્ત્રીઓને પરણવા છતા, રાજ્યપાટને ભેગવવા માટે રણમેદાન ખેલનારા, પુત્ર-પુત્રીઓના પિતા બનનારા અર્થાત સંસારની માયામાં પૂર્ણ મસ્ત બનેલા અને ઠેઠ છેલ્લા શ્વાસ સુધી પણ જેઓ માયા છોડી શક્યા નથી, તે જીવાત્માઓ નિત્ય ઈશ્વર હોઈ શકતા નથી
કર્મબંધનની વ્યવસ્થા સર્વ જીવોને માટે એક સરખી છે સંસારી જીવને કર્મનું બધન થતુ હોય તે નિત્ય ઈશ્વર જેઓ સમયે સમયે અવતાર લે છે અને સંસારના ભોગ-વિલાસમાં અને
Page #191
--------------------------------------------------------------------------
________________
[૧૩૧
શતક-૨ નું ઉદ્દેશક-૨] સમુદ્દઘાત
આ પ્રકરણમાં કેવલ સમુદ્રઘાત સંબંધી જ હકીક્ત છે. . અને તે મૂળમાં તે માત્ર સંક્ષેપમાં જ છે. પરંતુ વિવેચનમાં અને નીચે નેટમાં “પ્રજ્ઞાપના” સૂત્રને ઉતારે આપીને ઠીક
સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. સાર આ છે – રાજ્ય ખટપટમાં મસ્ત બને છે તેમને પણ કર્મ બંધન થશે જ અને કર્મથી ભારી બનેલે આત્મા ભગવાન શી રીતે કહેવાશે ? માટે મનુષ્ય જીવન ધારણ કરીને સ પૂર્ણ સમૂલ કર્મોને નાશ કર્યા પછી જેમને કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયા છે તે દેવાધિદેવ ભગવાન કહેવાય છે.
કેવલજ્ઞાન એટલે ઉદયમાન સૂર્યની હાજરીમાં ગ્રહ, નક્ષત્ર, તારા અને ચંદ્ર જેમ અસ્ત થાય છે તેમ કેવલજ્ઞાન થતાં બીજા -છસ્થ એટલે આવરણવાળા જ્ઞાનો પણ અસ્ત થાય છે.
જ્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે સ પૂર્ણપણે ઉત્પન્ન થાય છે. તમામ ને–પદાર્થોને હસ્તામલકત જાણે છે. જે સર્વચાઅદિતીયજ્ઞાન કહેવાય છે મૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હેવાથી બીજા છાવસ્થિક જ્ઞાનની તથા ઈન્દ્રિયની મદદ હોતી નથી. આ જ્ઞાનને એક પણ કર્મ પરમાણુ આવરી શકતો નથી કેમકે તમામને ક્ષય થયા પછી જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે માટે ત્રિલેકવત ત્રિકાલવતી તમામ સૂક્ષ્મ અને બાદર પદાર્થોને જાણવામાં કેવલજ્ઞાન
સ્વત સમર્થ હોય છે અનંત - હોવાથી કેવલજ્ઞાનના પર્યાયે પણ અનત છે " જ્ઞાતિ સારી શરૂ કૃત્તિ નિનઃ આ વ્યક્તિથી
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ: સમુદ્દઘાત” સાત કહ્યા છે. વેદના સમુઘાત, કષાયસમુદુઘાત, મારણબ્લિક સમુઘાત વૈકિયસમુઘાત, તેજસ સમુદ્યાત, આહારક સમુઘાત અને કેવલિ સમુઘાત. અનાદિકાળના આંતરિક શત્રુઓને જીતનારા “જિનદેવ” કહેવાય છે. પણ જેઓ રાગ, દ્વેષ, મોહવાસનાથી જીતાયેલા હોવાથી ૩૨ હજાર સ્ત્રીઓનાં શૃંગારરસમાં લીન બનેલા અને તેમના સંજોગો શૃંગારમાં મરણ પામનારા છે તથા જેમની પાસે છેલ્લા શ્વાસ સુધી ગદા, ધનુષ્ય, કમડલું, જપમાળા અને સ્ત્રીઓ હેય. તેઓ કેઈ કાળે પણ ભગવાન શબ્દથી વાચ્ય બનતા નથી. કારણકે સ્ત્રી, ગદા આદિ રાગને સૂચવનારા છે અને તે સંસારી આત્મા પાસે જ હોઈ શકે. જે પરમાત્મા પાસે પણ એ પદાર્થોની કલ્પના કરીએ તો તેમનામાં અને સસારી આત્મામાં કંઈ ભેદ રહેતો નથી માટે જ રાગદ્વેષને સમૂળ નાશ કરનાર અને તેમને સૂચવનાર પદાર્થોથી સર્વથા અળગા રહીને આંતરિક શત્રુઓને. જિતનારા જ ભગવાન કહેવાય છે.
ખાણમાથી નીકળેલે હીરે જેમ કાપકુપ કરાઈને છેદાઈ– ઘસાઈને જ્યારે પાણીદાર અને ચમકદાર બને છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળના કર્મમેલને લઈને ઘોરાતિઘોર પરિષહો અને ઉપસર્ગો સહન કરીને જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેલને ધોઈ નાખે છે ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે આવા કેવળજ્ઞાનીજ ભગવાન હોઈ શકે છે.
સર્વ કાનાતીતિ રસર્વ–આ વ્યુત્પત્તિથી જેઓ કેવળજ્ઞાનના માધ્યમથી ત્રણે લેકમાં રહેનારા સ પૂર્ણ જીવોનાં તથા અનંતાનંત પુદ્ગલનાં ત્રણે કાળમા થનારા, થતાં અને થયેલા પરિવર્તનોને જાણી શકે છે અને પદાર્થ માત્રના યથાર્થ સ્વરૂપ,
Page #193
--------------------------------------------------------------------------
________________
શતક-૨ નું ઉદ્દેશક-૨]
[૧૩] સમુદ્ધાતને ટુંકે અર્થ આ છે – એકમેક થવા પૂર્વક પ્રબળતા વડે હેનને તે સમુઘાત.
આત્મામાં બે શક્તિઓ માનવામાં આવી છે. સંકેચ--- જાણીને તેમને તે જ પ્રમાણે પ્રરૂપિત કરનારા સર્વજ્ઞ ભગવાન કહેવાય છે, અને તેઓ જ સર્વદશી બને છે અર્થાત ત્રિલેકવર્તી– સપૂર્ણ પદાર્થો–જેવા કે-નર-નારકે, તેમનાં દુખે, આયુષ્ય, દે તેમના સ્થાને, તિર્યો , મનુષ્ય, તેમના પાપપુણ્ય કર્મો, સમુદ્ર, દ્વીપે, પૃથ્વીઓ આદિ ચરાચર સૃષ્ટિને પિતાના જ્ઞાનવડે પ્રત્યક્ષ કરનારા હોય છે દર્શનવડે સ્પષ્ટ જેનાર હોય છે.
આવા લોકેત્તર મહાપુરુષ–તીર્થ કરો પણ પોતાના પહેલાના ભવોમા તીર્થ કર નામકર્મની નિકાચના કરે છે, સામાન્યરૂપે સસારવર્તી અન્ય આત્માઓની અપેક્ષાએ તે મહાપુરુષને આત્મા અત્યુત્કૃષ્ટ સયમની આરાધનાથી ઘણો જ શુદ્ધ હોય છે અને જેમ આ શુદ્ધતા વધતી જાય છે, તેમ તેમ સંસારી આત્માઓના મોહ જન્ય જન્મ, મરણ, શોક, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિના દુખેને જોઈને તેઓ અત્યંત ભાવદયાના માલિક બને છે ત્યારે જ—“પવું જ વિત્તચિત્વા જ મહાત્મા सदैव परार्थव्यसनी करुणादिगुणोपेतः प्रतिक्षणं परार्थकरणप्रवर्धमानमहाशया यथा यथा परेषामुपकारों भवति तथा तथा चेष्टते, तत इत्थं सत्त्वानां तत्कल्याणसंपादनेनापकारं कुर्व स्तीर्थ करनामकर्म समुपाज्य पर सत्त्वार्थसाधनं तीर्थ करत्वमामोति । -
(આહંતદર્શનદીપિકા પેજ ૮૩ અર્થાત તીર્થ કર થવાના પહેલા ભવમાં તે મહાપુરુષે અન્ય જીવો પ્રત્યે દુખની લાગણીવાળા, કરુણા, પ્રમોદ, મૈત્રી અને
-
Sો કે
Page #194
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શક્તિ અને વિકાસ શક્તિ. આ બે શક્તિઓને પ્રતાપે જ આત્મા એક ન્હાનામાં ન્હાના કુંથુઆના શરીરમાં રહી શકે છે અને મોટામાં મોટા હાથીના શરીરમાં રહે છે. બકે માધ્યસ્થ ભાવથી પરિપૂર્ણ, પ્રતિક્ષણે પારકાનું હિત સધાય તેવા પ્રયત્નોમાં સજા રહેનારા અને હિસા, જૂઠ, ચૌર્ય, મૈથુન તથા પરિગ્રહના કારણે દુખી બનેલા જગતને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંતેષ ધર્મને આપીને તેમનું જે પ્રમાણે હિત. સધાય તેવી જ ભાવનાવાલા હોય છે. તેથી જ મહાવીર સ્વામી પિતાની માતાને દુઃખ ન થાય તે માટે કુક્ષિમાં સ્થિર થઈ ગયા હતા.
મોટાભાઈનું સ્વમાન ન ઘવાય તે માટે દીક્ષા લેતા પહેલાં તેમની -આજ્ઞા શિરોધાર્ય કરી અને દીક્ષા લીધા પછી પણ તે દરિક -બ્રાહ્મણનું દુઃખ ન જોઈ શકવાના કારણે પિતાનું અર્ધવસ્ત્ર તેને -આપી દીધું પંચમ નરક ભૂમિને યંગ્ય ચંડકૌશિક પણ દુઃખી ન
બને અને દેવલોક પામે તે માટે ડંખની વેદના સહન કરી. - રાજા-મહારાજા અને શ્રીમતોના હૈયામાં પ્રવેશેલા વ્યભિચાર, દુરાચાર, મદ્યપાન, માસભક્ષણ અને ગુલામીની પ્રથાને નાબુદ કરવાના ઈરાદાથી જ જાણે! ભાવદયાના સાગર ભગવાને ૧૭૫ દિવસના સાહિ ઉપવાસ કર્યો. અરેરે ! મારા નિમિત્તે આ બિચારે સંગમદેવ નરકે જશે ? આમ કરૂણાભાવથી જ જાણે મહાવીર સ્વામીની આખો આંસુઓથી આર્દ બની ગઈ હતી. ' હવે મુનિસુવ્રત સ્વામીની ભાવ દયા જોઈ લઈએ एकस्यापि तुरङ्गमस्थ कमपि - ज्ञात्त्वोपकार सुरश्रेणिभिः सह पष्ट्रियोजनमितामाक्रम्य यः काश्यपीम् । आरामे समवासरद् भृगुपुरस्थैशानदिङ्मण्डने, सः श्रीमान् मयि सुव्रतः प्रकुरुतां कारुण्यसान्द्रे दृशौ ।
Page #195
--------------------------------------------------------------------------
________________
શતક-૨ નું ઉદ્દેશક–૨]
[૧૩૫
આત્મા પોતાના પ્રદેશેને આખા બ્રહ્માડમાં ફેલાવી શકે છે. આત્મા અમુક કારણથી પિતાના પ્રદેશને શરીરથી બહાર ફેલાવી શકે છે. ને સંકોચી શકે છે. આ જ ક્રિયાને સમુદ્દઘાત કહેવામાં આવે છે.
જેવા સમુદુઘાતમાં આત્મા વર્તતે હોય, તેને અનુભવજ્ઞાન સાથે એકમેક થઈને તે સંબંધી કર્મોને આત્માથી સર્વથા જુદા કરે છે. આ સ્વરૂપ એ સમુદ્દઘાતનું છે. દાખલા તરીકે– - જેમ કઈ જીવ વેદના સમુદુઘાતવાળે હોય, તે તે વેદનાના અનુભવજ્ઞાનની સાથે એકમેક થઈ જાય છે. પછી
વિશમા તીર્થ કર શ્રીમુનિસુવ્રતસ્વામી સાઠ એજનને લાંબે વિહાર કરીને પણ કેવળ એકજ ધેડાને ઉપદેશ દેવાને માટે ભૃગુપુર નગરમા પધાર્યા હતાં. આ પ્રમાણે ભાવદયા જેમના નસેનસમાં ‘ઉતરી ગઈ હોય તેઓ જ તીર્થ કર નામકર્મની નિકાચના કરી શકે છે. અને તેના પ્રતાપે જ તેઓ જન્મતાં જ અતિશય સંપન્ન હોય છે. કુલ ૩૪ અતિશય હોય છે તેમાં ૪ અતિશય જન્મ લેતાં જ ઉત્પન્ન થાય છે ઘાતિકર્મોને ક્ષય થતાં અદ્વિતીય એવા ૧૧ અતિ પ્રાપ્ત થાય છે, અને દેવો તથા દાનવેન્દ્રો દ્વારા કરાએલા ૧૯ અતિશયે પણ તેમને વરેલા હોય છે
આ અતિશના કારણેજ જગતમાં રહેલા પ્રાણીઓ તેમને જેતા, તેમની વાણી સાંભળતા, ધર્મને પામે છે અને મોક્ષમાર્ગની આરાધના કરીને સસારથી મુક્ત બને છે સ્કન્દક પરિવોજક પિતાનું પરિવ્રાજકત્વ છોડીને મહાવીર સ્વામીના ચરણે આવ્યો અને સમ્યગુ બધથી વાસિત થઈને મુક્તિને સાચે માર્ગ જાણી શક્યો અને રાધી શક્યા. -
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૬]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આત્મા સાથે સંબદ્ધ થએલા વેદનીયકમનાં પુદ્ગલા ઉપર તે જીવ પ્રબળતાપૂર્વક પ્રહાર કરે છે, પરિણામ એ આવે છે કે જે વેદનીય કર્મો કાળાન્તરે વેઢવા ચેાગ્ય છે, તેને ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી આત્માથી સથ જુદા કરી નાખે છે. આ સ્વરૂપ છે વેદનીય સમુદ્ઘાતનું.
આ જ પ્રમાણે ખીજા સમુદ્ધાતાનુ પણ સમજવુ`. ૩૦
-
î ૩૦ સમુદ્ધાતનુ સ્વરૂપ સમજવા માટે કબૂતરનું ઉદાહરણ સારી સમજ આપશે કબૂતરની પાંખા અને શરીર જ્યારે ફૂલના ભારથી ભારી બને છે, ત્યારે તે પોતાની પાખા પહેાળી કરીતે ફૂલને એકદમ ખંખેરી નાખે છે અને તેના ભારથી મુક્ત બને છે. ઠીક તેજ પ્રમાણે આ જીવાત્મા કર્મોના ભારથી જ્યારે વધારે પડતા ખાઇ જાય છે અને તે કર્મને ભાર જ્યારે અસહ્ય બને છે, તે સમયે ઉદયમાં આવેલા અસાતાવેદનીય કર્માને લઇને અન્ય ત મુંઝાયેલા આત્મા સમુદ્ધાત કરણ વડે લાંબા કાળે ભાગ્યકતિ ઉદયાવલિકામાં પ્રવેશ કરાવીને ખખેરી નાખે છે.
મરનાર મનુષ્યનું મૃત્યુ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે પણ એજ અનુભવ કરીએ છીએ કે–તે મૃત્યુ શય્યામા પડેલા આત્મા પોતાના સપૂર્ણ પ્રદેશેાવડે અસાતા વેદનીય ક ભોગવવામા અત્યન્ત દુ.ખી, ન એલી શકાય, ન ભોગવી શકાય, તેવી અવસ્થાને વેદતા (ભાગવા) હોય છે. આવી અવસ્થામાં પણ તે આત્માએ જે જ્ઞાનને અનુભવ કરેલા હશે ? અને આન્તર વનમાં આત્મા અને શરીર સર્વથા ભિન્ન ભિન્ન છે'' તેવા અનુભવ જ્ઞાનને તે સમયે પોતાના પ્રશ્નલ પુરુષાર્થદ્વારા ઉદ્દયમાં લાવી શકવા સમર્થ બન્યા હશે ? તે વેદનીય સમુદ્ધાતમાં વા જીવ નવા કર્માનું ધન કર્યા વિનાજ જૂના કૅમેર્માંની અસ ખ્ય
Page #197
--------------------------------------------------------------------------
________________
તક
શતક-૨જુ ઉદ્દેશક-૩]
| [૧૩૭ નરકભૂમિ સંબધી
આ ઉદ્દેશકમાં માત્ર પૃથ્વીએ એટલે નરકભૂમિ સંબંધી વર્ણન છે તે આ પ્રમાણે – રાશિને ખપાવી નાખવા સમર્થ બનશે અન્યથા આંતર જ્ઞાનના અનુભવ વિનાને જીવ માત્ર અસાતાદનીયના ઉદય સમયે હાથપગને પછાડ, મોઢામાંથી યવા તદ્દા બોલતો અને સ સારની અનત માયાને ભોગવેલી હોવાથી તે સમયે આંખ ખોલીને પોતાની ભેગી કરેલી માયાને ટગર–મગર જોતો અને આંખમાંથી આંસુઓને ટપકાવત ભય કરમા ભય કર અસાતા વેદનીય કર્મને ભગવતે તે જીવાત્મા તે સમયે ઘણું ઘણું નવા કર્મોને ઉપાર્જન કરીને પાછો કર્મોના ભારથી ભારી બને છે. આ પ્રમાણે કપાય સમુઘાતમાં પણ સમજવું
કલાનું પ્રાબલ્ય એટલું બધું જોરદાર હોય છે કે તે સમયે સમયે અર્થાત કષાના ઉદય સમયે અથવા તેમની ઉદીર્ણના જીવાત્માની જ્ઞાનસંજ્ઞા–વિવેકસત્તા પ્રાયઃ કરી ને અદશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં કપાય સમુઘાત પણ જીવાત્માને નવાં કર્મો ઉપાર્જન કરાવનાર સાબીત થશે માટે જ જૈન શાસ્ત્રકારે કહે છે કે-“સર્વતોમુખી બાહ્યજ્ઞાન કરતા પણ જીવનમાં ઉતારેલું એક જ જ્ઞાન કિરણ ગમે ત્યારે પણ કેવળજ્ઞાનની ત પ્રાપ્ત કરાવશે”
| વેદનીય-સમુદ્રઘાત–બધાએ છવાસ્થ જેને અશાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અને એ કર્મને નાશ થાય છે.
કષાય–સમુદ્યાત–બધાય છવાસ્થ જેને ચારિત્રમેહનીય કર્મને લઈને ઉદ્ભવે છે અને કષાયકર્મો નાશ પામે છે.
મરણ–સમુદ્રઘાત-બધાય છદ્મસ્થજીવોને આયુષ્યકર્મના અત સમયે હોય છે. અને કર્મો નાશ થાય છે
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
પૃથ્વીએ સાત કહી છે. રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધ્રુમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃ પ્રભા, સંસારમાં બધા જીવા અનેકવાર અનંતવાર નારકીમાં આવી ગયા છે.
આ અધિકાર જીવાભિગમસૂત્રમાં વિશેષ પ્રકારે છે, એમ ટીકાકારે જણાવ્યુ છે.
૩૧
જ્યાતિને,
વૈક્રિય—સમુદ્ઘાત–નારક જીવાતે, વ્યતરાતે, વૈમાનિકોને,' ૫ ચેન્દ્રિય તિ ચાને, વાયુકાયને તથા છદ્મસ્થ મનુષ્યાને વૈક્રિય શરીર નામકર્મ થી ઉદ્ભવે છે અને તે શરીરના જૂના પુદ્ગલા નાશ પામીને નવા પુદ્ગલા ગ્રહણ કરાય છે.
તૈજસ–સમુદ્ધાત—મતાને, જ્યાતિષ્ઠાને, વૈમાનિકાને પંચેન્દ્રિયતિય ચ તથા છદ્મસ્થ મનુષ્યાને તૈજસ - શરીર નામકર્માંથી પ્રાપ્ત થાય છે અને તે કમાં નાશ પામે છે.
આહારક–સમુદ્ધાત–ચતુર્દશ પૂર્વાંધારીને આહારક શરીર નામકર્માંથી થાય છે અને તે શરીરનાં પુદ્ગલા નાશ પામે છે
કેવલિ–સમુદ્ધાત–કેવલજ્ઞાનના માલિકોને શેષ રહેલા નામક, ગાત્રકમ, વેદનીયકને લઈને અર્થાત્ તેમને ખપાવવા માટે થાય છે. અને તે ત્રણે કર્મા આયુષ્યક'ની સાથે સમાપ્ત થાય છે. આ સમુદ્ધાતને સમય આઠ સમયને હાય છે જયારે પુરના સમુદ્ધાતા અતર્મુહૂઁ સમય સુધીના જ હોય છે મૈં ૩૧. અનાદિકાળથી કર્મવશ ભ્રમણ કરતા આ જીવ અન તવાર નરકભૂમિમાં ગયેલા છે, જ્યાં નિર તર અશુભતરલેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાને અનુભવ થાય છે
1
ગતિનામક, જાતિનામકર્મ, શરીરનામકર્માં, અને અ ગાપાંગ
;
Page #199
--------------------------------------------------------------------------
________________
શતક–૨ જું ઉદ્દેશક-૪]
[૧૩૯ ઈન્દ્રિય
આમાં ઈન્દ્રિ સંબંધી વર્ણન છે.. નામકર્મને લઈને નરકગતિના નારક છોમા લેગ્યા આદિ ભાવે કઈ કાળે પણ શુભ નથી હોતા. , રત્નપ્રભામાં કાપત લેશ્યા હોય છે.
શર્કરા પ્રભામાં અત્યન્ત તીવ્રતર કાપત લેયા હોય છે વાલુકા પ્રભામાં કાતિલેયા વધારે અને નીલલેશ્યા થોડી હોય છે
પંક પ્રભામાં નીલલેગ્યા હોય છે
ધૂમ પ્રભામાં અત્યન્ત તીવ્રતર નીલેશ્યા વધારે હોય છે અને કૃષ્ણલેશ્યા હોય છે
તમ પ્રભામાં કૃષ્ણલેશ્યા તીવ્રતર હોય છે
તમસ્તમ. પ્રભામાં અત્યન્ત તત્ર કૃષ્ણલેશ્યા હોય છે પરિણામ પણ અશુભતરજ હોય છે * શરીર, ગતિ, સસ્થાન, ભેદ, વર્ણ, ગધ, રસ અને સ્પર્શ પરિણામે અત્યન્ત અશુભ હોય છે - નરક ભૂમિમા હમેશા અધિકાર હોય છે શ્લેષ્મ, મૂત્ર, વિષા. મળ, લોહી, ચરબી, પરૂ આદિ ગધાતા પુગલેથી તે ભૂમિઓ લીપાએલી હોય છે જેમાં કૂતરે, શિયાળ, બીલાડા, નળીયા, સર્પ, ઉદર હાથી, ગાય અને મનુષ્ય આદિનાં મડદા અને દુર્ગધ અસહ્ય હોય છે.
- અત્યન્ત અસહ્ય વેદનાઓને ભોગવતાં તે નારક છ કરુણ વિલાપ કરે છે. પરમ ધામીઓ પાસે દયાની દીનતાપૂર્વક યાચના કરે છે. હાથાજોડી કરે છે આ પ્રમાણે પિતાના આયુષ્ય પર્યત રદન, આક્રન્દન અને ચીસે પાડે છે. તેમના શરીરે અત્યન્ત.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઇન્દ્રિય પાંચ કહી છે સ્પર્શ, રસ, ઘાણ, શ્રોત્ર અને ચક્ષુ. આ અધિકાર પ્રજ્ઞાપના સૂત્રમાં છે. અશુભ હોય છે. ગધાતા હોય છે, ભયાનક હોય છે અને બીભત્સ હોય છે.
પહેલી ભૂમિમાં તીવ્ર ઉષ્ણ વેદના હોય છે, બીજીમાં તીવ્રતર અને ત્રીજીમાં તીવ્રતમ ઉષ્ણવેદના ભોગવવાની હોય છે. ચોથીમાં ઘણાઓને ઉષ્ણુ અને ચેડાઓને શત વેદના હોય છે. પાંચમીમાં ઘણાઓને શત અને ચેડાઓને ઉષ્ણવેદના હોય છે. છઠ્ઠીમાં શીતવેદના અને સાતમીમાં અત્યન્ત શીતવેદના હોય છે.
વૈક્રિય શરીર હોવાથી તેમની વિક્રિયાઓ પણ અશુભ જે હોય છે. સુખને માટે કરાતી વિક્રિયા દ્યરાતિર દુખદાયી બની જાય છે.
મનુષ્ય અવતારમાં દુબુદ્ધિવશ, સ્વાર્થવશ, પુત્ર પરિવાર પ્રત્યે મોહવશ ઘણી જાતના આર સમાર કર્યા છે. પરિગ્રહની માયાજાળમા હજારો લાખો પ્રકારે ખોટા વ્યાપાર, ખોટા તેલ માપ, વ્યાજના ગોટાળા, ભાવના વધારા, સેળભેળના પાપ, તથા ઘણું જીવોની હત્યા, જૂઠ, પ્રપ ચ, પરસ્ત્રીગમન આદિ અનેક પ્રકારના દુકૃત્યો કરીને અસંખ્ય છ સાથે વૈર વિધ, મારપીટ ઝઘડા આદિ કર્યા છે એ બધા પાપના પિટલ લઈને નરકભૂમિમાં ઉત્પન્ન થયેલ છવ વિર્ભાગજ્ઞાનધારા ચારે બાજુના નારકોને વેરી તરીકે જ જુએ છે. અને પિતાના વૈરને યાદ કરીને એ નારક
જી આપસમાં પિતાના આયુષ્યકર્મ પર્યન્ત ભાલા, તલવાર, -બરછી, મુગલ, સાંબેલું, બાણ, શકિત, લાકડી, ગોફણ વગેરે શોથી લડતાં જ રહે છે. લોહીલુહાણ થાય છે. માંસ, હાડકા બહાર નિકળે ત્યાંસુધી લડતા જ રહે છે. ત્યાં તેમને કઈ છેડાવનાર નથી.
Page #201
--------------------------------------------------------------------------
________________
શતક-૨જુ ઉદ્દેશક-૪
. બીજી રીતે ઇન્દ્રિયના બે ભેદ બતાવ્યા છે. ૧ દ્રવ્યેન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. નિર્વત્તિ અને ઉપકરણ. ભાવેન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ અને ઉપગ.
. મનુષ્ય જીવનમાં પુત્ર, સ્ત્રીઓ, માતાઓ અને પુત્રીઓ માટે જે પાપ કર્યા હતા, તે પાપે પિતાને એકલાને જ ભેગવવા સિવાય બીજો કેઈ માર્ગ નથી. પૂર્વભવમા અત્યંત કિલષ્ટ કર્મોને લઇને અસુર ગતિને પામેલા પરમાધામિઓ જેઓ સ્વભાવે જ પાપકર્મમા. રત હોય છે અત્યન્ત રૌદસ્વભાવી હોય છે, તેઓ નારકજીને ભયકરમાં ભયકર નીચે પ્રમાણેની વેદનાઓ આપે છે.
પીગળેલા લેઢાના રસને પીવરાવે છે લાલઘૂમ લોઢાની પુતલીઓથી આલિગન કરાવે છે. લેઢાના ઘનથી ટીપે છે અસ્ત્રાથી અવયવોને છેદે છે ધગધગતા ઉકાળેલા તેલથી સ્નાન કરાવે છે કુંભીપાકમાં પકાવે છે લોઢાના સલીયાથી મારે છે. કરવતથી કાપે છે. શરીરને કડાઈમાં નાખીને તળે છે ભઠ્ઠીમાં નાખીને શેકે છે.
સિહ, વાઘ, દીપડા, કુતરા, શિયાળ, સર્પ, નોલિયા આદિ જનાવરો પાસે ખવરાવે છે.
ઉપર પ્રમાણેની નારકીય વેદનાઓને આ જીવે અનેકવાર અને અનંતીવાર ભોગવી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અહીં પાંચ ઇન્દ્રિયાનુ એક યંત્ર આપવામાં આવ્યું છે. તે જાણવાલાયક છે.
૩૨
પુ ૩૨ ઇન્દ્રિયા પાંચ જ હોય છે. ખીજા મતવાળાએ પાંચ કમેન્દ્રિયાને જે પૃથક્ માને છે તે બધાના સમાવેશ સ્પર્શેન્દ્રિયમાં થઈ જતા હાવાથી આ પાંચ ઇન્દ્રિયા જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. ઇન્દ્ર એટલે આત્મા. જે સર્વ પદાર્થાંમાં ઉત્કૃષ્ટ ઐશ્વના માલિક હોવાથી સથા સ્વતંત્ર છે. માટેજ ભોક્તા છે
પોતાના શુભાશુભ કર્માને ભાગવનારા આત્મા છે. શરીર અને ઇન્દ્રિયા સાધન છે. એના માધ્યમથી જીવમાત્ર પેાતાના કર્મોને Àાગવે છે
આ આત્માની ખાત્રી કરાવનાર બતાવનાર, સૂચિત કરાવનાર અને જ્ઞાન પ્રાપ્ત કરાવનાર ઇન્દ્રિયેા છે
આ ઇન્દ્રિયા કરણ હાવાથી સ્વત જડ છે. માટે આત્માથી આજ્ઞા થઇને પ્રેરણા પામીને પેાત પોતાના ઈષ્ટ વિષયેાને ગ્રહણ કરે છે. જીવની વિદ્યમાનતામાં જ ઇન્દ્રિયા સક્રિય રહે છે. સક ક જીવને ઇન્દ્રિયા વિના ચાલી શકે તેમ નથી માટેજ તેમની ઉત્પત્તિ છવાધીન છે
આત્માના
દ્રવ્ય અને ભાવરૂપે આ ઇન્દ્રિયા એ પ્રકારની છે અસ ખ્યાત પ્રદેશોની અપેક્ષાએ અનત પુદ્ગલ પ્રદેશ દ્વારા તે તે ઇન્દ્રિયાના આકારરૂપે જે બને છે તે દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. અને કર્માંના ક્ષયે।પશમની અપેક્ષાથી તે. તે વિષયાને ગ્રહણ કરવાની પરિણતિ વિશેષને ભાવેન્દ્રિય કહેવાય છે. વ્યેન્દ્રિય પણ એ પ્રકારની જે નિવૃત્તિ અને ઉપકરણ,
કાનપટ્ટી, આખના ડોળા, નાક, અન્દ્રિયાના આકાર દેખાય છે તે ખાદ્ય
જીભ, વગેરે જે બાથરૂપે નિવૃત્તિ કહેવાય છે. અને
Page #203
--------------------------------------------------------------------------
________________
શતક-૨ નું ઉદ્દેશકપ ]
[૧૪૩
દેવ અને વેદ, "
આ પ્રકરણમાં એક જીવ એક કાળે બે વેદો (સ્ત્રીવેદ અને પુરુષ વેદ) ને વેદે કે કેમ? તે પછી ગર્ભ વિચાર, તે પછી પાર્શ્વનાથના શિષ્ય સાથે તંગિકાના શ્રાવકેના પ્રશ્નોત્તર, આભ્યન્તરરૂપે સ્પર્શેન્દ્રિયને આકાર અનિયમિત છે કેમકે દરેક જેના શરીર ભિન્ન ભિન્ન હોય છે. જિન્દ્રિયને આકાર સુરમ (અસ્ત્રા) જેવો છે. ધ્રાણેન્દ્રિયને આભ્યન્તર આકાર અતિમુક્તક ચંદ્ર જેવો છે, ચક્ષુરિન્દ્રિયને આકાર મસૂરની દાલ જે અને કર્ણેન્દ્રિયને આકાર કદંબના પુષ્પ જેવો છે આ આભ્યન્તર નિર્વત્તિ કહેવાય છે.
આભ્યન્તર નિત્તિ ઇન્દ્રિયમાં રહેલ પોત પોતાના વિષયને ગ્રહણ કરવાની શકિતરૂપે જે વસ્તુ કામ કરે છે તે ઉપકરણેન્દ્રિય કહેવાય છે જેના અભાવમાં જ નિવૃત્તિઈન્દ્રિય કામ આપી શકે છે. અન્યથા બહેરા માણસને કાનપટ્ટી અને આંધળા માણસને આખો ઓળો હોવા છતા પણ ઉપકરણેન્દ્રિયની શક્તિ કેઈ કારણે આધાત પામેલી હોય તે બાહ્ય અને આભ્યતર નિત્તિ ઈન્દ્રિયો પિતાના વિષયને ગ્રહણ કરી શકતી નથી - આ બન્ને ઈન્દ્રિો પૌગલિક છે
- જ્યારે ભાવેન્ટિને સબધ આત્મા સાથે છે. તે તે કર્મોના આવરણને પશમ થવાથી આત્માને વિષય ગ્રહણ કરવાની જે શક્તિ પ્રાપ્ત થાય છે તે લબ્ધિ ભાવ્યિ કહેવાય છે. અને આત્મા પોતે ઉપગવાલો થઈને જે વિષયોને ગ્રહણ કરે છે તે ઉપયોગેન્દ્રિય કહેવાય છે કે ' . .' : ' - -- સીમાતીત વિષયવાસના, ભોગવિલાસ, પરિગ્રહની મમતા તથા અત્યુત્કટ પાપોના કારણે એકેન્દ્રિય અવતારને પામેલા અનંતજીવોને
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
રાજગૃહમાં શ્રી ગૌતમસ્વામીનું ભિક્ષાટન, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછીને કરેલે નિર્ણય અને છેવટે રાજગૃહના ઉના પાણીના કુંડેનું વર્ણન છે. રસનેબ્ધિ, ધ્રાણેન્દ્રિય, નેન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના આવરણીય કર્મોને ઉદય હોવાથી તેમને જીભ, નાક, આંખ અને કાન ઈન્દ્રિચોથી સર્વથા વચિત રહેવાનું હોય છે. તેથી તેમને સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈન્દ્રિય હોવાથી અત્યન્ત અસ્પષ્ટ વેદનાઓને ભોગવતાં છેદન–ભેદન સહન કરતાં, શરદી–ગરમી તથા હિમપાતની તીવ્ર વેદનાને વેદતા એકેન્દ્રિય જીવો અસ ખ્યાત અને અનતકાળ સુધી ત્યાં જ રહે છે
આમાં પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ કાયના જીવોને સમાવેશ થાય છે જે સ્થાવર નામકર્મના કારણે સ્થાવર કહેવાય છે. બે ઈયિના જીવોને સ્પર્શ અને જીભ ઈન્દ્રિય હોય છે. જ્યારે નાક, આંખ અને કાન ઈન્દ્રિયોના આવરણ કર્મોને પ્રબલ ઉદય હોવાથી તેમને નાક, આંખ અને કાન નથી હતા, માટે જ આ ત્રણે ઈન્દ્રિયેના જ્ઞાનથી તેઓ હમેશાને માટે વંચિત રહે છે
બે ઈન્દ્રિય જીવોમાં બધી જાતને નાના મોટાં શખ, કડા, કેડી, પેટમાં થનારા કરમીયાં, ખરાબ લોહીને ચૂસનાર જળ, અળસીયાં, વાસી રોટલી, રોટલા, ભાત, નરમ પુરી વગેરેમાં ઉત્પન્ન થનારા કીડા, લાકડાના કીડા, પેટમાં, ફેડલામાં, મસામાં, એઠવાડમાં થનારા નાના કરમીયા, વાસી પાણીમાં ઉત્પન્ન થનાર પરા, નાની મોટી સીપ તથા વાળાના છ વગેરે આવી જાય છે.
તેઈન્દ્રિય જીવોને ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયનું આવરણ હોવાથી તેમને તે વિશેનું જ્ઞાન હોતું નથી આમાં નહીંના–મોટા
Page #205
--------------------------------------------------------------------------
________________
શતકનું ઉદ્દેશક ૫]
[૧૪૫ - કેટલાક લોકો એમ માને છે કે-નિગ્રંથ મરીને દેવથયા પછી તે દેવ, ત્યા બીજા દે કે બીજા દેવીઓ સાથે વિષય સેવન કરતે ‘નથી, પરંતુ પોતાના જ બે રૂપ કરે છે. એક દેવનું ને બીજુ દેવીનું. એમ કરીને તે કૃત્રિમ દેવી. સાથે વિવંય–સેવન કરે છે. એમ કરવાથી એક જીવ એક કાળે છે વેદને અનુભવે છે, એ પણ સિદ્ધ થાય છે. (પુરુષવેદ અને રૂંવેદ) પરન્તુ તે વાત ઠીક નથી. અહીંથી મરીને ત્યા ઉત્પન્ન
કાન ખજૂરા, માકડ, જૂ, લી ખ, કીડી, ઉધઈ, મુકેડા, અનાજમાં થનારા ધનેડા, વાળના મૂળમાં તથા કૂતરાના કાનમાં થનારા કડી અવાવરૂ જમીનમાં થનારા જુઆ, છાણ અને વિષ્ણુના કીડાઓ, કીડાઓ, કુથુઆ, ખાંડ-ગોળ તથા ચોખામાં થનારી ઇયળો તથા ચોમાસાની શરૂઆતમાં થનાર - લાલ રંગના કીડા આ બધા ઈન્દ્રિય કહેવાય છે
ચાર ઈન્દ્રિયવાળા જીવોને કર્ણેન્દ્રિય નથી હોતી, આમાં પીળા કાળા રંગના વિછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાસ (ફાત મવા શસલા વરસાદમાં ઉત્પન્ન થાય છે); મચ્છર, કબારી, ખડમાકડી વગેરે જેવો હોય છે.
પંચેન્દ્રિય જીવોને પાચે ઈન્દ્રિયોના આવરણ નહી હોવાના કારણે પાચે ઈન્દ્રના વિષયને ગ્રહણ કરવાની લબ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય છે. મહાપુણ્યોદયે અથવા દુર્ગતિના ભયકર દુખને ભગવ્યાં પછી મેળવેલી ઇન્દ્રિય પટુતા જે સયમની આરાધનામા, અહિંસા ધર્મના પાલનમાં, તથા પ્રચારમાં ઉપયોગવાલી થઈ જાય તો આE જીવનો બેડો પાર થતા વાર લાગતી નથી અર્થાત તે આત્મા પિતાના સાધ્ય મોક્ષને જલ્દી મેળવે છે અને સર્વ દુઃખોથી મુક્ત બને છે
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ થયેલે દેવ બીજા દે સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને તથા પિતાની દેવીઓ સાથે પણ પરિ. ચારણા–વિષય સેવન કરે છે પોતે પોતાનાં બે રૂપ બનાવીને પરિચારણ કરતા નથી આથી એ પણ સિદ્ધ થાય છે કેએક જીવ એક સમયે એક વેદને જ અનુભવે છે. સ્ત્રીવેદે કે પુરુષ વેદે. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને વેદત નથી. અને જે સમયે પુરુષવેદને વેદે છે, તે સમયે સ્ત્રીવેદને નથી વેદતે. ઉદકગર્ભ વિચાર - હવે ઉદકગર્ભ સ બ ધી વિચાર છે જેમ મનુષ્યને ઉત્પન્ન થવામાં પહેલાં ગર્ભ ધારણ થાય છે, તેવી રીતે વરસાદ વરસવામાં પણ પહેલા ગર્ભ બંધાય છે. જેને “ઉદગર્ભ કહેલ છે. અર્થાત્ કાળાન્તરે પાણું વરસવામાં હેતુરૂપ જે પુદ્ગલને પરિણામ તેનું નામ છે “ઉદકગર્ભ.
આ “ઉદકગર્ભ ઉદકગર્ભરૂપે ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે છ મહીના સુધી રહે છે - તિર્યગૂ નિગર્ભ -તિય નિ ગર્ભરૂપે ? ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી રહે છે.
મનુષીગર્ભ મનુષીગર્ભરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે. આ
કર્યભવસ્થ કાયભવસ્થરૂપે ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધારેમાં વધારે રોવીસ વર્ષ સુધી રહે.
Page #207
--------------------------------------------------------------------------
________________
શતક–૨ જું ઉદ્દેશક–૫]
[૧૪૭ માતાની પેટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય કહેવાય. તે શરીરમાં જે ઉત્પન્ન થવું તે “કાયભવ” કહેવાય અને તેમાં જે જન્મ્યા હોય તે કાયભવસ્થ કહેવાય. તે કાયભવસ્થરૂપે વીસ વર્ષ સુધી રહે. તે એવી રીતે તે કઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય પછી તે જીવ તે શરીરમાં માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી. મરણ પામી પાછો પિતે રચેલ તેને તે શરીરમાં ઉત્પન્ન થઈ ફરીને બાર વર્ષ સુધી રહે. એ પ્રકારે ચોવીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહે. અથવા એમ પણ કહે છે કે બાર વર્ષ સુધી રહીને કરીને બીજા વીર્યવડે ત્યાજ તેજ શરીરમાં બાર વર્ષની સ્થિતિયુક્ત થઈને જન્મ. એ રીતે વીસ વર્ષ ગણાય.૩૩
ધન ૩૩. ઉદક ગર્ભ માટે સારામાં સારી જાણકારી ભગવતી સૂત્રના વિવેચન પરથી જાણું લેવી
ગર્ભગત જીવ ઓછામાં ઓછું અને વધુમાં વધુ ક્યાં સુધી રહેશે, તેની ચર્ચા કર્યા પછી એક જીવને એક સાથે કેટલા બાપ (પિતા) હોઈ શકે છે, તેના જવાબમાં નરદેવ અને ભાવદેવથી પૂજાએલા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે-બસોની સંખ્યાથી લઈને નવશેની સંખ્યા સુધી એક જીવના બાપ હોઈ શકે છે. અને ત સ સારની માયા પણ અત્યંત અગોચર હોય છે. તેથી કેઈક ક્ષેત્રની અપેક્ષાએ આ વાત હશે જેમકે એક ગાયની ચોનિમાં એક સાડનું વીર્ય પડયુ અને ત્યારપછી બીજા બીજા બસોથી નવસે સુધી સાડોનું વીર્ય તેમા જે પડશે તો તે ગાયથી જન્મ લેનાર એક વાછરડાના બાપ પણ તેટલાજ હોઈ શકશે. કેમકે બધાઓના વીર્યથી એક વાછરડુ જમ્યુ છે.
સ સારચક્રમાં કઈપણ વાત ન બની શકે એવું છે જ નહિ.
Page #208
--------------------------------------------------------------------------
________________
૬૪૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ , “મમુખી અને પચેન્દ્રિય તિર્યંચી સંબંધી નિગત વીર્ય ઓછામાં ઓછું અન્તમુહૂર્ત અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નિભૂતરૂપે રહે છે -
મૈથુનને સેવનારા મનુષ્યનો અસંયમ કેટલે ઘોર હોય છે, તે સૂત્રકારે ઉદાહરણ આપીને સમજાવે છે કે એક વાંસની મળીમાં ઠાંસી ઠાસીને રૂ ભર્યું હોય, પછી તપાવેલે સેનાને પણ આ બધી અગમ-નિગમની વાત કેવળજ્ઞાની સિવાય બીજો
ઈ પણ જાણી શકે તેમ નથી ગાતવ્ય વાત જાણ્યા પછી મિથુનકર્મની તીવ્રતા અને ભયકર ભયાનકતા પણ જાણવા મળે છે * ભવ-ભવાંતરમાં અત્યન્ત દુ ખ દેનારા, મહાપાપકર્મને ઉપાર્જ કરાવનાર એવા આ મૈથુન પાપના કળે જીવને રીબાઈ રીબાઈને મારનારા હૈય છે આવા દુખપ્રદ મૈથુનકર્મને નિયાણ બાંધીને બીજા. ભવમાં જન્મ લેનાર જીવોને અમુક ક્ષેત્રોમાં તથા અમુક જાતિમાં જન્મવું પડે છે. - એક સાથે એક બાપને કેટલા સંતાન હોઈ શકે છે, આના જવાબમાં ભગવાને કરમાવ્યુ કે—કામવાસનામાં અત્યન્ત ઉક્તિ બનેલે માણસ જ્યારે સ્ત્રી સેવન કરે છે, ત્યારે વીર્ય અને રજ ભેગા મળતા જ તેમાં બે લાખથી નવલાખ સુધી જીવો ઉત્પન્ન થાય છે જે પચેન્દ્રિય જેવો જ હોય છે આમાથી જેનું આયુષ્ય કર્મ વધારે હોય છે તે એક-બે કે ત્રણ 9 નવ મહિના પુરા કરીને સંસારની સ્ટેજ ઉપર આવવા માટે સમર્થ બને છે બાકીના બધાય છે ત્યાં જ મરણ પામે છે. નવ મહિને જન્મ. લેનાર જેમ સંતાન કહેવાય છે. તેમ માતાની કુક્ષિમાં જ મરણ પામેલા બે થી નવલાખ સુધીના જીવો પણ સંતાન તરીકે જ - કહેવાશે. કેમ કે એકવારના મૈથુનથી ઉત્પન્ન થનારા છે તેના
Page #209
--------------------------------------------------------------------------
________________
શતક-રજું ઉદ્દેશક
[૧૪૯ સળી તેની અંદર નાખીને તે રૂને બાળવામાં આવે એવા પ્રકારને મૈથુનને સેવતાં મનુષ્યને અસંયમ છે. , , * - પાશ્વનાથના શિષ્ય , , " . " ! ' હવે અહીં શ્રી પાર્શ્વનાથના શિષ્યો અને તું ચિંકાના શ્રાવકેનાં પ્રશ્નોત્તરે આવે છે. આ પ્રસંગે તંગિકા નગરીના વીર્યથી ઉત્પન્ન થાય છે અને મર્યા છે જીવોની ઉત્પત્તિ જ જીવહત્યાનું કારણ બને છે. મનુષ્યના અસંયમી જીવનના કારણે જ આ છે ત્યા ઉત્પન્ન થાય છે અને મારે છે. આમાં જે ઉત્પાદક હોય છે તેને જ જીવહત્યાનું પાપ લાગશે સ્ત્રી પણ અસંયમને લઈને બેકાબૂ બની મૈથુનકર્મમાં મસ્ત બને છે તે તે પણ જીવલ્યાના પાપની ભાગીદાર બને છે
* માટે આવા ઘોર પાપથી બચાવનાર સ્વામીના શાસન સિવાય બીજુ એક પણ શાસન (ધર્મ) નથી કેમકે સયમના સર્વતોમુખી સર્વા ગણ પાઠે મહાવીર સ્વામીને આગમ સૂત્રોથી જ જાણવા મળે છે. દેશસયમી વ્રતધારી જીવ પણ મૈથુન તે સેવશે પણ તેના અન્તજીવનમાં પ્રત્યે કરુણતા હશે ભાવદયા હશે. માટે તેનું સંસારિક જીવન ઘણુ જ ઉમદા અને પવિત્ર હોય છે
વીર્ય અને રજના મિશ્રણથી ૨ થી ૮ લાખ સુધીના છો જન્મે છે અને મારે છે. તે ઉપરાત પણ આંબાની મજરી જેવી સ્ત્રીની યોનિ જે પ્રતિ સમયે મૂત્ર અને રુધિરથી ખરડાયેલી હોય છે, ત્યા પણ અસ ખ્યાતા છ જન્મે છે. -
મૈથુન કમી પુરુષ જ્યારે મૈથુનરઢ થાય છે ત્યારે તેની જનનેન્દ્રિય નિગત જીવોની હત્યા કરતી જ પ્રવેશ કરે છે અને તે સમયે પણ અસ ખ્યાત છે ત્યા મરે છે. ફની ભરેલી નળીમાં
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૫૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ઉત્તર પૂર્વ વિભાગમા પુષ્પવતી નામનું ચૈત્ય હતું. આ ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથનાં શિષ્યા આવીને ઉતર્યા. આની તુ ગિકાના શ્રાવકાને ખબર પડે છે. શ્રાવકો પધા ભેગા થઈને વિચાર કરે છે કે આપણે તેમને વંદન કરવાને તથા ઉપદેશ સાભળવાને માટે જવું જોઇએ નિણૅય કરીને સુંદર વસ્ત્રાથી સજ્જિત થઈને બધા એક સાથે તે ચૈત્ય તરફ જાય છે. તે શ્રાવકે આ મુનિરાજોની પાસે જતાં પાંચ અભિગમે સાચવે છે. અર્થાત્ સચિત દ્રબ્યા દૂર કરે છે, અચિત્ત વસ્તુઓ સાથે રાખે છે. પેાતાના પ્રેસને જનાઈની માફ્ક ધારણ કરે છે, મુનિરાજોને દેખતાં જ હાથ જોડે છે. અને મનને એકાગ્ર કરે છે. તેઓ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા દેછે.
પછી તે સ્થાવરે ભરાએલી તે સભાને ચાર મહાવ્રતવાળા ધર્મીના ઉપદેશ કરે છે. તે પછી તે શ્રમણેાપાસાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તે મુનિએએ જણાવ્યુ કે
સંયમનું ફળ આસવરહિતપણું અને તપનુ ફળ. વ્યવદાન અર્થાત્ કર્માને કાપવા તે છે.
આ વાતથી તે શ્રાવકોને એક શંકા રહી ગઇ કે સયમની આરાધનાથી દેવ થવાય છે.' એમ જે કહેવાય છે એનું શું? તેથી તેમણે ફરી પ્રશ્ન કર્યો કે—‹ દેવેશ દેવલાકમા ઉત્પન્ન થાય છે, તેનું શુ કારણ છે.
આના ઉત્તરમાં~
કાલિકા પુત્ર નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના તપ વડે દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
જેમ અંગારા જેવી સળી પ્રવેશ કરતા રૂતે ખાળતી જાય છે, તે પ્રમાણે જ મૈથુનાસ્ડ માણસ પણ જીવાની હત્યા કરે છે
Page #211
--------------------------------------------------------------------------
________________
શતક-૨નું ઉદ્દેશ્ય-૫]
[૧૫૧ મધિત-નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વના સંયમવડે દેવો
' દેવકમાં ઉત્પન્ન થાય છે. • આનંદ રક્ષિત–નામના સ્થવિરે કહ્યું કે-કમિપણાને લીધે દેવ
દેવકમાં ઉત્પન્ન થાય છે. કાશ્યપ-નામના સ્થવિરે કહ્યું કે–સમિપણાને લીધે દેવે
દેવલેકમાં ઉત્પન્ન થાય છે . વધુમાં તે સ્થવિએ એ પણ કહ્યું કે એ વાત સાચી છે, માટે કહી છે પણ અમે અમારા અભિમાનથી એ વાત કહેતા નથી.”
તે પછી નમસ્કાર કરી હર્ષિત થએલા શ્રાવકે તુંબિકા . નગરીમાં આવ્યા, અને તે સ્થવિરે પુષ્પવતી ચૈત્યથી વિહાર ‘કરી ગયા.
આ વખતે ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી છઠે છઠની તપસ્યા કરી સ યમ અને તપથી પિતાના આત્માને ભાવતા વિચરતા હતા ભગવાન મહાવીરસ્વામીની સાથે તેઓ રાજગૃહ પાસેના ગુણશીલ ચૈત્યમાં આવ્યા છે તેઓ પ્રથમ પરુષીએ સ્વાધ્યાય કરે છે. બીજી પિરુષીએ ધ્યાન કરે છે અને જ્યારે આહાર કરવાનું હોય ત્યારે ત્રીજી પારુષીએ શારીરિક અને માનસિક ચપળતાથી રહિત મુડપત્તિને પડિલેહી, વસ્ત્ર પાત્રની પડિલેહણ કરી, પાત્ર લઈ ગોચરીએ નિકળે છે
ગૌતમસ્વામી રાજગૃહ નગરીમાં ગોચરી ગયા. તેઓ ઉચ્ચ, નીચ કે મધ્યમ કુલેમાં વિધિ પૂર્વક ભિક્ષા લેવાને વિચરે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫ર]
ભગવતીસૂત્ર સારસંડ રાજગૃહમાં ભિક્ષા માટે આવેલા ગૌતમસ્વામીએ લેના મુખથી સાંભળ્યું કે-તંગિક નગરીથી બહાર પુષ્પવતી નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્ય પધારેલા અને તુંગિકાના શ્રાવને તેમણે ઉપર પ્રમાણે ઉપદેશ આપે અને પ્રશ્નોત્તર થયા. • - - ' ' - - ગૌતમસ્વામી બધુ વૃત્તાન્ત સાંભળી લઈ ભગવાન મહાવીરસ્વામી પાસે આવ્યા. તેમણે ત્યાં આવીને જવા-આવવા સબ ધી અતિચારોનું ચિંતન કર્યું ભિક્ષા લેતા લાગેલા દેનુ આલોચન કર્યું. લાવેલા આહાર અને પાણી ભગવાનને બતાવ્યા. તે પછી તેમણે રાજગૃહ નગરીમાં લેકના મુખથી સાભળેલી હકીકત ભગવાનને કહી સંભળાવી અને ભગવાનને પૂછ્યું કે – - હે ભગવન્તે સ્થવિર ભગવંતે તે શ્રમણોપાસકોને
એવા પ્રકારનો જવાબ દેવા સમર્થ છે? તેઓ તેવા અભ્યાસવાળા છે? તેઓ તેવા ઉપગવાળા છે તેઓ તેવા વિશેષજ્ઞાની છે ?
ભગવાન મહાવીરે કહ્યું-“હા, ગૌતમ, તેઓ તેવા સમર્થ છે, અભ્યાસવાળા છે, ઉપગવાળા છે ને વિશેષજ્ઞાની પણ છે. અને તેમણે જે વાત કહી છે, તે સાચી છે માટે કહી છે. આત્માના અભિમાનને માટે નથી કહી.
- ભગવાન કહે છે કે-“એ વાત સાચી છે કે–પૂર્વને તપવડે પૂર્વના સ યમ વડે, કમિપણાથી અને સંગિપણને લીધે દેવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.” '', આ પછી ગૌતમસ્વામીએ પૂછયું કે–તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પયું પાસના કરનાર મનુષ્યને તેની સેવાનું
Page #213
--------------------------------------------------------------------------
________________
શતક-૨ નું ઉદ્દેશક–૫]
[૧૫૩
શુ ફળ મળે ?
* ભગવાને પJપાસનાનું ફળ શ્રવણ બતાવ્યા પછી એક એકનુ ફળ પૂછતાં નિષ્કર્ષ એ આવ્યું કે-ઉપાસનાથી શ્રવણ, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સ યમથી અનાસવ, અનાસવથી તપ, તપથી કર્મને નાશ, કર્મના નાશથી નિષ્કર્મપણું અને નિષ્કર્મ પણુથી સિદ્ધિ–ક્ષ પ્રાપ્ત થાય છે ? ક ૩૪ તુ ગિકા (તુ ગિઆ) નગરીના શ્રાવક અને શ્રાવિકાઓના આતર જીવનનું વર્ણન કરતા ભગવાને ફરમાવ્યું કે-તેઓ ઘણું
૩ અભૂિ -અર્થાત આ નગરીના શ્રાવકે સંપીલા અને શારીરિક બળે સશક્ત હોવાના કારણે કેઈનાથી પણ ગાજ્યા જાય તેવા નથી
ગૃહસ્થ ધર્મને સવા વિશ્વાની દયા હોય છે માટે તેઓ પિતાના કુટુંબની, સમાજની અને ધર્મની રક્ષા માટે સંપૂર્ણ સમર્થ હતા.
“નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી ન મારો.” આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના ફરમાવેલા ગૃહસ્થ ધર્મની અહિંસા ધર્મના નિયમને અનુસારે સામાજિક દ્રોહીઓને દડ દેવામાં, પિતાના બાળ-બચ્ચાઓને સાયમની મર્યાદામાં રાખવામાં દંડનીતિનો આશ્રય પ્રાય કરીને લેવો પડે છે
ગામ, ઘર કે ફળીયામાં આગ લગાડનાર, કુવા, વાવડી કે તળાવના પાણીમાં ઝેર ભેળવનાર તલવાર, લાકડી કે શસ્ત્ર હાથમાં લઈને કરનાર, ગામ, ખેતર તથા ખેતીને નુકશાન કરનાર. ચાલતે રસ્તે સ્ત્રીઓની છેડતી કે મશ્કરી કરનાર વગેરે આવા કુકૃત્ય કરનાર માણસો દડને યોગ્ય હોય છે દુષ્ટોને દંડ દે એ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ગરમ પાણીના કુંડ * છેવટે રાજગૃહના ગરમ પાણીના કુંડનાં સંબંધમાં હકીકત છે. રાજગૃહની પાસેના વૈભાર પર્વતની નીચે ગરમ પાણીને કુંડ છે. (અત્યારે પણ છે.) એના સંબંધમાં કેટલાક લોકેનું કહેવું છે કે એની લંબાઈ અને પહોળાઈ અનેક એજન
_
ગૃહસ્થાશ્રમીને ધર્મ છે. કેમકે ઉપરના વ્યક્તિઓ માનવનાં, માનવતાના, કુટુંબના, સમાજનાં અને ધર્મ તથા ધાર્મિકતાને દ્રોહ કરનારા હોય છે માટે તેઓ અપરાધી છે.
જ્યારે સર્પ, વાઘ, સિંહ, હરણ, ઊંદરે, માકડ, મચ્છર, જૂ વગેરે પ્રાણિઓએ માનવ જાતનું કંઈ પણ નુકશાન કર્યું નથી. માટે નિરપરાધી છે, અડય છે
તુ ગિક નગરીને શ્રાવકે જીવ–અજીવ આદિ તને સારી રીતે જાણનારાં હતાં. પુણ્યકર્મ કેવી રીતે બધાય ? અને કેવી રીતે ભગવાય છે, તેમજ પાપકર્મો શી રીતે આચરાય છે અને તેના ફળો કેટલા અને કેવા પ્રકારે ભોગવવા પડે છે 2 નવા કર્મો શાથી બંધાય છે અને બધાયેલા કર્મોનો સ્વભાવ, રસ અને સ્થિતિ કેવી હોય છે. પાપોના દરવાજા શાથી બંધ થાય છે અને કર્મ સત્તાથી મુક્ત થઈને આત્મા અનંત સુખના સ્થાનરૂપ સિદ્ધશિલાને કેવી રીતે મેળવે છે
ઈત્યાદિ તની સારામાં સારી જાણકારી ધરાવનારા હતા નિર્ચ મુનિઓના પ્રવચનથી તેમની આત્મશક્તિ એટલે બધી વિકસિત હતી કે દેવી દેવતાઓ પણ ઉપદ્રવ કરવા માટે તથા જૈનત્વ અને જેન તત્વથી ચલાયમાન કરવા માટે સમર્થ નહીં હતા.
કેમકે શાસ્ત્રોના અર્થો તેઓ સાંભળતા હતા માટે જે જે કઈ
Page #215
--------------------------------------------------------------------------
________________
શતક–રજુ ઉદ્દેશક-પી
[૧૫૫ જેટલી છે. તેનો આગળનો ભાગ અનેક જાતનાં વૃક્ષખંડેથી સુશોભિત છે. તે હદમાં અનેક ઉદાર મેઘ સર્વેદે છે, સંમૂછે છે ને વરસે છે. તે હદયમાંથી હંમેશાં ઉનું પાણી ઝર્યા કરે છે. સંર્વેદે છે એટલે પડવાની તૈયારીમાં છે અને સંસૂછે છે એટલે પડે છે.
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે તેમ નથી. રાજગૃહનગરની બહાર વૈભાર પર્વતની પાસે મહાતપ
થાય છે તે પિતાનાં કરેલા કર્મોને અનુસાર જ થાય છે આવી પૂર્ણ શ્રદ્ધા તેઓ ધરાવતા હતા માટે તેઓ નિશિક હતા મુનિઓના પરમ ભક્ત હતા જૈન શાસનને રાગ હાડોહાડ વ્યાપી જવાના કારણે ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં અને રહેણી કરણીમા સ પૂર્ણપણે જૈનશાસનની મર્યાદાવાલા હતા. આત્મકલ્યાણ માટે વ્રતધારી થયેલા હતા. ઈર્ષા અદેખાઈ વૈર, વિરોધ વિનાના હોવાથી સર્વત્ર પ્રીતિકર હતા વિશ્વાસને પાત્ર હતા
આવા પ્રકારના તુ ગિઆ નગરીના શ્રાવક, તથા શ્રાવિકાઓ મહાવીર સ્વામીના શાસન માટે અનહદ રાણવાન હોવાથી જ ગુણ. ગ્રાહી હતા ગુણ પૂજક હતા મુનિર અને મુનિ ધર્મ પ્રત્યે આદરવાળા હતા માટે જ પાર્શ્વનાથ ભગવાનના મુનિરાજેનુ આગમન સાંભળતા જ રાજી રાજી થયા અને તેમને વાદવા માટે, નમવા માટે અને ઉપાસના અર્થે ત્યાં આવ્યા છે અને પિતાને શકાઓ દૂર કરી શક્યા છે સત્પાત્રમાં દાન દેવા માટે જેઓ અધિક રૂચિવાળા હતા તેવી જ રીતે અનુક પ્ય છેને અનુક પાપૂર્વક દાન દેવામા તેટલાજ આગ્રહી હતા તે કારણે રાત-દિવસ તેમના દરવાજા ખુલ્લા રહેતા હતા
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પીરપ્રભવ નામનુ ઝરણું છે. તેની લખાઈ-પહેાળાઈ પાંચસા ધનુષ્ય જેટલી છે. તેના આગલે ભાગ અનેક વનખડાથી સુશેભિત છે. તે ઝરણાંમાં અનેક ઉષ્ણુ ચેતિવાળા જીવે અને પુદ્ગલા પાણીપણે ઉત્પન્ન થાય છે નાશ પામે છે. ચવે છે ને ઉપચય પામે છે. તે ઝરણામાંથી હુંમેશા ઊંનુ પાણી ઝર્યા કરે છે
આ કુંડ અત્યારે પણ મૌજુદ છે. એજ સભવિત લાગે છે કે એવા કેઈ ઝરણામાથી નિરતર પાણી ત્યા આવ્યા કરે છે. આવા અનેક ઝરણાં જોવામા આવે છે કે જે નિરંતર
પાર્શ્વનાથ ભગવાનનાં મુનિરાજો સાથે ચર્ચા કરતા તે શ્રાવકોએ જ્યારે જાણ્યુ કે સયમ એટલે નવા પાપાના દ્વાર બધ કરવા અને તપ એટલે જુના પાપાને ધાઇ નાખવા તેા પછી દેવગતિ શી રીતે પ્રાપ્ત થાય કેમકે નવા પાપાને શકનાર અને જૂનાં પાપાને ખ ખેરી નાંખનાર તે માક્ષમાં જવાને અધિકારી છે
આ શ કાના નિવારણ માટે મુનિઓએ કહ્યુ કે પૂર્વ સયમ અને પૂર્વ તપનાં કારણે દેવગતિ પ્રાપ્ત થાય છે એટલે કે સયમ અને તપમાં જેટલાં અંગે રાગ હશે તે પૂર્વ સયમ અને પૂ તપ કહેવારો આવા સાધક અર્થાત્ રાગ સહીત સયમ અને તપને આરાધક મોક્ષમા નહી જતા દેવગતિને મેળવનારે થશે આના ઉત્તરથી શ્રાવકે નિ શંક થયે કરી ફરીથી મુનિને નમન કરી વદન કરી અને જૈનશાસનની ભૂરિ ભુરિ પ્રશ સા કરતા પેાતાને ઘેર આવ્યા અને પેાતાના આત્માતે ધર્મધ્યાનમાં સ્થિર કર્યા
પિ મકાનો તથા વૃક્ષે એકસરખા નથી હેાતાં તથાપિ ઉંચા ટેકરા ઉપર ચઢેલા માણસને આખુયે ગામ સમાન આકારેજ દેખાય છે. તેવીજ રીતે સત્વરૂપી ઉંચા ટેકરાં ઉપર ચઢી ગયેલે
Page #217
--------------------------------------------------------------------------
________________
શતક–રજુ 'ઉદ્દેશક–પ ]
[૧૫૭ હમેશાં ઝર્યા જ કરે છે અને આપણને ખબર પેનથી પડતી કે કયાંથી પાણી આવે છે.
ભગવાન સુધર્માસ્વામીના સમયે પણ આ કુંડ હતો અને ભાગ્યશાળી આત્મા સમભાવમાં આવીને એટલે નિર્વિકારી થઈ જાય છે કે બીજા આત્માઓ પણ તેને પિતાના સરખાં લાગે છે તથા સૌ જીવોમાં અમુક ગુણોને જોઈને તે સહુને ગુણીયલ માનવાની વૃત્તિ તથા પ્રવૃત્તિ પણ એવી સરસ પ્રાદુર્ભત થાય છે જેને લઈને આ મારે છે. આ તારે છે હુ સમકિતી છુ તુ મિયાતી છે મારા શિષ્યોમા જૈન ધર્મ છે બીજાએમાં નથી માટે સઘજ સઘ છે જ્યારે બીજા આચા
ને સઘ ગુણ રહિત છે મારા તપાગચ્છને મૂકીને બીજા કિઈ પણ સ પ્રદાયમાં સમ્યક્ત્વ હોઈ શકે નહી ઈત્યાદિ બુદ્ધિ ભ્રમણાઓ કેઈ કાળે પણ તે સમ્યકત્વ ધારીને થતી નથી વસ્તુતઃ તે આત્માને અમ્પકૃત્વને સ્પર્શ થઈ ગયો હશે તો ! '
અન્યથા કલેશ કંકાસની ઉદીરણમાં રાગ ની પરિણતિમા, મોહ માયાની જાલમ સમ્યકત્વ ક્યા રહેતુ હશે તે ભગવાન જાણે
આ નગરીનાં શ્રાવકો શુદ્ધ સમ્યકત્વી હતા માટે બને તીર્થકર પરમાત્માન મુનિઓ તેમને એક સરખા જ ગુણીયલ, ચારિત્રધારી અને વન્દનીય લાગ્યા છે
ગૃહસ્થાશ્રમને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનાર તથા યથાશક્તિ તપશ્ચર્યાને આચરનાર મુનિઓમાં ધર્મના નામે, સમ્યકત્વ-મિથ્યાત્વનાં નામે, આસ્તિક-નાસ્તિકના નામે તથા સુધારક ચુસ્તના નામે વર્ગ ભેદ કરે. અને તે અસત્ કર્મને ટેકો આપવો મહામિથ્યાત્વ છે. આત્મિક દુરાચાર છે અને ઉત્સત્ર પ્રરૂપણાને બેનમુન દાખલ છે
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વિક્રમની પાંચમી શતાબ્દીમાં હિન્દના પ્રવાસે આવનાર ચીનાઈ ફાહીયાન અને સાતમી શતાબ્દીમાં હુએનસાંગના સમયમાં પણ એજ કુંડ હતા અને અત્યારે પણ એજ કુંડ છે. રાજગૃહીનગરી બિહાર પ્રાન્તમાં પટણા જીલ્લામાં છે.
ચાર પ્રકારની ભાષા
આ પ્રકરણમાં કેવળ ભાષા સંબધી એક જ પ્રશ્ન છે. ગૌતમસ્વામીએ ‘ભાષા અવધારિણી' છે. એમ હું માનું એ પ્રશ્ન પૂછ્યા છે. અહી પ્રજ્ઞાપના સૂત્રનાં ભાષા પદના ઉલ્લેખ કરવામા આવ્યે છે.
અહીં ભાષા વિચારનું કોષ્ટક આપ્યું છે. તેમાં જણાવ્યા પ્રમાણે સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્ય મૃષા ભાષા, અને અસત્ય અમૃષા ભાષા એમ ચાર પ્રકારની ભાષા બતાવી છે. ૩૫
મૈં ૩૫ બીજા જીવાને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે ‘ભાષા વ્યવહાર’ જ સ શ્રેષ્ઠ સાધન છે. માટે જ પાસે જ્ઞાનમાં શ્રુતજ્ઞાનને છોડીને ખીજા ચારે નાનાને મૂક કહ્યાં છે. કેવળજ્ઞાન પણ મૂક હેાવાના કારણે જ દેવાધિદેવ તીર્થ કર કેવળજ્ઞાનીઓને પણ ‘શ્રુતજ્ઞાન’ આય જ લેવા પડે છે ગતભવમાં ભાષાપર્યાપ્તિ નામક ઉપાર્જન કરેલુ હોવાના કારણે જ આ ભવમાં પેાતાને માનસિક અભિપ્રાય જ્યારે ખાને જણાવવાના હોય છે ત્યારે આ જીવાત્મા ભાષા વણાના પુદ્ગલેને ગ્રહણ કરે છે અને બહાર ફેંકે છે. અજોડ શક્તિને ધારણ કરનારા આ ભાષા પુદ્ગલા બહાર આવતી જ સામેવાલા ઉપર જાદુઈ અસર - કરે છે ભાષા એલનાર વ્યક્તિ જેવાં પ્રકારનેા આચાર રાખનાર હશે તેવા જ ઉચ્ચાર તે કરશે . ખાધેલા ખારાકને અનુસારે જ ઓડકાર આવે
'
Page #219
--------------------------------------------------------------------------
________________
શતક–રનું ઉદ્દેશક-૭]
[૧૫૯
દેવે
આ પ્રકરણમાં દેવના ભેદો સંબંધી વિચાર છે.
છે તેમ દુરાચારીને ભાષા વ્યવહાર પણ દુરાચાર પૂર્ણ અને સદાચારીને ભાષા વ્યવહાર સદાચાર પૂર્ણ હોય છે માટે બોલવાવાળાના આશયને સ્પષ્ટ કરનારી ભાષા પણ ચાર પ્રકારે છે. સત્યાભાષા, મૃષાભાષા, સત્યાગ્રુપા ભાષા અને અસત્યામૃથા ભાષા.
સત્યા ભાપાનો અર્થ આ પ્રમાણે છે બધા ને હિતકાર સભ્ય અસિદિગ્ધ પાપ વિનાની પરિણિત શબ્દોવાળી ભાષા તે સત્યા
છે અહિંસક અને ધાર્મિક માણસને બેસવા યોગ્ય અને લખવા ચિય ભાષા સયા ભાષા છે. જે દશ પ્રકારે છે જનપદ સત્યા;
સ મત સત્યા, સ્થાપના સત્યા, નામ સત્યા, રૂપ સત્યા, પ્રતીત્ય સત્યા, -વ્યવહાર સત્યા, ભાવ સત્યા, એગ સત્યા, ઔપમ્પ સત્યા.
બીજી મૃપા ભાષા છે જેને લઈને બીજા જીની હત્યા થાય. ઈને પણ આત્મા દુભાવાય. પારકાઓની આજીવિકા તૂટે ઈત્યાદિ ભાષા મૃષા ભાયા છે તે દશ પ્રકારે છે. '
ધ, માન, માયા, લોભ, પ્રીતિ ષ, હાસ્ય, ભય, આખ્યાયિકા અને ઉપધાત આ પ્રમાણેના આત્મિક દૂષણોને લઈને એલનારની ભાષા મૃપા ભાષા કહેવાશે મેહ કર્મનો પ્રબલ ઉદય વર્તતે હેય મોહ કર્મની ઉદીરણા કરવામાં જ જેને રસ હોય. અને તેવી છે શાથે મિત્રતા કરીને જીવન યાપન કરનાર હોય તેવા જીવાત્માઓને ભાષા વ્યવહાર અસત્ય પૂર્ણ રહેશે. ક્રોધના આવેશમાં આવીને જે ભાષા બોલાય છે. તે હિસાત્મક હેવાના કારણે મૃપા ભાષા કહેવાય છે. હિંસક બે જાતના હોય છે. એક દ્રવ્ય હિસક અને બીજો ભાવ હિંસક
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬૦
[ભગવતીસૂત્ર સારસંગ્રહ સાર એ છે કે–દેવ ચાર પ્રકારના છે. ભવનપતિ, વાનર્થાતર
પિતાનાં પિટને માટે અથવા અમુક કારણોને લઈને અનિવાર્ય રૂપે હિસક વૃત્તિને આશ્રય લેનાર દ્રવ્ય હિસક હોય છે. તે પિતાનો સ્વાર્થ સધાયા પછી હિંસાને, હિંસાના વ્યાપારને છડી પણ દે છે. જ્યારે ભવ પર પરાના આત્મીય પણ માં રાચનાર વ્યક્તિ જાણે-અજાણે અથવા સ્વાર્થની ખાતર ક્રોધ, માન, માયા, લેભ, પ્રીતિ હેપ, હાસ્ય આદિને આશ્રય લે છે ત્યારે તે ભાવ હિ સકનો માનસિક, વાચિક, કાયિક વ્યાપાર પર ઘાતક અને સ્વઘાતક રૂપે બને છે. માટે જ
ધ્ય હિંસા કરતા પણ ભાવ હિંસા અત્યંત દુખત્યાજય છે. તેથી જ જૈન શાસનનું આ કથન છે કે ક્રોધી માણસનું ભાષણ અગત્ય જ હોય છે. કેમકે ક્રોધ પર પીડાત્મક અપ્રીત્યાત્મક રૂપેજ અનુભવાય છે. જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, શ્રુત અને તપનો મદ યા નશો જ્યારે આત્માને ચડે છે, ત્યારે બીજાઓની નિદા, અપમાન, તિરસ્કાર કરવાથી તેની ભાષા પણ પરપીડાત્મક હોવાના કારણે મૃષાભાડાના પેજ પરિણમશે • - • • •
તીર્થંકર પરમાત્માઓનું શાસન કહે છે કે–અહકારી તથા મિથ્યાભિમાનીઓની ભાષા અસત્ય ભાષા છે માયાવી કપટી માણસોને પિતાના દૂષણે છૂપાવવાનાં હોય છે, માટે તેનો બોય અંડબર કૃપાવાદાત્મક હોવાથી તેની ભાષા અસત્યરૂપે જ રહે છે. શ્રીમંતાઈનો, સત્તાપ્રાપ્તિનો, શિષ્યોનો, પુત્રોનો. યશ અને કીતિ મેળવવા માટેનો લેભ કેઈ કાળે પણ સત્ય ભાષણ કરવા દેતે નથી. માટેજ લોભાધ માણસનો ભાષા વ્યવહાર અસત્ય હોય છે ''' પર પદાર્થ પ્રયે જ્યારે અતિશય પ્રેમ બંધાય છે, ત્યારે તેની ભાષામાં અસત્યતા આવ્યા વિના રહેતી નથી દેવી માણસ જ્યારે બીજાઓના ગુણને, વિદ્વત્તાને, તથા સત્કાર્યોને લેપવા
Page #221
--------------------------------------------------------------------------
________________
[૧૯૧
ગતક–૨ જ ઉદ્દેશક–૭]
યે તિષ્ઠ અને વૈમાનિક. ‘
પ્રેમે છે ત્યારે નિશ્ચિત છે કે તે ગુણી, તપેદ્વેષી અને વ્યક્તિદ્વેષી માણસના મુખે કદિ પણ સત્યભાષણ તમે સાંભળી શકવાના નથી.
,
12
તથા અતિ
પડે છે અને
હાસ્ય એટલે મશ્કરી કરવાના સ્વભાવને તે અસત્યનો જનક (પિતા) કહેવામા આવે છે. આવી સ્થિતિમાં તે સત્ય ભાષા કેવી રીતે ખેલશે ? પ્રેસ ગ વિના વધારે પડતુ ખેલવામા યાક્તિ કે વામા પણ મૃખા ભાષણ કરવું જ બીજાને તુ ચાર છે, તુ બદમાશ છે, કાણા છે, દુરાચારી છે, આ પ્રમાણેની ભાષાને પશુ મહાવીરનુ શાસન અસત્ય ભાષા કહે છે. સસારભરના સ પૂર્ણ દર્શનેમા જૈનશાસનની આજ દીદૃષ્ટિતા છે. હૅતે લઈને માનવ માત્રની માનવતા, ધાર્મિકતા અને છેવટે આત્મતત્ત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. જૈનશાસને હિસા વિરમણવ્રત, અને મૃષાવાદ વિરમણવ્રતની પ્રતિપાદના કરી છે. કેમકે અહિંસા વ્રત કે સત્યવ્રત સ્વત કે ઈ પદાર્થો છે જ નહિ માટે સૌ પ્રથમ અહિંસા વ્રતના કે સત્ય વ્રતનેા ઝડો લઈ ને ફરવા કરતાં અનાદિ કાળથી હિંસા, હિંસક ભાવના હિસક ભાષા અંતે મૃષાભાષાની જે ટેવા—આદતે આપણા જીવનમા પડી છે, તેને દૂર કરવા માટે જ પ્રયત્નશીલ થવાની જરૂરત છે
આ વૃત્તિઓ અને પ્રવૃત્તિએ જ્યારે જીવનમાંથી જશે ત્યારે જ માનવ અહિંસક અને સત્યવાદી બનશે એટલે કે હિસાજન્ય સસ્કારાને ત્યાગ કર્યા વિના પણ માણસ અહિંસક બની
શકતા નથી
એ જ પ્રમાણે મૃષાવાદન ત્યાગ્યા વિના સત્યવાદી બંનવાને ઢાગ સર્વથા ઢાગ જ છે માટે સત્યવાદી બનવાવાળાને સર્વ પ્રથમ
Page #222
--------------------------------------------------------------------------
________________
૧ર.
ભગવતીસૂત્ર સાસંગ્રહ આ સંબંધીનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજ “સ્થાન મૃષાવાદને ત્યાગ કરવો અનિવાર્ય છે, અને મૃળવાદને ત્યાગ કરવાની ભાવનાવાળા માનવે સૌથી પહેલા તેનાં મૂળ કારણ કે ઉપર બતાવ્યાં છે, તેને સર્વથા છોડવા માટે જ તૈયાર રહેવું જોઈએ
આગમ વચન પણ છે કે- વા ટ્રો વા મા વા Rા વા આ ચાર કારણથી માણસ જૂઠ બોલે છે આવી સ્થિતિમાં તે બીજું ઘત શી રીતે લેશે ? અને લેશે તે શી રીતે પાળશે ? અને ન પાળી શકે તે તેની મશ્કરી એટલે મહાવીરના શાસનની ઠેકડી જ તેના ભાગ્યમાં રહેશે
ભાષાને ત્રીજો પ્રકાર સામૃપા છે. જે ભાઇ બલવામાં કાઈક સત્યતા અને કંઈક અસત્યતા પણ રહેલી હોય છે. તે સત્યામૃષા ભાડાના પણ દશ પ્રકાર છે ૧ ઉત્પન્ન મિશ્રિત ૨ વિગત મિશ્રિત, ૩ ઉત્પન્ન વિગત મિશ્રિત, ૪ જીવ મિશ્રિત, અછવ મિશ્રિત, ૬ છવાજીવ મિશ્રિત, છ અન ત મિશ્રિત, ૮ પ્રત્યેક મિશ્રિત ૮ કાળ મિશ્રિત તથા ૧૦ અદ્ધાદ્ધા મિશ્રિત છે. અને ચોથા પ્રકારની ભાષા અસત્યામૃપા છે. જેમાં સત્યતા તેમ અસત્યતા પણ નથી કેવળ વ્યવહાર જ આ ભાપાનો હેતુ છે તેના બાર ભેદ છે
૧ આમંત્રણ, ૨ આજ્ઞાપની, ૩ યાચની, ૪ પ્રછી , ૫ પ્રજ્ઞાપની, ૬ પ્રત્યાખ્યાની, ૭ ઈચ્છાનુલમાં, ૮ અનભિગૃહીતા, ૯ અભિગૃહીતા, ૧૦ શયકરણ, ૧૧ વ્યાકૃત તથા ૧૨ અવ્યાકૃત છે
આ વ્યવહારુ ભાષાને બોલનારના મનમાં અશુદ્ધ હેતુ નથી તેમ સાંભળનારના મનમાં પણ અશુદ્ધતા નથી કેવળ વ્યવહારમાં જે પ્રમાણે બલાતી હોય તેમ બોલનાર બેલે છે અને સમજનાર
Page #223
--------------------------------------------------------------------------
________________
શતક-૨ નું ઉદ્દેશક-૭] નામના પદમાં આવે છે. ક૬ સમજે છે ઉપર પ્રમાણેની ચારે પ્રકારની ભાષાઓમાં પહેલે અને છેલ્લે પ્રકાર એટલે– સત્યા ભાષા અને અસત્યામૃષા ભાષાને પ્રકાર જ ભાષા સમિતિને લાગુ પડે છે. જ્યારે મૃષા અને સત્યા મૃષા ભાષાને વદનારે માણસ ભાષા સમિતિનો માલિક બની શકે તેમ નથી સૂત્રકારને પણ ભાષા સમિતિનુ આ લક્ષણ ઇષ્ટ છે.
"...निरवद्यार्थभाषणत्वे सति सत्याऽमृषा लक्षणयो औषयाईयोः सूत्रानुसारिण्यार्भाषणरूपत्वं वा भापासमितेर्लक्षणम्"
– વતનવિ -૨૭૦ - ૩૬ “વી નિત-ચોતરે- જો-માનિત રતિ સેવા.”
આ વ્યુત્પત્તિના અનુસાર જેઓ જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા, બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા, પુણ્ય કર્મના ભોગવટામા પ્રસન્નચિત્ત આયુષ્ય પૂર્ણ કરનારા દે” હોય છે તેઓને કોઈ જાતની ગર્ભ વેદના ભોગવવી નથી પડતી વૃદ્ધાવસ્થાના દુખ કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી
મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસ ખ્યાત જીવોની રક્ષા, સયમ, સરાગસ યમ, શ્રાવકધર્મ, બાળતપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્ય કર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાલિઓ દેવશગ્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુદર સંસ્થાન, પૂરની ગેટી જેવું શરીર, ભૂખ–પ્યાસ–શે–સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુદર–સ્વચ્છ–વિમાનો તથા ભવનોમ વેચ્છા
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
ભગવતીસૂત્ર સાસંગ્રહ
ચમરની સભા
આમાં પ્રશ્ન એ જ છે કે અસુરકુમારને ઈન્દ્ર અને તેમના રાજા ચમરની સુધમાં નામની સભા કયાં છે? આના ઉત્તરમાં વિસ્તારથી એ સ્થાનનું વર્ણન છે. લેપમાં કહીએ તે ખૂદીપમાં મંદર પર્વતની દક્ષિણ બાજુએ અસંખ્ય દીપ, સમુદ્રો ઓળંગ્યા પછી અરુણુવર નામનો દીપ આવે
પ્રમાણે રહેવાનું, મનમાન્યા આભૂષા, કપડાઓ, તથા એની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમેદ પ્રમાદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસ ખાત અનન્તગુણ વધારે આયુષકર્મ ભાગવવાનું હોય છે. નાચ ગાન ખેલ, તમાશામાં સમય પ્રસાર કરનારા દે પિતાની દેવીઓ સાથે અને દેવીએ પોતાના દે સાથે અમનચમન કરનારા હોય છે. મનુષ્યની, મનુષ્ય લેકની ગંધથી સર્વથા દર રહેનારા તે દેવતાઓ ભવનપતિ વ્યંતર, જોતિષ્ક અને વૈમાનિકરૂપ ચાર પ્રકારના હોય છે
ભવનપતિના દેવે અસુરકુમાર, નાગકુમાર. વિદ્યુકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર અને દિકુમાર નામે દશભેદે હોય છે. રાજકુમારની જેમ સુંદર આકારવાળા સુકમલ અને શૃંગાર પ્રિય હોય છે
મહા મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ તરફ તેમના આવાસ છે તોકાની હોવાના કારણે તેમના મસ્તક ઉપર ઈો હોય છે. જે ઉત્તરાધિપતિ અને દક્ષિણાધિપતિ કહેવાય છે
વ્યતનું સ્થાન નિયત ન હોવાના કારણે તેમની ઇચ્છા પ્રમાણેના સ્થાને રહે છે તે વ્ય તો આઠ પ્રકારના છે –કિન્નર. પુિ, મહારગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ ભૂત અને પિશાચ. એમના
Page #225
--------------------------------------------------------------------------
________________
શતક-૨જુ ઉદ્દેશક-૮].
[૧૬પ છે. ત્યાંથી આગળ અરુણોદય સમુદ્ર આવે છે. એ સમુદ્રમાં બેંતાલીસ લાખ જન ઊંડા ઉતર્યા પછી અમરને તિગિચ્છક કૂટ નામને પર્વત આવે છે આ પર્વતના સૈથી ઉપલા ભાગની વચ્ચે મહેલ છે.
અહિં તિમિચ્છક કૂટ, અરુણોદય સમુદ્ર, અમર ચંચા રાજધાની, સુધમસભા વગેરેનું વિસ્તારથી વર્ણન છે.
અવાર ભેદ આ પ્રમાણે છે-કિન્નર, કિ પુરુષ, કિંગુરુષોત્તમ, કિન્નરોત્તમ, હૃદયંગમ, રૂપશાલી અનિજિત, મરમ, રતિપ્રિય અને રતિક. આમ કિન્નરના દશ ભેદો છે
પુરુષ, સપુષ, મહાપુ, પુરુષવૃષભ, પુરુષોત્તમ, અતિપુરુષ, મદેવ, મસ્ત મેરુપ્રભ અને યશસ્વત નામે કિ પુ પણ દશ ભેદે છે.
હાહા, હૃદુ, તુમ્મરવ, નારદ, અવિવાદિક, ભૂતવાદિક, કાદબ, મહાકાદબ, રૈવત, વિશ્વાવસુ, ગીતરત અને ગીતયશ નામે ગન્ધર્વ દેના ૧૨ ભેદ હોય છે
પૂર્ણભદ્ર, માણિભદ, તલ, હરિભદ્ર, સુમોભક, વ્યતિ પાતિકભદ્ર, સુભદ, સર્વતોભદ, મનુષ્ય યક્ષ, વનાધપતિ, વનાહાર, રૂપયક્ષ, યક્ષોત્તમ આ પ્રમાણે યક્ષોના તેર ભેદ છે. -
ભીમ, મહાભીમ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કેન્દિક, મહાઔન્દિક, મહાવેગ, પ્રતિષ્કન્ન, આકાશગ આ પ્રમાણે ભૂત નામના વ્યંતરે નવ પ્રકારે છે - કુમાડ, પટક, જેવ, આહ્રક, કાળ, મહાકાળ, શૌક્ષ, અક્ષ, તાલપિશાચ, મુખરપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણક અને વનપિશાચક આ પ્રમાણે પિશાચ-વ્ય તરે ૧૫ પ્રકારે હોય છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આ તિગિચ્છક ફૂટ નામના પત ચમરેન્દ્રના ઊત્પાત ત છે. જેને વિષ્ણુભ ૧૦૨૨ ચેાજન છે.
સમય ક્ષેત્ર
આ પ્રકરણમાં સમય ક્ષેત્રને પ્રશ્ન છે. અઢી દ્વીપ અને એ સમુદ્ર, એને સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. તેમાં આ જંબુદ્રીપ બધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે છે. (આ અધિકાર જીવાભિગમ સૂત્રમા વધારે છે.)
ત્રીજા પ્રકારના જ્યેાતિ દેવતાઓ પાંચ પ્રકારે છે. સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા
આજ ક્રમ છે. સૌથી નીચે સૂ
આકાશમાં પણ તેમને પછી ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા છે.
મેરુ પર્વતની સમતલ ભૂમિથી ૮૦૦ યાજન ઉપર જવાથી સૂર્યનું વિમાન આવે છે ત્યાથી ૮૦ યેાજન ઉપર ચંદ્રનું વિમાન. છે. ત્યાંથી ૨૦ ચેાજન ઉપર જવાથી તારા આવે છે
મનુષ્ય લોકમા મેરૂપર્વતની ચારે બાજુએ ગતિ કરનારા ૧૩૨ સૂર્ય અને ચન્દ્ર છે, ૨૮ નક્ષત્ર છે, ૮૮ ગ્રહેા છે અને ૬૬૯૭૫ કોડાકોડી તારાઓ છે
વિમાનમાં રહેવાવાળા વૈમાનિક દેવે ૧૨ પ્રકારના હે—સૌધર્મ, ક્શાન, સાનમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ અને અચ્યુત.
આના ઉપર નવ ત્રૈવેયક દેવા છે. અને સૌથી છેલ્લા—વિજય,, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાસિદ્ધ દેવે છે. આ બુકા એકાવતારી હાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
શતક–ર જુ ઉદ્દેશક-૯]
[૧૯૭
સમય એટલે કાળ. કાળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તે ‘ સમય ક્ષેત્ર’ કહેવાય છે. કહેવામાં આવ્યુ છે કે સૂર્યની ગતિથી આળખાતા દિવસ અને માસાદિરૂપ કાળ એ મનુષ્ય ક્ષેત્રમાં જ છે. તેથી આગળ નથી. કારણ કે આગળ રહેનારા સૂર્ય ગતિવાળા નથી.
L
જબુદ્રીપથી લઈને માનુષાતર પર્વત સુધી મનુષ્યલેાક છે જે ક્ષેત્રમાં અરિહંતા, ચક્રવતિએ, ખલદેવેા, વાસુદેવા, શ્રાવકો અને શ્રાવિકાઓ છે. તે મનુષ્યલેક છે જ્યાં માટા મેઘ વરસે છે. જ્યા અગ્નિકાય છે. જ્યાં ચદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ થાય છે, તે મનુષ્યલાક છે.,
પાંચ દ્રવ્યેા
જૈન શાસ્ત્રામાં છ દ્રવ્યે માનવામાં આવ્યા છે જેમાંના પાંચ અસ્તિકાયરૂપ છે. અને છઠ્ઠું દ્રવ્ય છે કાળ. અસ્તિકાય દ્રવ્યે આ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકાયાનુ વર્ણન આ પ્રકરણમા છે. જેના સાર આ છે:
પહેલા એ જાણવું જોઈએ કે− અસ્તિકાય એટલે શું! અસ્તિ’ એટલે પ્રદેશ અને ‘ કાય' એટલે સમૂહ. અર્થાત્ પ્રદેશેાના સમૂહ. એના બીજો અર્થ એમ પણુ છે કે– અસ્તિ ’ એ ત્રણે કાળના સૂચક નિપાત ( અન્યય છે. ) અર્થાત્ જે થાય છે, થયા છે ને થશે એવા જે પ્રદેશેાના સમૂહ, એનુ નામ છે અસ્તિકાય.
આવા અસ્તિકાય ધરાવનારા પદાર્થોં પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય
'
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૮
[ભગવતીસૂત્ર સાસંગ્રહ ધર્માસ્તિકાય અરૂપી, અજીવ અને શાશ્વત છે. અવસ્થિત લકદ્રવ્ય છે.
ધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેક પ્રમાણ એટલે જેવડે લેક છે તેટલું છે. કાળથી નિત્ય છે અને ભાવથી રંગ, ગંધ, રસ અને સ્પર્શ વિનાનો છે. ગુણથી ગતિ ગુણવાળો છે.
એવી જ રીતે અધમસ્તિકાય અને અકાશાસ્તિકાય પણ છે વિશેષતા એ છે કે–અધર્માસ્તિકાય ગુણથી સ્થિતિ ગુણવાળે છે ને આકાશાસ્તિકાય ક્ષેત્રથી કલેક પ્રમાણે અર્થાત્ જેટલે લોકાલોક છે, એવો છે–અનંત છે અને ગુણથી અવગાહના ગુણવાળે છે. ઉપર ધર્માસ્તિકાયને ગુણ ગતિગુણ બતાવ્યો અને અધર્માસ્તિકાયને ગુણ સ્થિતિગુણ બતાવ્યું. એનું કારણ એ છે કે આ કાકાશની અંદર એવા બે પદાર્થો સર્વત્ર વ્યાપ્ત થઈને રહેલા છે. કે જે જીવ અને પુદ્ગલને ગતિમાં અને સ્થિતિમાં સહાયક થાય છે. જેમ માછલાને ચાલવામાં પાણી સહાયક છે, અને ઉભા રહેવામાં જમીન સહાયક છે, તેમ જીવ અને પુદ્ગલની ગતિ જેની સહાયતાથી થાય છે, તેનું નામ ધર્માસ્તિકાય છે. અને જીવ અને પુગલની સ્થિતિ–સ્થિરતા–જેની સડાયતાથી થાય છે, એનું નામ અધર્માસ્તિકાય છે.
હવે જીવાસ્તિકાયદ્રવ્યથી અનંત જીવદ્રવ્ય રૂપ છે, ક્ષેત્રથી લેક પ્રમાણ છે. કાળથી હમેશાં નિત્ય છે ભાવથી રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાને છે. ગુણથી ઉપયોગ
ગુણવાળે છે.
હવે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ જુઓ-પગલાસ્તિકાયમ પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ, અને આઠ સ્પર્શ છે. આ
Page #229
--------------------------------------------------------------------------
________________
શતક-રજું ઉદ્દેશક–૧૦]
[૧૬૯૯ અસ્તિકાય રૂપવાળે છે. અજીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લેક દ્રવ્ય છે ટૂંકામાં–પગલાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લોક પ્રમાણ છે. કાળથી નિત્ય છે. ભાવથી રંગવાળે, ગંધવાળો, રસવાળે અને સ્પર્શવાળે છે. ગુણથી ગ્રહણ ગુણવાળે છે.
આ પાંચે પદાર્થો અસ્તિકાય છે, અસ્તિકાય એટલે પ્રદેશને સમૂહ ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચે દ્રવ્ય પિતાના સમગ્ર પ્રદેશોથી યુક્ત હોય ત્યારે જ તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય કહેવાય છે. તે તે દ્રવ્યને એક, બે, પાંચ, પચ્ચીસ કે યાવત્ સમસ્ત પ્રદેશમાં એક પણ પ્રદેશ ઓછો હોય, ત્યાં સુધી તે ધર્માસ્તિકાય વગેરે ન કહેવાય. '
" નિશ્ચયનયની અપેક્ષાએ આ વચન કહેવામાં આવ્યું છે. વ્યવહારનયની અપેક્ષાએ તે કઈક શૂન્યતા હોય, તે પણ તે વસ્તુ કહી શકાય વ્યવહારનય તે ઘડાના ખંડને પણ ઘડે કહે કૂતરાના કાન કપાઈ ગયા હોય છતાં કૂતરો કહે. પણ ઉપર જે કહેવામાં આવ્યું છે તે નિશ્ચયનયની અપેક્ષાઓ છે.
ઉપરના પાચ દ્રવ્યમા આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનત પ્રદેશ છે અને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય તથા જીવાસ્તિકાયના અસખ્ય પ્રદેશ છે. આપણે ઉપર જોઈ ગયા કે જીવાસ્તિકાયનો ઉપયોગ ગુણ છે. તે જીવ ઉત્થાનવાળે, કર્મવાળે, બળવાળ, વીર્યવાળે અને પુરુષાકાર પરાક્રમવાળે છે, કે જે આત્મભાવવડે છવભાવને બતાવે છે. એનું કારણ એ છે કે-જીવ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનના અનંત પર્યના, મતિ અજ્ઞાન, શ્રુત
જીવાસ્તિક અસ ખ્ય પ્રદો ,
ઉત્થાના
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ.
અજ્ઞાન, વિભગજ્ઞાનના અનંત પર્યવેાના, ચક્ષુદત, અચક્ષુદેન અવિધદન અને કેવલદનના અનત પવાના ઉપયેગને પ્રાપ્ત કરે છે. એટલે કે જીવ ઉપયેગરૂપ છે. માટે જ ઉત્થાનાદિવાળા જીવ આત્મભાવવડે જીવભાવને દેખાડે છે. અહીં જે પ વેા કહ્યા છે, એને અર્થ છે બુદ્ધિથી કહેલા વિભાગેા. કહેવાને મતલમ એ છે કે મતિજ્ઞાનના એવા પવા અનંત હાય છે તેથી જ ઉત્થાનાદિ (ઉઠવું, બેસવું, સુવું, ખાવું વગેરે) ભાવમાં વતા આત્મા મતિજ્ઞાન સંબંધી અનંત પ વેના ઉપયેગને મતિ જ્ઞાનના પવરૂપ એક પ્રકારના ચૈતન્યને પામે છે, એમ કહેવાય.
આકાશાસ્તિકાય-આકાશ એ પ્રકારના છે.—લાકાકાશ અને અલેાકાકાશ. જે ક્ષેત્રમાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યેા રહે છે તે ક્ષેત્ર–દ્રબ્યા સહિત લેાક જ લેાકાકાશ કહેવાય છે. અને જ્યા તે દ્રવ્યેા નથી તે અલેક અલેાકકાશ કહેવાય છે.
એ પહેલા જ કહેવામાં આવ્યું છે કે—આ લેાકાકાશરૂપ અધિકરણ–આધારમાં સંપૂર્ણ જીવ દ્રશ્ય રહે છે તેમ અજીવ દ્રવ્ય પણ રહે છે એટલે કેઈ અપેક્ષાએ એમ કહી શકાય કેલેાકાકાશ એ વેા, જીવના દેશે, જીવના પ્રદેશે, તેમ અજીવા, અજીવના દેશેા, અજીવના પ્રદેશે છે. જે જીવેા છે તે એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પચેન્દ્રિય અને અતિન્દ્રિયા છે
અજીવે! એ પ્રકારના છે રૂપી અને અરૂપી. રૂપીના ચાર પ્રકાર છે. સ્કન્ધ, સ્કન્ધદેશ, સ્કન્ધ્રપ્રદેશ અને પરમાણુ પુદ્ગલ જે અરૂપી છે, એનાં પાંચ ભેદ્ર છે ધર્માસ્તિકાયને દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશે, અધર્માસ્તિકાયને દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ તથા અટ્ઠા સમય
Page #231
--------------------------------------------------------------------------
________________
[૧૭૧
શતક-૨ નું ઉદ્દેશક ૧૦] - અલકાકાશ એ જીવ કે જીવના પ્રદેશ ન કહેવાય. તે. એક અજીવ દ્રવ્ય દેશ છે. અગુરુલઘુ છે, તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સંયુક્ત છે. અને અનંત ભાગથી ન્યૂન સર્વ આકાશરૂપ છે.
લકાકાશમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી તે એક અછવદ્રવ્યદેશ છે. અગુરુલઘુ છે. અગુરુલઘુરૂપ અનંત ગુણોથી. સંયુક્ત છે. અને સર્વ આકાશને અનંત ભાગરૂપ છે.
ધમસ્તિકાયાદિ સંબંધી કંઈક વિશેષ--
ધમસ્તિકાય લેકરૂપ છે. લોકમાત્ર છે. લેક પ્રમાણ છે. લેકને પશે અને લેકને જ અડકીને રહે છે એજ પ્રમાણે અધર્માસ્તિકાય, કાકાશ, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સ બ ધી જાણવું.
અલેક ધર્માસ્તિકાયના અર્ધાથી વધારે ભાગને અડકે છે તિર્યક-ધર્માસ્તિકાયના અસ પેય ભાગને અડકે છે
ઉદ્ઘલેક-ધર્માસ્તિકાયના કઈક ઓછા અધ ભાગને. અડકે છે.
રત્નપ્રભા પૃથ્વી—ધર્માસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે.
ઘનોદધિ–ધર્માસ્તિકાયના અસંખ્યય ભાગને અડકે છે. એજ પ્રમાણે ઘનવાન અને તનુવાત સબ ધે પણ જાણવુ.
રત્નપ્રભા પૃથ્વીનું અવકાશાન્તર ધર્માસ્તિકાયના સ પેય. ભાગને અડકે છે પણ અસંમેય ભાગને, સંખેય ભાગને, અસંખેય ભાગને અને આખાને પણ ન અડકે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ આવી રીતે બીજાં અવકાશાન્તરે પણ જાણવા. જંબૂદ્વિીપાદિક દ્વીપ, અને લવણ સમુદ્રાદિક સમુદ્ર, સૌધર્મકલ્પ, થાવત્ ઈશ્વત્થામ્ભારા પૃથ્વી, તે બધાય અસ ચેય ભાગને સ્પશે છે.
એ પ્રમાણે અધર્માસ્તિકાય અને કાકાશને અડકવા સંબંધી પણ જાણવું
સંક્ષેપમાં પૃથ્વી, ઉદધિ, ઘનવાત, તનુવાત, કલ્પ, રૈવેયક, અનુત્તરે અને સિદ્ધિ. એ બધાનાં અતરો ધર્માસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે અને બાકી બધાધર્માસ્તિકાયના અસ ય ભાગને અડકે છે. ૭ પર ૩૭ હવે બીજા શતકમાં આ છેલ્લે દશમો ઉદેશે અજીર કાયને. છે જેના ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલા સ્તિકાય, અને કાળ એ પાંચ ભેદ છે. અને છઠ્ઠ દ્રવ્ય જીવાસ્તિકાય છે
અજીવ એટલે આ પાચે બે વરૂપે નથી જ્ઞાન વિજ્ઞાન વિનાનાં ચૈતન્ય ઉપયોગથી રહિત અછવ હોય છે કેવળ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ જીવ મા ધર્માદિ વ્યોમાં સાદગ્ય હોવાથી
બ” ને પર્યદાસ એટલે સદશગ્રાહી અર્થ લેવાને છે” જીવ નામકર્મના ઉદયથી પ્રાણોને ધારણ કરે છે તે પ્રાણ જેને નથી તે અજીવ છે” પણ આ અર્થ સુસ ગત એટલા માટે નથી કે નામ કર્મના ભેદેમા જીવ નામકર્મ છે જ નહિ
કાય” શબદથી પ્રદેશ અને અવયવોની બહુલતા અને કાળ દવ્યમાં પ્રદેશનો નિષેધ સૂચિત થાય છે આ ચારે દ્રવ્યોમાં “અવકાય” શબ્દોને વ્યવહાર કર્મધારય સમાસ પ્રમાણે કરવાને છે. કેમકે આ ચારે દ્રવ્યો અજીવ પણ છે. અને કાય પણ છે. અનીવાશ્ચ તે પતિ-અનવાયાઃ | આ સમાસમાં બન્ને
Page #233
--------------------------------------------------------------------------
________________
શતક-૨ જુ ઉદ્દેશક-૧૦
[૧૯૩
""
શબ્દોની વૃત્તિ પરસ્પર એકબીળને છોડીને પણ રહે છે જેમ “નીલાપલ’માના નીલ શબ્દને છોડીને ઉત્પલ શબ્દ “રતાત્પલ”માં રહે છે. અને ઉત્પલને છોડીને નીલ શબ્દ નીલવસ્ત્રમાં પણ વપરાય છે
આ પ્રમાણે અત્ર શબ્દને છોડીને કાય” શબ્દ વાસ્તિકાયમાં રહે છે. અને ‘“કાય” શબ્દને છોડીને અવ' શબ્દ કાલદ્રવ્યમાં પણ રહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમા “ધર્મ અને અધર્મ” શબ્દ પ્રચલિત પાપ અને પુણ્યના પર્યાય શબ્દો નથી તેમજ વૈશેષિક દર્શને માનેલા ‘'દ્રશ્ય-શુળ-૬ મેં - सामान्य- विशेष - समवायाऽभावाः सप्तपदार्था આ સૂત્રમા પડેલા ગુણ શબ્દતા વિશેષ અર્થ પણ નથી પરન્તુ જૈન શાસનને માન્ય આ વ્યે સર્વથા સ્વત ત્ર દ્રવ્યો છે
دو
.
ઉપરના ચારે દ્રવ્યો, કાળ તથા જીવાસ્તિકાય દ્રવ્ય કહેવાય છે. આ છએ દ્રવ્યામ! સસાર સમાયેલા છે અને ખીજા દનકાસના માનેલા બધાએ બ્યા અને તત્ત્વા ઉપરના છએ દ્રવ્યામા સમાહિત છે. ઉપરના છએ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે નિત્યને અપેાતાના મૂળ સ્વભાવને વ્યય ન થાય તે છે’ કેમકે આમાંથી કોઈપણ દ્રવ્ય પેાતાના સ્વભાવને છોડતા નથી ધર્માસ્તિ કાય કોઇ કાળે પણ અધર્માસ્તિકાયરૂપે થતા નથી તેમજ આ બન્ને આકાશાસ્તિકાયના રૂપને ધારણ કરતા નથી જીવ પુદ્ગલરૂપે થતા નથી તેમ પુદ્ગલ કોઇ સમયે પણ જીવ થવાને નથી
આ પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સ્વરૂપમા કાયમ રહે છે કોઈ કાળે પણ નાશ પામતા નથી. શ કર્જીનુ ગમે તેવુ અને ગમે તેટલુ પ્રલયકાળનુ ડમરું વાગે તો યે સસાર નિત્ય છે અને ઉપરના એ દ્રવ્યો પેાતાના મૂળ સ્વરૂપે નિત્ય છે, તેમ દ્રવ્યેતે
-
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આશ્રિત તેમના ગુણે પણ નિત્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ રૂપે જેમ નથી થતે તેમ ધર્મને ગુણ પણ પરિવર્તિત નથી થતા. અહીં નિત્યને અર્થ “તમારા નિત્યં લેવાનું છે. પણ “પ્રવુતીનુપરિવાર નિત્યં નિત્યનું આ સ્વરૂપ જેનશાસનને સર્વથા અમાન્ય છે કેમકે આ લક્ષણથી લક્ષિત સંસારમાં એક પણ પદાર્થ છે જ નહી અમુક અંશે જેને નાશ ન હોય અને અમુક અંશે જેને ઉત્પાદ ન હોય એવો એક પણ પથ સ્થિર રૂપે નથી.
આ છએ બે અવસ્થિત છે કેમકે એઓની સંખ્યામાં હાનિ-વૃદ્ધિ નથી તથા કેઈનાથી પણ ઉત્પાદિત નથી, પણ -અનાદિનિધન છે માટે તેમનુ પરિણમન પણ પરસ્પર થતુ નથી, માટે અવસ્થિત છે જેમ “જ્યાં આકાશાસ્તિકાયને પ્રદેશ છે. ત્યાજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, જીવાસ્તિકાયનાં પણ પ્રદેગે છે. અવસ્થિત છે-હેલા છે છતા તે બધાઓના પ્રદેશે એક બીજામાં પરિણત થતા નથી તેમજ એક બીજાને પિતામાં પરિણત કરતા નથી પગલાસ્તિકાયને છોડીને બાકી બધાએ દ્રવ્ય અરૂપી છે. રૂપને અર્થે મૂર્ત થાય છે રૂપ, રસ, ગધ, સ્પર્શ આ ચારે ગુણોને તથા ગુણોથી યુક્ત દ્રવ્યને મૂર્ત કહેવાય છે. આથી -આપણે જાણી શકીએ છીએ કે બાકીના બધા બે રૂપ, રસ. ગધ અને સ્પર્શ વિનાના છે, માટે અરૂપી છે જીવાસ્તિકાય પણ અરૂપી છે ત્યારે ગુણોનું સાહચર્ય હોવાથી અન ત અસ ખ્યાત સખ્યાત અને પરમાણુમાં પણ ચારો ગુણોની વિદ્યમાનતા અબાધ છે બેશક કેટલામાં તેનું સ્પષ્ટીકરણ હોય છેકેટલીક વાર અનુ માનથી જણાય છે કે જેમ, “વાસુ પવન વાત વટાવિ “ત્તિ પુર્ાા ”માં “ઘ રિત gai ઘણુ વા ” આ વ્યુત્પત્તિથી એકમાં સબધની અને બીજામા
Page #235
--------------------------------------------------------------------------
________________
શતક-૨જુ ઉદ્દેશક-૧૦]
[૧૭૫
અધિકરણની અપેક્ષા છેપહેલી અપેક્ષામા રૂપ અને રૂપીયા કથ ચિ ભેદ છે જ્યારે બીજા પક્ષમાં કચિ અભેદની કલ્પના છે, જિનેશ્વર ભગવાનનું શાસન એકાન્તવાદમાં નથી પરંતુ અનેકાન્તરૂપે છે. માટે રૂપ (રૂ૫–રસ–ગધ–સ્પર્શ ) જેના છે, અથવા જેમાં છે આ બને અર્થો સગત છે અપેક્ષાબુદ્ધિના મર્મને સમજી શકયા હોઈએ તે આપણને પણ સ્પષ્ટ રીતે સમજતા વાર લાગતી નથી કેમ કે રૂપ (ગુણ) રૂપી (ગુણ) નો તાદામ્ય સબધ હોવાથી કેઈ ક્ષણે પણ એ જુદા નથી કઈ પણ દ્રવ્ય એવું નથી કે જે ગુણ વિનાનું હોય અર્થાત ગુણ દ્રવ્યને કેઈ કાળે છેડતા નથી જયારે કેરી પીળા ૨ ગની હોય છે ત્યારે મીઠી હોય છે અને સુગન્ધી હોય છે. અને સુંગધી કેરી સ્નિગ્ધ સ્પર્શવાળી હોય છે આ કથનમાં એકજ કેરીના પદાર્થમાં રૂપ-રસ-ગ ધ અને સ્પર્શ આ ચારે ગુણોનું સાહચર્ય જેમ પ્રત્યક્ષ અનુભૂત છે તેમ કરી જૂદી છે અને પીળા અને લીલો રંગ મીઠે રસ સુગન્ધિ અને સ્પર્શ ગુણ જુદા જુદા છે આ વાત કેવળ અપેક્ષા બુદ્ધિથી જણાશે માટે ગુણ માત્રનો ગુણ દ્રવ્યમાત્રની સાથે ભિન્ન ભિન્ન સબંધ જાણી લે ગમે તે પદાર્થને નિર્ણય કરતાં પહેલા અપેક્ષાબુદ્ધિને ઉત્તેજિત બનાવવાની જરૂર છે
પુદગલને રૂપી કહેવાથી પહેલા પાચ પદાર્થો અરૂપી તરીકે અને અનત પુગલે સાથે રૂપાદિ ગુણોને તાદામ્ય સંબધ સિદ્ધ થાય છે માટે “વિજ પુરા : ઇવ’ પુત્ર હવ: ૪ આ બન્ને વ્યાખ્ય.ઓ જૈન શાસનને માન્ય છે.
વણિક દર્શનકારે “ ઉત્તપત્તિત દ્રશ નિજ
જ ર તિત્તિ’ આ સિદ્ધાન્ત પ્રમાણે પુદ્ગલને ઉત્પત્તિના પ્રથમ સમયે ગુણ વિનાનું માને છે તેમજ પૃથ્વીમાં ચાર ગુણ, પાણી, માં ત્રણ ગુણ, અગ્નિમાં એ ગુણ અને વાયુમાં એક ગુણ માને છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
-
જયારે કેવલી ભગવંતે ફરમાવ્યું છે કે ગુણ અને ગુણી કથા રેય જુદા રહેતા નથી ઘટ ઉત્પન્ન થતાની સાથે જ તેમાં ગુણ વિઘમાનજ હોય છેઅર્થાત્ ધટની ઉત્પત્તિ અને તેના ગુણે સર્વચા સાથેજ છે. અને પુદ્ગલ દ્રવ્ય એક છે પણ જુદા જુદા સહકારને લઈને પર્યાય રૂપે જૂદા જૂદા છે.
ધર્મ અધર્મ અને અકાશ આ ત્રણે બે કાકાશમાં એક એક દ્રવ્યજ છે જયારે જીવ અને પુદ્ગલ અનંત છે કાકાશ અસખ્યાત પ્રદેશી થઈને જેમ અખંડ છે તેમ ધર્માસ્તિકાય (ગતિસહાયક ) અધર્માસ્તિકાય (સ્થિતિ સહાયક) ક અસખ્યાત પ્રદેશ હાઈને પણ એક એક અખડ દ્રવ્ય છે ગતિમાં સહાય કરનાર ધર્માસ્તિકાયની તુલનામાં આવે અને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્તિકાયની તુલનામાં આવે એવો બી જે પદાર્થ એક નથી ત્યારે આકાશાસ્તિકાય સૌને અવકાશ આપે છે. આ ત્રણે દ્રવ્યો જેમ અખડ છે, તેમ ક્રિયા વિનાના છે જ્યારે જીવ અને પુદ્ગલ ક્રિયાવાન છે. ,
ક્રિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાનને અને એક આકારથી બીજા આકારને પ્રાપ્ત કરે તે ક્રિયા કહેવાય છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશને તો કોઈ પણ કાળે ક્ષેત્રાન્તર કે આકારાન્તર થતા નથી. છતાં પણ અતિભવતિ–ગયુપગ્રહ-સ્થિત્યુપગ્રહ અને અવકાશ દાનોપગ્રહ આદિ ક્રિયાને વ્યવહાર ત્રણે કામ થાય છે, માટે પરિણામ લક્ષણ ક્રિયા આ ત્રણેમાં સમજવી જીવ તથા પુદ્ગલમાં પરિસ્પન્દ લક્ષણ ક્રિયા સમજવી અહી જીવ તથા પુગલોને ક્રિયાવાન કહ્યા છે. તે પરિસ્પન્દ લક્ષણ ક્રિયાના કારણે જ અને આજ ક્રિયા . ખરેખર ક્રિયા છે ધર્મ–અધર્મ–આકાશ અને જીવના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશ એટલે સર્વ સૂક્ષ્મ પદાર્થ જેને બીજે વિભાગ
Page #237
--------------------------------------------------------------------------
________________
શતક-૨નું ઉદ્દેશક–૧૦]
૧૭૭]
ન થઈ શકે અને પરમાણુના અવગાહન જેટલા સ્થાનમાં થઈ શકે તે પ્રદેશ કહેવાય છે
પરમાણુને આદિ વિનાને, મધ્યવિનાને, અને અપ્રદેશી કહ્યો છે જ્યારે પરમાણુઓથી બનેલ સ્કધ અવયવવા જ હોય છે, તેનું છેદન–ભેદન થતાં છેલ્લે જે નિરવયવી આશ રહે તે પરમાણુ
પ્રદેશનુ છેદન–ભેદન જૈન શાસનને માન્ય નથી ધર્મ–અધર્મ અને આકાશના પ્રદેશને સ કેચ અને વિસ્તાર નથી. જ્યારે જીવના પ્રદેશ સકેચ અને વિસ્તારવાળા હોય છે. માટે જ અસંખ્યાત પ્રદેશી છવ કીડીના શરીરમાં અને હાથીના શરીરમાં અબાધ રહી શકે છે હાથીના શરીરને છોડીને આ જીવ જ્યારે કીડીના શરીરમાં આવે છે ત્યારે પિતાના પ્રદેશને સ કેચી લે છે અને કીડીના શરીરને છોડીને જ્યારે આ જીવ હાથીના શરીરથી લઈને ઉત્તર વૈક્રિયધારી દેવના શરીરમાં પ્રવેશે છે, ત્યારે પોતાના પ્રદેશને વિસ્તાર કરે છે કાકાશ અને અલકાકાશ બન્નેના પ્રદેશ અનન્ત છે.
એકલા કાકાશના પ્રદેશ અસ ખ્યાત છે બધાએ દ્રવ્ય લોક કાશમાં રહેલા છે રહેવાનુ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે જીવ અને પુદગલ સક્રિય હોવાથી તેમને ક્ષેત્રાન્તર અને આકારાન્તર થયા કરે છે માટે તેઓ જે ક્ષેત્ર અને જે આકારને પામશે તે અપેક્ષાએ સાદિ છે જ્યારે સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અનાદિકાળથી અન તકાળ સુધી લેકાકાશને અવગાહીને રહ્યા છે.
જ્યારે પુગલ દ્રવ્ય આકાશના એક પ્રદેશથી લઈને આકાશના થાવત અસખ્યાત પ્રદેશોમાં રહે છે આકાશના એક પ્રદેશમાં જેમ એક પરમાણુ રહે છે તેમ યણુક ચણુક યાવત સખ્યાત અસ ખ્યાત અને અન ત પુગલનું અવગાહન જૈન શાસનને માન્ય છે માત્ર સ ખ્યાત પ્રદેશી સ્ક ધ સખ્યાત પ્રદેશમાં રહેશે, પણ અસંખ્યાત
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
'[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
પ્રદેશમાં ન રહે. જ્યારે અસંખ્યાત અને અનન અવયવી પુદગલ કધ એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશમાં ડુંગ
અનંત પુદ્ગલને સ્મુધ અસ ખ્યાત પ્રદેશમાં કે સુખ્યાત પ્રદેશમાં કેમ રહી રાકરશે ? આના જવાબમાં ભગવાને ક્યું કે જેમ એક મણ કપાસ (૩) જેટલા પ્રદેશમાં રહે છે, તેટલાજ પ્રદેશમા સેકડા મણના પત્થ, લેાટ્ટુ, સોનુ, ચાદી સમાઇ શકે છે. અથવા એકજ કમરામાં એક દીવાથી લઈને હજારા દીવાઓના પ્રકાશ જૅમ સમાઇ જાય છે, તેમ અનંત પુદ્ગલા પણ યાવત અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે તેમાં વાંધે નથી આવતા.
જીવાત્માનુ અવગાહન લોકાકાશના અસ અંત ભાગથી લઇને સપૂર્ણ લેાકાકાશમાં હેાય છે. કેમકે જીવના શરીરની અવગાહના અ ગૂલના અસ ખ્યાત ભાગ જેટલી શાસ્ત્રોમાં કહી છે, અને કેવલી સમુદ્ધાતની અપેક્ષાએ જ સ પૂર્ણ લેાકાકાશમા પણ અવગાહના
માન્ય છે
પરન્તુ તેથી જીવને સર્વવ્યાપી માનવાની જરૂરત નથી. જૈન શાસનને માન્ય માત્ર શરીર વ્યાપી જ છે. આ હકીકત આગમ અને તર્કથી સિદ્ધ છે જેના ગુણ જ્યાં દેખાતા હોય છે તે દ્રવ્યની કલ્પના પણ તેટલાજ ક્ષેત્રમા કરવાની હોય છે જ્યા વડો છે ત્યાજ તેના ગુણા પ્રત્યક્ષ ગાચર છે તેવીજ રીતે આત્માના સધળા ગુણા શરીરમાં જ વિદ્યમાન છે, અન્યત્ર નહીં. માટે શરીર વ્યાપી છે.
વ
'
ધર્માસ્તિકાય જીવને ગતિ કરવામાં સહાયક ખતે છે અતે અધર્માસ્તિકાય ઉભા રહેવામાં સહાયક અંતે છે આ બન્ને ઉદાસીન • કાર્ગો સમજવા પ્રેરક કારણા નહિ - પ્રેરક
કારણ માનવામાં
1
Page #239
--------------------------------------------------------------------------
________________
શતક-રજુ ઉદ્દેશકે-૧૦]
આવે તો સંસારમાં ગડબડ ઉભી થશે તે આ પ્રમાણે ચાલવાવાળા જીવને ધર્માસ્તિકાય ચલાવ્યાજ કરશે અને ઉભા રહેવાવાળા જીવને અધર્માસ્તિકાય ચાલવાજ નહિ દે પરંતુ અનાદિકાળના સંસારમાં આવુ કયારે પણ બન્યું નથી, બનતુ નથી અને અન તસંસારમાં બનશે પણ નહિં જિનેશ્વરદેવનું શાસન લેકની મર્યાદાને વ્યવસ્થિત પ્રદર્શિત કરવાવાળુ છે ગધેડાના ગૃગની જેમ અસત્કલ્પના અથવા -આકાશમાંથી કુલ ઉતારવા જેવી મિથ્યા–ભ્રમણા જૈનશાસનમાં નથી.
જીવ અને પુદ્ગલને સહાયક રૂપે આ બન્ને દ્રવ્યો લોકાકાશમાં રહે છે અર્થાત્ લોકાકાશના છેલ્લા પ્રદેશ સુધીજ છે માટે અલકાકાશમાં જીવ અને પુગલ ધર્માસ્તિકાયની સહાયતા ન હોવાના કારણે જઈ શકતા નથી નિર્વાણ દશાને પામેલે જીવ સિદ્ધશિલા ઉપરજ વિરાજમાન હોય છે
પુગલ દ્રવ્યથી બનેલે બગલે જેમ સાત છે, તેવી જ રીતે -ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જ્યા વિરામ પામે છે, તે લોકાકાશ પણ સાત છે, એટલે અતવાળે છે, માટે જ એક કાકાશ છે જ્યારે બીજો અલકાકાશ એટલા માટે છે કે–ત્યા ધર્મ અને અધર્મના પ્રદેશ નથી ધર્મ અને અધર્મની સહાયતા વિના એક પણ જીવ અને પુગલ ત્યા જઈ શકે તેમ નથી. તેના વિભાગીકરણમા જેન શાસનની આ સ્પષ્ટ મર્યાદા છે
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયને જગત ઉપર જે ઉપકાર છે તે જાણ્યા પછી પુદ્ગલાસ્તિકાયને ઉપકાર શું છે ? તે જાણી લઈએ. યદ્યપિ પુદ્ગલ અજીવ દ્રવ્ય છે, છતાં પણ એની શક્તિ કેટલી જોરદાર છે, એ જાણવાનું અત્યન્ત રસપ્રદ છે.
જેનશાશન એટલાજ માટે અજોડ છે કે તેની પરા–
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વ્યવસ્થા અને પ્રરૂપણ સર્વથા યથાર્થ અને અનુભવ ગમ્ય છે. શરીર, વાણી, મન, પ્રાણ અને અપાનની રચના શાથી થાય છે ? આનો જવાબ યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામી આમ આપે છે કે-ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારનું નિર્માણ કરી શકે તેમ નથી. કેમકે કોઈ પણ વસ્તુના નિર્માણમાં રાગ–દેવને સંભવ અવશ્યમેવ હોય છે. જ્યારે ઈશ્વર તે નિરંજન સ્વરૂપે છે, માટે સંપૂર્ણ રાગ-દેપ–કામ-ક્રોધને નાશ કરનાર ઈશ્વર સંસારને બનાવી શકે તેમ નથી.
શરીર વિનાને ઈશ્વર ક્યા સાધનોથી સસાર બનાવશે ? જેની પાસે શરીર ન હોય, તેને હાથ–પગ પણ કયાંથી હોય ? એવી. સ્થિતિમાં કઈ પણ માનવ કઈ પણ વસ્તુને નિર્માણ કર્તા થતા હૈય, એવો અનુભવ કેઈને પણ નથી. ઈશ્વર નિરાકાર છે. અર્થાત
આ પ્રમાણે આગમ વચનને અનુસારે પણ ઈશ્વર શરીર વિનાનો છે, માટે અનંત સંસારની એક પણ રચના ઈશ્વરને આધીન નથી છતાંએ અનાદિકાળથી સંસાર છે, માનવ છે, પુદ્ગલે છે, અને સંસારનું સંચાલન પિતાની રીતે બરાબર ચાલી રહ્યું છે.
સંસારના પ્રત્યક્ષ દેખાતા ઘણા પદાર્થો જેવા કે –આકાશના વાદળા, વિજળીના ચમકારા, જમીનમા નાખેલા બીજના આધારે મોટા મેટા ઝાડે, તેના ઉપર આવનારા પુષ્પ, ફળો, તેમાં પણ ખાટો, મીઠે રસ ઈત્યાદિક અગણિત પદાર્થોના નિર્માણ કર્તાને કેઈએ જે નથી જોવામાં આવતો નથી માટે જે અદશ્ય શક્તિના માધ્યમથી સસારનું સચાલન દેખાય છે, તે શક્તિ જ કર્મસત્તા છે. “મનાવનાઃ ચત્ત ચિત્તે તત વા -- અર્થાત મન–વચન અને શરીર વડે જે કરાય તે કર્મ પૌદ્ગલિક
Page #241
--------------------------------------------------------------------------
________________
-શતક-૨જુ ઉદ્દેશક-૧૦]
[૧૮૧
હોવાના કારણે અજીવ છે, છતાએ તેની અનંતશક્તિ સૌને પ્રત્યક્ષ દેખાય છે
ખાણમાંથી નિકળેલા સુવર્ણની માફક જીવ અને અજીવ કમેના મિશ્રણથી જ સંસારનું સંચાલન સુસ્પષ્ટ અને અનુભવગમ્ય છે
- આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મવર્ગણા ચોટેલી હોવાથી અરપી એ આત્મા પણ કથંચિત રૂપી છે, અને તેથીજ કરેલા કર્મોને લઈને ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે અને સુખ–દુ:ખ ભગવે છે
“આત્માને ફૂટસ્થ નિત્ય માનવાથી તેનો રૂપાન્તર, ક્ષેત્રાન્તર આકાશની માફક કેઈ કાળે પણ સ ભવી શકે નહિ પોતાની વિદ્યમાન અવસ્થાને ક્યારે પણ છોડે નહી, સુખી અવસ્થામાંથી દુખી અવસ્થાની ઉત્પત્તિ થાય નહિ, છતાં સ્થિર રહે તે ફૂટસ્થનિત્ય કહેવાય છે”
પરતું નિયમ પ્રમાણે તે સસારની કોઈ પણ વ્યવસ્થા કોઈને પણ દેખાતી નથી અનુભવાતી નથી માટે જ જૈનશાસન માન્ય “સ્યાવાદ ધર્મ' અમર તપે છે જેને લઈને અર્થાત દ્રવ્યમાત્ર પિતાના મૂળ સ્વભાવને છાયા વિના એક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અને બીજા પર્યાયરૂપે નાશ પામે છે. આમ પ્રત્યક્ષ નજરે જોવાતુ સસારનું સચાલન આપણને સૌને યથાર્થ દેખાય છે, અને જે પ્રત્યક્ષ અનુભવાય છે તે જ સાચુ તત્ત્વજ્ઞાન છે
અનતાનંત પુગલોથી ભરેલો આ સંસાર છે તેમાં પણ ‘અમુક પુદ્ગલે જ “કર્મવર્ગણાના છે જેનાથી આઠે કર્મો બંધાય છે તેમાં નામકર્મ પણ છેઆ કર્મને તથા તેના અવતરભેદોને લઈને શરીરની રચના કરનાર આ જીવ પિતે જ સમથે શક્તિમાન
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૯૨]
- [ભગવતીસૂત્ર સારગ્રુહ
છે. ગતભવમાં શુભ કે અશુભ નામકર્મની ઉપાર્જના કરી હોય તેજ પ્રમાણે જન્મ ધારણ કરતા આ જીવને તે કર્મ ઉદયમાં આવે છે અને તેવા તેવા પ્રકારે શરીરની રચના થાય છે. માનવ કે તિર્યંચ અવતાર ધારણ કરનારા જીવને કુક્ષિગત વીર્ય અને રજની જ આવશ્યકતા પડે છે જેમાં આ જીવ જન્મ ધારણ કરે છે. પોતાના શુભાશુભ કર્મોને ભેગવવાં માટે ધારણ કરાતા શરીરની રચનામાં પુદગલો જ ઉપકારક છે. જેનાથી સંસારવતી બધાએ જે શરીર ધારણ કરે છે *- ભાષા પર્યાપ્તિ નામકર્મ વડે બેઈન્દ્રિયથી લઈને પચેન્દ્રિય સુધીના જીવો પોતપોતાની ભાષાને વ્યવહાર કરે છે. આ ભાષા વગણ અર્થાત્ જે ભાષા આપણે બોલીએ છીએ તે કર્મ પગલે જ છેશબ્દ પણ પૌગલિક છે, કેમકે ગુણેને ગતિ હોતી નથી પણ પુગલો તે પ્રયોગને અનુસારે ગતિ કરે છે. ત્યારેજ ગમે ત્યાથી બલાત શબ્દ કાન પાસે આવે છે અને પિતાની પાસે આવેલા શબ્દને કણેન્દ્રિય ગ્રહણ કરે છે. પૌગલિક શબ્દ મૂર્તિમાન છે.. માટે કાનમા શબ્દને સ્પર્શ અનુભવાય છે જે સ્પર્શવાન હોય છે, તે રૂપી હોય છે, અને જે રૂપી હોય છે તે પૌગલ હોય છે. આકાશ અને પરમાણુ સર્વથા પક્ષ હોવાથી શબ્દ તેમને ગુણ નથી કેમકે પરોક્ષ પદાર્થનો ગુણ પ્રત્યક્ષ હોઈ શકતો નથી. અને શબ્દ તે પ્રત્યક્ષ છે. કદાચ કેઈ કહે કે “વાયુ પરોક્ષ છે છતાં તેનો
સ્પર્શ ગુણ પ્રત્યક્ષ અનુભવાય છેઆ પ્રમાણે આકાશ ભલે પક્ષ રહ્યું પણ તેનો ગુણ શબ્દ પ્રત્યક્ષ રહી શકશે.” પણ આ વાત ઠીક નથી. કારણકે જૈનશાસન માન્ય વાયુ પણ પ્રત્યક્ષ જ છે સ્પર્શવાળા હોવાથી માટે શબ્દ પણ પ્રત્યક્ષ છે. જેની ઉત્પત્તિ અને વિનાશ હોય છે તે ગુણ હેત નથી પણ દ્રવ્ય હોય છે. શબ્દ પણ ઉત્પન્ન ચાય છે અને વિનાશ પામે છે માટે વ્ય છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
શતક–રજું ઉદ્દેશક–૧થી
[૧૮૩
“ો :” આ પ્રત્યભિજ્ઞાનથી ગકાર તે જ છે, જેને ઉચ્ચારણ તમે પહેલા કર્યો હતો. આ યુક્તિથી શબ્દમાં એકાન્ત નિત્યત્વ પણ હોઈ શકતો નથી. કેમકે “Rચં વીજ કવા ,” ત મuધપૂ” આ અનુમાનથી ઉપરની યુક્તિ ખ ડિત થઈ જાય છે. આ તે જ દીપ જ્વાલા છે, આ તે જ ઔષધ છે, આ જેમ બ્રાતિ જ્ઞાન છે, તેમ આ તે જ “ગકાર” છે, આ પણ બ્રાન્તિ છે કેમકે બોલાયેલ શબ્દ નાશ પામે છે, માટે શબ્દ નિત્ય નથી પણ નિયાનિત્ય છે. જે જે ક્રિયાવાન હોય તે દ્રવ્ય હોય છે. શબ્દને સાભળ્યા પછી સાભળનારના જીવનમાં શુભ-અશુભ ક્રિયા ચાલુ થાય છે અપશબ્દો સાંભળવાથી આપણને રોષ થાય છે. અને સારા–આશીર્વાદાત્મક શબ્દો સાંભળવાથી આપણને સમતા અને સંતોષ થાય છે, માટે આપણા જીવનમાં ક્રિયા ઉત્પન્ન કરાવનાર સભળાતા શબ્દો છે ગુણ સર્વથા નિષ્ક્રિય જ હોય છે, માટે શબ્દ પદ્ગલિક છે આ પ્રમાણે ભાષા-વ્યવહાર એકેન્દ્રિય જીવોને હોતું નથી. કેમકે તેમને પરભવમાં ભાષા-પર્યાપ્તિ નામકર્મ ઉપાર્જન કર્યું નથી જેથી તેઓ પિતાની માનસિક વ્યથા બીજા કોઈ પણ જીવને જણાવી શકતા નથી અને વર્ગણાના પુદગલે કેવળ સ સી જીવને જ હોય છે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને ગર્ભ વિનાના પચેન્દ્રિય સામૂર્ણિમ જીવોને મનોવર્ગણા ન હોવાના કારણે ઉપરના દ્રવ્ય મન વગરના હોય છે. જ્યારે ગર્ભજ જીવોને મન હોવાથી તેમનો માનસિક વિચાર પ્રત્યક્ષ ગમ્ય છે અહીં આહાર-નિદ્રા–ભય અને મૈથુન સંજ્ઞા લેવાની નથી કેમકે આ ચારે સજ્ઞા તે નિગોદવતી ને પણ હોય છે માટે માનસિક વિચાર ધરાવનાર સ જ્ઞા બે હોય છે
, દીર્ઘ કાલિકી સત્તા, એટલે ભૂત અને ભવિષ્યનો વિચાર કરી
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તેવી સજ્ઞાને દીર્ઘકાલિકી સત્તા કહેવાય છે અને બીજી સંજ્ઞા દષ્ટિવાદોપદેશિકી સઝા જે વિશિષ્ટ પ્રકારનાં શ્રુતજ્ઞાનના ક્ષયોપશમયુક્ત હોય છે. આમાં સમ્યગજ્ઞાનને પ્રકાશ હોવાથી હેય અને ઉપાદેય છે ? તે જાણવાને ઇવ સમર્થ બને છે.
નામકર્મના કારણે જે જીવો પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાણ અને અપાનની રચના નામકર્મવડે થાય છે
પ્રાણ એટલે ઉચ્છવાસ રૂપે પરિણત થયેલા દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ વ્યાપાર કરવામાં આવે તેને ઉચ્છવાસ કહેવાય છે નાભિમાંથી ઉત્પન્ન થયેલે ઉચ્છવાસરૂપ વાયુ પ્રાણરૂપે સ બધાય છે.
જ્યારે બહાર વાયુ જે આ દર લઈ જવાય છે, તેને નિશ્વાસરૂપે પાછે બહાર ફેકાય તે અપાનવાયુ કહેવાય છે
આ પ્રમાણે શરીર-વચન-મન–પ્રાણ અને અપાનની રચનામાં નામકર્મના અવાતર ભેદો કામ કરે છે, માટે આ પુલનો ઉપહાર સ્પષ્ટ છે “જાવત રજૂ કર્મોના કળાને ભેગવવા માટે જીવાત્માને શરીર ધાર્યા વિના ચાલતુ નથી અને શરીરાદિ રચનામા નામકર્મની મુખ્યતા છે તે ઉપરાંત મનગમતાં રૂપ–સ્પર્શ–રસ–ગધ અને વર્ણ મળવાથી જીવને સુખ ઉપજે છે. અને તેનાથી વિપરીત દુખ થાય છે. આ બન્ને મા અર્થાત્ મુખદુખમાં સાતા–વેદનીય અને અસતાવેદનીય કર્મ કારણરૂપે છે.
વિધિપૂર્વક સ્નાન–આચ્છાન–અનુલેપ––આહાર અને વિહાર આદિ લાબા જીવનને આપનારા છે. આનાથી વિપરીત આહારવિહાર કરવો. શસ્ત્રઘાત, અગ્નિ તથા વિભક્ષણ કરવાં તે મૃત્યુના કારણ માટે થાય છે. માટે જીવન અને મરણમાં પણ પૃદુગલે જ
Page #245
--------------------------------------------------------------------------
________________
શતક–૨ જું ઉદ્દેશક ૧૦]
[૧૮૫
કામ કરી રહ્યા છે દીર્ધાયુમાં આયુષ્યકર્મની પ્રધાનતા છે અને મરણમા તેને અભાવ છે. જીવદવ્ય પરસ્પર હિત અને અહિતના ઉપદેશવડે બીજાને ઉપકારક છે અર્થાત નિમિત્ત બને છે. ભવિષ્ય અને વર્તમાનકાળમાં જે શક્ય, ન્યાય અને યુક્ત છે, તે હિત કહેવાય છે. અને તેનાથી વિપરીત અહિત છે. જીવ પરસ્પર એકબીજાને હિતશ્ય તથા અહિતરૂપે નિમિત્ત બને છે.
આ પ્રમાણે કાળદ્રવ્યને ઉપકાર પણ પ્રકરણ ગ્રન્થોથી જાણું લે
આ પ્રમાણે બીજુ શતક તેના ૧૦ ઉદ્દેશક સાથે પૂરું થયું.
હું શતક ર નું પૂર
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ALAVAZALATLARZAZAAZAYUSENU
- નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય
શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વજી મહારાજ સાહેબના શિષ્ય શાસન દીપક, વ્યાખ્યાતૃ * ચૂડામણિ, બહાના મોટા ૭૦ પુસ્તકોના લેખક, સૌમ્યકૃતિ, પ્રસન્નવદન, તાર્કિક શિરોમણી શ્રીમદ્ ગુરુ સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજ સાહેબે પોતાના સ્વાધ્યાય માટે જે ભગવતી સૂત્રના છ શતક સુધીનું વિવરણ લખ્યું છે. તેના ઉપર વિશેષ પ્રકારે પ્રશ્ન તથા ઉત્તરોના મર્મને જાણી શકાય તે પ્રમાણે આ પુસ્તકને મેં મારી અલ્પમતિથી તૈયાર કર્યું છે.
'
WANDELENIDELIDEN ELAZN
ANA૨૧૫AR RANASARAVAS
Page #247
--------------------------------------------------------------------------
________________
શતક ૩ જા ઉપર સંપાદકનું પુરવચન : ભગવતીસૂત્રની જયકુંજર હાથ સાથે
રખામણી
સૂર્ય અને ચંદ્ર વિનાનું આકાશ કદિ સાભળ્યું નથી, મતલબ કે રહ્યું નથી. કારણ કે સ સારના અમુક પદાર્થો શાવતા છે. તે જ પ્રમાણે દ્વાદશાંગી (જૈનવાણું) પણ શાશ્વતી છે બારે અગમાં વિસ્તૃત થએલી ભગવાન મહાવીર સ્વામીની વાણીના પાચમા અગરૂપ “ભગવતી સૂત્ર’ સુપ્રસિદ્ધ અને સર્વશ્રેષ્ઠ છે, દેવ, દાનવ તથા માનવથી વદિત છે. શાસ્ત્રમાં ભગવતી સૂત્ર (અપર નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વિવાહ પન્નતિ) ને જયકુંજર હાથીની ઉપમા આપવામાં આવી છે. હાથીઓમા જયકુ જર સર્વશ્રેષ્ઠ છે તેમ આ ભગવતી સૂત્ર પણ સર્વ શામાં શ્રેષ્ઠ, અભૂતપૂર્વ, અને અમૂલ્ય જ્ઞાનરૂપી ખાનાથી ભરેલું છે હેય, રેય અને ઉપાદેય તત્ત્વોને બતા– વનારા સૂત્રમાં આ સૂત્રને સર્વ પ્રથમ નંબર આવે છે
હાથીની ચાલ જેમ મદભરી અને લલિત હોય છે, તેમ આ સૂત્રમાં પણ લલિત-મનમેહક પદ સ્થળે સ્થળે વિદ્યમાન છે. તેથી ૫ ડિતાના મનને ખુશ કરનાર છે.
- હાથી દુ ખપ્રદ અંકુશાદિ વિના નિપાતને સહન કરનાર છે, તેમ આ સૂત્ર પણ અસ ખ્યાત ઉપદ્રવ થયે છતે. પણ અવ્યય છે. દ્રવ્યાસ્તિક નયે જેને કોઈ કાળે નાશ નથી
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તે અવ્યય કહેવાય છે.
હાથીની ગર્જના જેમ ગંભીર અને મને રંજક હોય છે. તેમ આ સૂત્રમાં પ્રત્યેક શબ્દ ગભીર અને આહલાદક છે.
આ સૂત્રમાં શબ્દોનાં લિંગ અને વિભક્તિની વ્યવસ્થા પણ ઘણું જ સરસ છે. હાથીને માટે પણ તેમજ સમજાવું.
હાથી જેમ પ્રસિદ્ધ, સારા લક્ષણોથી યુક્ત અને દેથી અધિછિત હોય છે, તેમ ભગવતી સૂત્ર પણ સેવવાનવન વારિસ. હોવાથી પ્રસિદ્ધ છે. અથવા સુવાચ્ય આખ્યાત -ધાતુઓથી સુશોભિત છે. અત્યન્ત માંગલિક હોવાથી સારા લક્ષણોએ યુક્ત. જગતનું કલ્યાણ કરાવનાર હોવાથી દેવો તથા દ્વારા સુરક્ષિત છે. જયકુંજર હાથીને ઉદ્દેશક–શિરોભાગ સુવર્ણમંડિત છે. તેમ ભગવતી સૂત્રના પ્રત્યેક ઉદ્દેશાઓ પણ સુવણે છે. એટલે કે “અ થી લઈને “હ સુધીના બધા વર્ષે
ગ્ય સ્થાને સ્થાપિત થયા હોવાથી બહુમૂલ્ય રત્ન જેવા લાગે છે. હાથીનું ચરિત જેમ વિવિધ પ્રકારે હોય છે, તેમ આ સૂત્રમાં ક્યારેક કથાનક, તે કયારેક તત્ત્વજ્ઞાન, તે ક્યારેક ભૌગોલિક વર્ણન અને ક્યારેક શારીરિક વિજ્ઞાનના વર્ણનથી અંક્તિ હોવાના કારણે જ અભુત અને અવર્ણનીય છે.
હાથીનું શરીર મોટું હોય છે તેમ આ સૂત્રમાં ઘણા શકે છે. એક એક શતકમાં ઘણા ઉદ્દેશાઓ છે. અને પ્રત્યેક -ઉદ્દેશામા ઘણું પ્રશ્ન છે. બધા મળીને ૩૬ હજાર પ્રને અને તેના ઉત્તરે છે
હાથીના બે કુંભસ્થળની જેમ આ સૂત્રને નિશ્ચય અને --વ્યવહારનય રૂપી છે કે ભસ્થળ :
Page #249
--------------------------------------------------------------------------
________________
શતક–૩: સંપાદકનું પૂરવચન]
[૧૮૯ દ્રવ્યાનુયેગ, ચરિત્રાનુગ, ગણિતાનુગ તથા કથાનુએગ રૂપે ચાર પગ છે. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપે બે નયન છે. દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક નય રૂપે બે દતશૂલ છે. વેગ અને ક્ષેમ રૂપે બે કાન છે. આ પ્રાપ્ત વસ્તુને મેળવી આપે તે યુગ, અને મેળવેલી વસ્તુને સ્થિર કરે તે ક્ષેમ કહેવાય છે.
હાથીને જેમ મટી શું હોય છે તેમ આ સૂત્રના પ્રારંભમાં મેટી પ્રસ્તાવના રૂપે શૂઢ છે.
ઉપસંહાર વચને તે નિગમનરૂપે પુણ્ય સ્થાને છે.
આમા કાળ-વિનય–બહુમાનાદિ આઠ પ્રકારના તગ. સ્થાન છે ઉત્સર્ગ અને અપવાદ રૂ૫ કથન બે બાજુની ઘટL સદશ છે. અને સ્યાદ્વાદ રૂપી અંકુશથી આ સૂત્ર પરાધીન છે. રાજાની આજ્ઞાને કોઈપણ પ્રજા જેમ ઉલ્લંઘી શકે તેમ નથી. તેવી જ રીતે સ્યાદ્વાદ રૂપી રાજાની આજ્ઞાને સ સારને કઈ પણ પદાર્થ ઉલ્લવી શકે તેમ નથી.
જેમાં વિવિધ પ્રકારે હેતુરૂપી શકે છે હાથી ઉપર મૂકાયેલા શો જેમ શત્રુઓના નાશ માટે હોય છે, તેમ ભગવાન મહાવીરસ્વામી નામના મહારાજાએ પણ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ ભાવ શત્રુઓને નાશ કરવા માટે જૂદા જૂદા હેતુઓથી માનવેના મનમાં રહેલા ભાવશત્રુઓને ભગાડી મૂક્યા છે.
આવી રીતે જયકુંજર હાથીની ઉપમાને સંપૂર્ણ રીતે ધારણ કરતું આ ભગવતી સૂત્ર સૌને માટે વન્દનીય, પૂજનીય, પઠનીય તથા મનનીય બને છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
7
- ભગવતીસૂત્ર સારસ ગ્રહ
-૧૯૦]
મનુષ્ય જીવનની સાર્થકતા
આ સ્ત્રમા વિવિધ પ્રકારે જીવાદિ નવ તત્ત્વાની વ્યાખ્યા વિશદ પ્રકારે આપવામાં આવી છે. તેમની જાણકારી જ ઉત્કૃષ્ટતમ સભ્યજ્ઞાન છે. તે વિના સંસારભરનું જ્ઞાન અને વિજ્ઞાન સંસારના નાશને નેતરનારૂ છે. આજના સંસારની બેહાલ અવસ્થા મિથ્યાજ્ઞાનને આભારી છે. માટે જીવનમાં સૌથી પહેલા સમ્યજ્ઞાનની જરૂરત છે.
યથા તત્ત્વજ્ઞાનને મેળવવાં માટે, અને મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે મનુષ્ય અવતાર સિવાય બીજો એકે અવતાર નથી કેમકે, જીવમાત્ર પાતપેાતાના કરેલા કમ રાજાની એડીમાં ફસાયેલે છે.
અત્યન્ત પાપ કર્માએ કરીને નરક ગતિમાં રહેલા નારક જીવા પેાતાના પાપના ને ભાગવવામાંથી જ ઊંચા આવતા નથી. જ્યારે દેવગતિના દેવે પેાતાના પુણ્ય કર્મો ફળાને ભાગવવામાં મસ્ત બનેલા છે તિયાઁચ ગતિના તૈય ચા અવિવેકી, પરાધીન, ભૂખ તરસ, ઠંડી અને ગરમી આદિના દુખાથી આકુલ-વ્યાકુલ અનેલા હેાવાથી જ્ઞાન સન્ના તેમને માટે પણ અત્યન્ત દુર્લભ છે. જ્યારે મેાક્ષના દરવાજા જેવા મનુષ્ય અવતાર જ જ્ઞાન સન્ના મેળવવા માટેની ચેાગ્યતાને ધારણ કરે છે.
જે મનુષ્ય અનાદિકાળના સહચારી રૂપે બનેલા અવિદ્યા, અડુકાર, રાગ, દ્વેષ, મેહ, માયા આદિ આત્મિક દુષણ્ણાને દર કરીને સત્સંગ, જ્ઞાનેાપાન, તથા સમતા, દયા અને “સ્તાય આદિ આત્મિક તત્ત્વાને મેળવવા માટે ભાગ્યશાલી અનવાની ઈચ્છા કરે તે જ્ઞાનરૂપી સૂર્યને જોઈ શકે છે.’
Page #251
--------------------------------------------------------------------------
________________
શિક–૩: સંપાદકનું પૂરવચન]
[૯૬
" ज्ञायते आत्मतत्त्व, हेयोपादेयादि तत्वञ्च येन तद् ज्ञानम् "
જેનાથી આત્મતત્વની યથાર્થતા અને ત્યાગ કરવા યોગ્ય તથા સ્વીકાર કરવા ગ્ય તો જણાય તે સમ્યગ જ્ઞાન છે, આવુ જ્ઞાન “કેવળજ્ઞાન” જ હોઈ શકે છે, કેમકે તે જ્ઞાનમાં એક પણ કર્યાવરણ હેતુ નથી રાગાદિ દૂષણોની ઉત્પત્તિ પણ ત્યાં સમાપ્ત થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનના માલિક, પરમપાવન, પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી છે, તે કેવા છે? તેમનું સ્વરૂપ શું છે તે તેમના વિશેષણથી જ જરા જોઈ લઈએ. શ્રી મહાવીર સ્વામીના વિશેષણ
(૧) શ્રમણ-માનસિક ખેદ વિના જે ઉત્કૃષ્ટ પ્રકારે સાત્વિક તપ કરે છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા તથા સ પૂર્ણ જીવરાશિ પ્રત્યે સમતાભાવ ધારણ કરે છે તે માટે શ્રમણ છે.
લેષણ, ભેગેષણ અને વિષણને સંપૂર્ણ ત્યાગ કરીને આત્માની અન ત શક્તિઓના પ્રાદુર્ભાવ માટે કરાતી તપશ્ચર્યા જ સાચી તપશ્ચર્યા છે. “આત્માનં, રાજદ્દ રજૂ તપત્તી ત્તિ ” જેનાથી તામસિક, રાજસિક અને છદ્મસ્થાદિ દેને સમૂળ નાશ થાય તે તપશ્ચર્યા છે કર્મોની સંપૂર્ણ નિર્જરા (ક્ષય) કરાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવે તે તપશ્ચર્યા છે. આવી આત્મલક્ષીભૂત તપશ્ચર્યા કરનાર શ્રમણ છે .
(૨) મહાવીર–આત્મીય શત્રુભૂત કર્મોને તપશ્ચર્યા દ્વારા - વિદારનાર છે અગ્નિમાં તપાવેલા સુવર્ણની માફક જેઓ અત્યન્ત શુદ્ધ થયેલા છે. આવા તપ અને વીર્યવડે જે યુક્ત
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ હેય તે વીર છે. વીર્ય એટલે આત્માને સબળ પુરુષાર્થ, અખૂટ શક્તિ, અખૂટ ધૈર્ય અને કર્મ રાજાના સશક્ત સૈન્ય સાથે લડવાની અપૂર્વ ન્યૂહ રચના તે વીર્ય છે. ભગવાન મહાવીરસ્વામીની આત્મીય વીર્ય શક્તિ અપૂર્વ અને અદ્વિતીય હતી, જેને લઈને મહારાજાને તથા તેના સૈનિકે એક પછી એક પરાસ્ત કરતા ગયા છે. “માં રીરિ મહાવીરઃ” રણમેદાનમાં તલવાર, તીર કામઠા, આદિ શથી હજારોલાખો માણસને દમવા સરળ છે, પણ પોતાના આત્માને દમનાર જ ખરો વીર છે, મહાવીર છે. લૌકિક અને અલૌકિક રૂપે મહાપુરુષે બે પ્રકારના હોય છે, જેમાંથી લૌકિક પુરુષે
દમનનીતિને વશ થઈને સ સારના વિજેતા બને છે, જ્યારે અલૌકિક તીર્થંકર પરમાત્માએ “શમનનીતિના આધારે સે જીવને વશ કરી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે. '
(૩) આદિકર–પોતાના તીર્થની અપેક્ષાએ શ્રત ધર્મને પ્રગટ કરે તે આદિકર કહેવાય છે. એનો અર્થ એ થયે કે, સમ્યગુશ્રુતજ્ઞાન અનાદિકાળથી એક જ છે. જે વાત આદીશ્વર ભગવાને કહી તે જ વાત મહાવીરસ્વામીએ કહી છે. તે અપેક્ષાએ આદિકર વિશેષણ સાર્થક છે. અહીં “મહાવીરસ્વામીએ જૈન ધર્મને સ્થાપે છે માટે જૈન ધર્મની આદિ કરનારા મહાવીરસ્વામી છે આ અર્થ કરવાનો છે જ નહીં, અને આ અર્થ જૈન ધર્મને માન્ય નથી કેમકે “ધર્મ અનાદિ નિધન હોવાથી કોઈ કાળે પણ તેની આદિ નથી. જ્યારથી માનવ સમાજ છે ત્યારથી જૈન ધર્મ છે, અને જ્યારથી હિંસા કર્મ છે, ત્યારથી જૈન ધર્મના પ્રાણસમે અહિંસા ધર્મ પણ છે, અહિંસા અને હિંસા વિનાને માનવ કઈ કાળે પણ નથી. માટે આ સ્થાને દ્વાદશાંગીની રચના કરવાના કારણે જ
Page #253
--------------------------------------------------------------------------
________________
શતક–૩ સંપાદકનુ પૂરેવચન]
[૧૯૩’
તીર્થંકર આદિકર કહેવાય છે. માટે આ વિશેષણ, અપેક્ષાએ જેમ યુગાદિ ભગવાન ઋષભદેવને હાય છે તેમ અન્તિમ મહાવીરસ્વામીને પણ યથાથ રૂપે લાગુ પડે છે.
(૪) તીર્થંકર જેની આજ્ઞાને શિરેધાય કરીને પ્રાણી માત્ર સંસાર-સાગરથી તરી જાય છે, તે તીથ અથવા પ્રવચન કહેવાય છે. આ બન્ને અર્થાની વિદ્યમાનતા સંધમાં હાય છે માટે સઘની સ્થાપના કરે તે તીથ કરે”.
માધુ-સાધ્વી–શ્રાવક અને શ્રાવિકા રૂપે સંઘના ચાર પાયા છે. સાધુ અને સાત્રીના ગુણે! સરખા હેાય છે અને શ્રાવક તથા શ્રાવિકાના ગુણે! સરખા હોય છે. ‘સાતોતિ સ્વહિતાર્થીનીતિ સાધુઃ’ આ વ્યાખ્યાને અનુલક્ષીને જૈન સાધુને સૌથી પહેલાં પેાતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનુ હાય છે સયમ લીધા પછી સાધુ તથા સાધ્વીને નીચે પ્રમાણે ૨૭ પ્રકારને સંચમ પાલવે અત્યાવશ્યક છે.
સચમના ૨૭ ભેદા
૧ જીવહિંસાને સવ થા ત્યાગ ૨ અસત્યના સર્વથા ત્યાગ ૩ ચારીના સવથા ત્યાય ૪ મૈથુન કના સર્વાં થા
ત્યાગ
૫ પરિગ્રહ માત્રને ત્યાગ ૬ રાત્રિèાજન તેમજ રાત્રે પાણી પીવાને સવ થા
ત્યાગ
છ પૃથ્વીકાયના જીવાની રક્ષા ૮ જલકાયના જીવાની રક્ષા કુવા, વાવડી, તળાવ તથા વરસાદના પાણીને સ્પર્શ પણ નહીં કરવા ૯ અગ્નિકાયના જીવેાની રક્ષા ૧૦ વાયુકાયના જીવાની રક્ષા ૧૧ વનસ્પતિના સ્પર્શીનેા પણ ત્યાગ
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧૨ ત્રસકાયના જીવોની રક્ષા ૧૯ ચિત્તની નિર્મળતા ૧૩ સ્પર્શેન્દ્રિયના ભેગેથી ૨૦ વસ્ત્રાદિકની પ્રતિલેખના
૨૧ અણ પ્રવચન માતાનું ૧૪ જિન્દ્રિયની લેલુ
પાલન પતાને સર્વથા ત્યાગ ૨૨ ક્ષમાને ધારણ કરવી ૧૫ ધ્રાણેન્દ્રિયના ભેગનો ૨૩ અકુશલ મનને ત્યાગ ત્યાગ
૨૪ અકુશલ વચનને ત્યાગ ૧૬ આંખ-ઈન્દ્રિયના
૨૫ અકુશલ શરીરનો ત્યાગ ભેગથી દૂર
૨૬ પરિવહ–ઉપસદિને ૧૭ જ્ઞાન ઈન્દ્રિયના ભેગથી
સહન કરનાર
ર૭ મરણાત ઉપસર્ગને ૧૮ લેભ દશાને નિગ્રહ - પણ સહન કરનાર
આ પ્રમાણે ઉપરના સત્તાવીશ ગુણોને ધારણ કરે તે સાધુ કહેવાય છે. આ ગુણે સર્વ વ્યાપક હોવાના કારણે પંન્યાસ, ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતોને પણ એ ગુણે પાલવાના હોય છે. તે માટે સાધુ-પદ શ્રેષ્ઠ છે
જ્યારે શ્રાવક અને શ્રાવિકા (ગૃહસ્થીઓને પણ અરિહંતદેવ, પ ચમહાવ્રતધારી ગુરુ અને જૈન ધર્મની આરાધના કરવા સાથે માર્ગાનુસારીના ૩૫ ગુણોને શ્રાવકધર્મના ૨૧ ગુણ તથા ૧૨ વ્રત પાલવાનાં હોય છે ૧૫ કર્માદાન જેવા હિંસક વ્યાપારે છોડવાના હોય છે તથા ચતુર્વિધ સંઘની સેવા અનિવાર્યરૂપે કરવાની હોય છે ?
આવા ચતુર્વિધ સંઘ (તીર્થ)ની રચના કરનાર તીર્થકર પરમાત્મા સિવા બીજે કેઈ પણ હોઈ શકતો નથી. .
Page #255
--------------------------------------------------------------------------
________________
શતક-૩ સપાદકનું પૂરવચન]
[૧૯લ્પ (૫) સ્વયં બુદ્ધ-આ ભવની અપેક્ષાએ જ તીર્થકરે સ્વય બુદ્ધ હોય છે. બીજાના ઉપદેશની આવશ્યક્તા તેમને રહેતી નથી. અથવા વિપરીત, સંશય, અને અનધ્યવસાયરૂપ -અજ્ઞાનથી દૂર હોવાના કારણે હેય, ય, અને ઉપાદેયતત્ત્વને જેઓ સ્વતઃ સમ્યરૂપે જાણે છે તે સ્વયં બુદ્ધ ભગવાન મહાવીરસ્વામી છે.
(૬) પુરુષોત્તમ-એટલે જન્મસહજ ચાર મૂળાતિશય, કર્મોના નાશ થયે ૧૧ અતિશ અને દેવકૃત ૧૯ અતિશયે. આમ ૩૪ અતિશને લઈને સ સારભરના બધાએ પ્રાકૃત પુરુષમા જેઓ ઉત્તમ છે, અદ્વિતીય છે, તે પુરુષોત્તમ કહેવાય છે.
(૭) પુરુષસિહએટલે કે સિંહની જેમ પરાક્રમી. અર્થાત્ કર્માજરૂપી હાથીને વિદારવામાં સિહની જેવા સમર્થ છે યદ્યપિ ભગવાન તીર્થકર બાલ્યકાળથી જ શૂરવીર હેાય છે માટે બધાએ ઉપસર્ગોને સહી શકે છે, તથા કર્મરાજાને પરાસ્ત કરીને કેવળજ્ઞાનના સ્વામી બને છે.
(૮) પુરુષવર પુડરીક–સર્વશ્રેષ્ઠ વેત સહસ્ત્રપત્રી કમળ -જેવા ભગવાન સંપૂર્ણ અશુભ દ્રવ્ય અને ભાવ મેલથી રહિત હોવાથી શુદ્ધ છે, અથવા પિતાની આજ્ઞામાં રહેવાવાલા
જીવન સ પૂર્ણ સંતાપ દૂર કરવાવાલા હોવાથી સવે ભવ્ય -જીવને માટે કમળ સમાન છે, કાદવમાંથી કમળ ઉત્પન્ન થવા છતા પણ કમળમાં જેમ કાદવની મલિનતા હોતી નથી તેમ ભગવાન પણ સ સારના ભોગરૂપી કાદવમાથી ઉત્પન્ન થયા છે પણ સંસારને એક પણ દેષ તેમનામાં નથી '
(૯) પુરુષવર ગન્ધહસ્તી–બધા હાથિઓમાં ગન્ધહસ્તી એટલા માટે શ્રેષ્ઠ મનાય છે કે સામાન્ય હાથીઓ તેને
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જોતાંજ ભાગી છે. ભગવાનના ચરણકમળ જ્યાં પડે છે ત્યાં એક પણ ઉપદ્રવ રહેતા નથી, માટે ભગવાન પુરુષવર ગન્ધહસ્તી સમાન છે.
( ૧૦ ) લેકનાથ-એટલે કે દૃષ્ટિવાદે પદેશિકી સ જ્ઞાવાલા. ભવ્ય પુરુષાનાં ભગવાન થાય છે, કેમકે ભગવાનનાં ચરણામાં. આવેલા માણસ સમ્યગ્દન પ્રાપ્ત કરે છે, અને સભ્યશૃદની. આત્મા પેાતાના સમ્યગ્જ્ઞાન તથા ચારિત્રને શુદ્ધ કરે છે. યદ્યપિ એક સમયની દીર્ઘકાલિકી સ જ્ઞાના માલિક અર્જુનમાળી, દૃઢપ્રહારી, ચડકૌશિક સર્પ, સ ગમદેવ તથા વ્ય'તરી આદિ ખીજા પણ અસંખ્ય પાપાને કરવાવાલાં અને તેમાં જ રાચ્ચા એ માચ્યા રહેનારા પતિતા એ પણ ભગવાનના ચરણે આવીને પેાતાનું હિત સાધ્યું છે.
( ૧૧ ) લેાકપ્રદીપ એટલે તૈય ́ચ, માનવ, અને દેવાના અન્તયનાં અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરીને, તેમને જ્ઞાનના પ્રકાશ આપનારા છે.
( ૧૨) લેાકપ્રદ્યોતકર-સમ્પૂર્ણ લેાકના ત્રિકાળવતી ભાવેાને પેાતાના કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરનારા હેાવાથી લેાકાલેકને ઉદ્યોત કરનારા છે.
(૧૩) અભયદ-કેઇને પણ ભય દેવાવાલા નથી, અને ખાસ કરીને પ્રાણઘાતક ઉપસર્ગાને કરનારા ચકૌશિક સ સંગમદેવ, કાનમા ખીલા ઠાકનાર ગેાવાળ જેવાએ પ્રત્યે પણ ભાવદયા ચિંતવીને તેમને પણ અભયદાન દેવાવાલા છે, અથવા સંપૂર્ણ જીવાના ભયને હરનારા છે. તે ભયસ્થાના નીચે પ્રમાણે સાત પ્રકારે છેઃ
Page #257
--------------------------------------------------------------------------
________________
શતક-૩ સંપાદકનું પ્રવચન
[૧૯૭ ઈહલોકભય-એટલે કે એક મનુષ્યને બીજા મનુષ્યને ભય
તે-ઈહલેક ભય કહેવાય છે, દેવદુર્લભ મનુષ્ય જન્મને પામીને માણસ યદિ સત્સ ગપ્રેમી અને વિવેકવાન બને તે તેને કેઈને પણ ભય રહેતું નથી. તેમજ તે પોતે કેઈના પણ ભયને પામતો નથી. પરન્તુ માણસ જ્યારે આસુરીવૃત્તિને માલિક બનીને ઈર્ષાન્ત, કામાન્ય, ફોધાબ્ધ અને લેભાન્ય બને છે ત્યારે તે બીજાને દ્રોહ કર્યા વિના રહેતા નથી. ત્યારે “ો વર મચ” આ ન્યાયે તે હંમેશા ભયગ્રસ્ત બન્યા રહે છે.
પરલેકભય-જાનવરો વગેરે અન્ય જાતિ તરફથી જે ભય લાગે તે પરલેક ભય કહેવાય છે. જેમ “આ કુતરુ મને કરડશે તે ? “સર્પ મને ડ ખ મારશે તો... ? આ પ્રમાણેનો ભય આ જીવાત્માને બન્યું જ રહે છે.
' આદાનભય-ધન, માલ, મિલ્કત વગેરેને ચેરે લૂંટી લેશે તે .. મારું શું થશે એ ભય
અકસ્માભય એટલે “ઘરમાં આગ લાગી જશે તે ધરતીકપ થશે તે?” દરિયા કિનારે રહે છું તે કયારેક દરિ તોફાન કરશે તે ..? ” આ પ્રમાણેના ભયને લઈને માણસનું હુદય ધ્રુજતું જ રહે છે
આજીવિકાભય–પૈસા કમાવાને ભય, વ્યાપારને ભય, કરીને ભય તથા રોગ, પીડા બીમારીનો ભય તે આજીવિકાભય છે. મરણભય મૃત્યુનો ભય હોવાને લઈને મેતથી બચવા માટે ધમપછાડા કર્યા કરે, જોષીઓને જન્મ પત્રિકાએ અતાવતા ફરે, પડિતાને હાથ દેખાડતો રહે અને મૃત્યુથી બચતે રહેવામાં જ જૂદા જૂદા તરીકા અપનાવતા રહે તે
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ મરણ ભય છે. અપયશ ભય-લે કે મારી નિંદા કરશે તે ? આટલું કરૂ છું છતાં લોકે મારા માટે સારૂ બોલતા નથી. આમ અપયશ ભયને લઈને રાતદિવસ ચિન્તિત રહે છે.
આ પ્રમાણે સાતે ભવોના હરનારા ભગવાન મહાવીર સ્વામી છે. એટલે કે ભગવાન મહાવીરસ્વામીના ચરણોમાં આવેલા માનવનો ભય બધી રીતે નાશ પામીને સર્વથા અભય-અવસ્થા પ્રાપ્ત કરે છે.
(૧૪) ચક્ષુદાયક–અસીમ ભાવદયાના માલિક ભગવાન મહાવીરસ્વામી સૌને શ્રુતજ્ઞાનરૂપી દિવ્યચક્ષુને આપવાવાલા છે. કેમકે ચર્મચક્ષુ તે સૌ કોઈને હોય છે પણ આ ચક્ષુઓથી કેઈનું ભલું થયું નથી માટે “તે જ માણસ ચક્ષુવાલા છે જેઓ ત્યાગ કરવા ગ્ય અને સ્વીકાર કરવા એગ્ય ભાવોને જોઈ અને જાણે શકે છે.”
વનવગડામાં ભૂલા પડેલા માણસને લેમીઓ જેમ રસ્ત બતાવીને જે ઉપકાર કરે છે તેમ ભગવાન પણ સ સારરૂપી અરણ્યમાં પીડાયેલા, અને રાગ-દ્વેષક્ષી ચેવડે લુંટાયેલા, તથા કુવાસના-મિથ્યાવાસનારૂપી અજ્ઞાનથી આમ તેમ ભટક્તા જીવોને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપીને અનંત સુખનાં સ્થાનરૂપ નિર્વાણ માર્ગને દેખાડીને સૌને અનુપમ ઉપકાર કરનારા છે.
(૧૫) માર્ગદ–જીવમાત્રને સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રન આપીને પરમપદે (મેક્ષ)ને રસ્તે ચઢાવનારા છે.
(૧૬) શરણદ–સૌને ધર્મને રસ્તો બતાવી ઘણા ઉપદ્રવથી પીડાયેલા જીને પિતાના શરણમાં લઈને ઉપદ્રવ રહિત કરનારા છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
શતક-૩ સંપાદકનું પૂરવચન
૧૯] (૧૭) ધર્મદેશક-યુતચારિત્રરૂપી ધર્મના ઉપદેશક છે.
(૧૮) ધર્મદાયક-સંસારમાં હીરા-મોતી–સુવર્ણ–ચાંદી અને સત્તાસ્થાનો તે દેવાવાલા ઘણા છે, પણ થતચારિત્રરૂપી ધર્મ દેનાર તીર્થકર દેવે જ હોય છે. ચારિત્રને અથ આ પ્રમાણે છે “જ્યાં નવા પાપોના દ્વાર સર્વથા બંધ થાય અને જૂના પાપ પ્રતિ ક્ષણે ધોવાતાં જાય.”
પૃથ્વી-પાણી–અગ્નિ–વાયુ અને વનસ્પતિમાં જીવે છે, તે માટે સાધુને તેનો ઉપયોગ થઈ શકે જ નહી સાધુને સ્નાન કરવાનું હોતું નથી. પુષ્પમાળાઓનું પરિધાન સાધુતાને કલંક લગાડનાર છે હાથે સેઈ બનાવીને આરોગવામાં પ્રત્યક્ષ રૂપે
ગ્નના જવાની તથા જીભ ઈન્દ્રિયની લોલુપતા છે પંખે હાથમાં લઈને હવા ખાવી તે ગૃહસ્થની શોભા છે, ખેતીવાડી પ્રત્યક્ષ હિસક કાર્ય છે ઈત્યાદિક પાપકાર્યોનું સેવન સાધુઓને શેભી શકે નહી. માટે જ કહ્યું છે કે “થનાં એ ખૂબ તદ્ સાધુનાં ફૂપ” ઉપર પ્રમાણે સંપૂર્ણ પાપકાને સૌથી પ્રથમ ત્યાગ કરાવીને અત્યુત્કૃષ્ટ સંયમ ધર્મને આપનારા ભગવાન મહાવીર સ્વામી છે
(૧) ધર્મસારથિ–ચારિત્રધર્મરૂપી રથના પ્રવર્તક હોવાથી ભગવાનને સારથિની ઉપમા આપી છે, જે પ્રમાણે સારથિ રથને, તેમાં બેસનારાને તથા ઘોડાઓને રક્ષે છે. તે પ્રમાણે ભગવાન પણ ધર્મના સારથિ હોવાથી સંયમધારીને સ્થિર કરીને સંયમ ધર્મમાં જોડનારા છે
(૨૦) ધર્મ ચક્રવતી–જે પ્રમાણે સંપૂર્ણ પૃથ્વીના રાજાએમાં વાવ રાજા પ્રધાન છે તેમ ધર્મદેશમાં તીર્થકર દેવ અતિશય સમ્પન્ન હોવાથી શ્રેષ્ઠ ધર્મદેશક છે. “ગમે તેવા
રથની ઉપમા આપી છે. પ્રવર્તક
સારથિ રથને, તે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ભગવતીનૃત્ર સારક ગ્રહ
અને ગમે તેના તત્ત્વજ્ઞાનને જાણવા માત્રથી મેક્ષ નથી પણુ ભવશત્રુઓને જીતવાથી જ મેક્ષ છે.” મહાવીર સ્વામીના સંયમને સાધક દિન પ્રતિદિન શુદ્ધ લેશ્યાવાલા એટલા માટે થતા જાય છે કે તેને સર્વ જીવા સાથે મૈત્રીભાવ કેળવવાની અભ્યાસિતા પ્રાપ્ત થઈ છે.
(૨) અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનધારી–જ્ઞાન એ જાતના છે. એક ક્ષાયેાપશમિક અને ખીજું ક્ષાયિક. પહેલામાં કાઁવરણે છે, તેની અસર છે, અને કદાચ તે અસર વધતી જાય તે જ્ઞાની થયા પછી પણ સંસારની માયા-પરિગ્રહ કોધ અને કામની ભાવના વધતાં તેનું જ્ઞાન કેવળ ખાહ્યાડ પર રૂપે જ રહેશે, જ્યારે ખીજા ક્ષાયિક જ્ઞાનમા સંપૂર્ણ કમ્ મેલ ધાવાઈ જવાના કારણે એક પણ ખરામ અસર રહેવા પામતી નથી ભગવાન મહાવીર સ્વામી સર્વ શ્રેષ્ઠ ક્ષાયિક જ્ઞાન તથા દનને ધરનારા છે.
(૨૨) વિગત છદ્મસ્થ ભાવ-એટલે ચાલ્યુ' ગયુ છે છદ્મશત્ન-દૃ નવકર્માંના આવરણા જેના તે ભગવાન હેાય છે. જ્યાં સુધી જીવમાં શાહ્ય અર્થાત્ કર્માંના આવરણા હેાય છે ત્યાં સુધી તેના જન્મ અને મરણના ફેરા મટતાં નથી. ત્યારે જ તે તેમને પુનઃ પુનઃ અવતાર (જન્મ ધારણ કરવા પડે છે. પરન્તુ રાગ-દ્વેષ વગેરેને સર્વથા નાશ કરવાથી છદ્મસ્થભાવ રહેતા નથી
(૨૩) જિન–રાગ-દ્વેષાદ્રિ અંતરગ શત્રુએને જેમણે પેાતાના જીવનમાંથી કાઢી મૂકયા છે, તે જિન કહેવાય છે. આદ્ય શત્રુને જીતવા ઘણા સરળ છે પણ ભાવ શત્રુઓને જીતવાં એજ ખરી તપશ્ચર્યાં છે. જે અત્યન્ત કહેણુ માર્ગ છે,
Page #261
--------------------------------------------------------------------------
________________
[૨૦૧
શતક–૩: સંપાદકનું પૂરોવચન] આત્માના પ્રબળ પુરુષાર્થ વિના આ માર્ગ અરિહંત ભગવત વિના કોઈને પણ પ્રાપ્ય નથી
(૨૪) જ્ઞાયક–રાગદ્વેષનું સ્વરૂપ, તેમની અન ત શક્તિ અને તેમને જીતવા માટેનું સમ્યગૃજ્ઞાન જેમણે છાઘસ્થિક જ્ઞાન ચતુષ્ટય વડે જાણ્યું છે, અને તે પ્રમાણે જ બીજા જીવોને પણ રાગ-દ્વેષાદિને જીતવા માટેનો ઉપદેશ આપે છે. તે ભગવાન કહેવાય છે.
(૨૫) બુદ્ધ–એટલે જીવ–અજીવ–પુણ્ય–પાપ–આશ્રવ -સંવર, બ ધ નિર્જર અને મોક્ષ રૂપ નવ તને જેઓએ યથાર્થરૂપે જાણ્યા છે તે ભગવાન છે. નર્વતને પહેલા સમ્યક્ પ્રકારે જાણવા અને જાણેલા તને સમ્યગુદર્શનવડે -શ્રદ્ધામાં ઉતારવા અને ચારિત્ર અર્થાત્ જાણેલા અને શ્રદ્ધાચેલા તને જીવનમાં ઉતારવાં એ જ એક માનવ કર્તવ્ય છે. અને અરિહંતના માર્ગે જવાનો સરળ ઉપાય છે
(૨૬) બેધક–પોતે જાણેલા જીવાદિ તને તથારૂપે જે બીજાઓને ઉપદેશ દેનારા ભાવદયાના માલિક, પતિતપાવન ભગવાન મહાવીર છે.
(૨૭) મુક્ત-આહ્ય અને આભ્યન્તર ગ્રન્થિને જેમણે તેડી નાખી છે તે મુક્ત કહેવાય છે. ગૃહસ્થાશ્રમ–પુત્રપરિવાર માતાપિતા-ધન-ધાન્ય–સુવર્ણ, રજત આદિ બાહ્ય પરિગ્રહ છે. “અને મિથ્યાત્વ વેદત્રય હાસ્ય-રતિ–અરતિ–ભય-શેક, જુગુપ્સા, ક્રોધ-માન-માયા અને લેભ આ પ્રમાણે આભ્યન્તર ગ્રન્થિ છે, આ બંને ગ્રથિઓને તેડીને કર્મના પિંજરામાંથી સર્વથા મુક્ત થયા છે તે ભગવાન છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ (૨૮) મોચક-કર્મ પિરામાંથી પદેશ-ડિતોપદેશ આપીને બીજા ને પણ મુક્ત કરાવનાર અરિહંત ભગવાન છે. કેમકે રાગ-દ્વેષ પરિગ્રહ તથા પુનઃ પુના અવતાર ધારણ કરનારને જે પિતે કર્મના બંધનથી બંધાયેલ છે તે બીજાને કઈ કાળે પણ મુક્ત કરાવી શકે તેમ નથી. વીતરાગદેવ તેવા નથી માટે જ દેવાધિદેવ–શરણ્ય ભગવાન કહેવાય છે.
(૨૯) સર્વજ્ઞ–સર્વદશી–ત્રિકાલવર્તી દ્રવ્ય તથા પર્યાયાત્મક પદાર્થ માત્રને વિશેષ રૂપે જુએ-જાણે તે સર્વજ્ઞ કહેવાય છે અને સામાન્ય પ્રકારે જાણે તે સર્વદશી કહેવાય છે. અર્થાત્ છદ્મસ્થ પહેલા જુએ અને પછી જાણે છે. જ્યારે તીર્થ કરદેવ પહેલા જાણે છે અને પછી જુએ છે.
ની જાલ છેદીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અરિ. હંત પરમાત્માએ અનંતજ્ઞાની છે અર્થાત્ સર્વજ્ઞ છે આનાથી જેઓ મુક્તાવસ્થામાં જ્ઞાનની માત્રા સ્વીકારતા નથી તેમનું ખંડન થઈ જાય છે. કેમકે જ્ઞાન આત્માને ગુણ હોઈને ગુણીથી જૂદું પડતું નથી, તેમજ ગુણી કેઈ કાળે પણ ગુણ વિના કયાય પણ અર્થાત્ નિગોદ, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ-દેવેન્દ્ર, ચકવતી અને સિદ્ધશિલામાં પણ રહેતો નથી. . (૩૦) શિવ–સંપૂર્ણપણે સર્વ જાતની દ્રવ્ય અને ભાવબાધા-- એથી રહિત હોવાના કારણે અરિહંતદેવ મંગળભૂત હોય છે.
(૩૧) અચલ–સિદ્ધશિલા પ્રાપ્ત કર્યા પછી સાદિ અનંત ભાગે તેઓ સર્વથા અચલ હોય છે. કર્મોને સંપૂર્ણ નાશ થવાથી સ્વાભાવિક અને પ્રાયોગિક ગતિ પણ તેમને નથી '
(૩ર) અરુજ-દ્રવ્ય અને ભાવ રેગ જેમને નથી કેમકે આ બંને રેગેનું કારણ શરીર અને મન હોય છે. પરમાત્મા
Page #263
--------------------------------------------------------------------------
________________
શતક–૩: સંપાદકનું પૂરવચન
[૨૦૩પરમેશ્વર ને શરીર મેળવવા માટેનું નામ કર્મ પણ સર્વથા ક્ષીણ થયું છે અને શરીરવિના મન પણ હેતું નથી આવી સ્થિતિમાં “વાડમ મતિ જ્ઞાતિમાં જન્મસમયના, જરા. સમયના શારીરિક રોગ તો આપણે જાણીએ છીએ તે દ્રવ્યરેગ કહેવાય છે. જ્યારે કામ, ક્રોધ, મદ, માયા, લેભ ઈર્ષા–વૈર આદિથી ઉત્પન્ન થતાં વિકારે અને ચેષ્ટાઓ ભાગ તરીકે સંધાય છે. આ બંને રોગ ભગવાનને હોતા નથી.
- કમંડલું પાસે રાખવાનો આશય એજ છે કે તેમના શરીર અશુદ્ધ છે. પોતાના માથા ઉપરના મહાદેવનું ભજન કરવાના: આશયે જ જપમાળા રોખવાની હોય છે.
ધનુષ્યબાણ ગદા–તીરકામઠા–તલવાર વગેરે શા રાખવાનો આશય તે પોતાના શત્રુને મારવાના ઈરાદે જ રખાય છે. સ્ત્રીનું સામીપ્ય કામ અવસ્થાને સૂચિત કરે છે. ફંડમાળા બમ્પર આદિ સાધને હત્યાના સૂચક છે ગાય. બળદ–અશ્વ-સિંહ-મેર–હસ આદિ જાનવરો ઉપરની સવારી અહિંસા તત્ત્વની પૂર્ણતાને સૂચવતી નથી માટે દ્રવ્ય અને ભાવ રોગ જેમનાં નાબૂદ થયા છે તે જ ભગવાન પૂજ્ય છે. સ્તુત્ય છે.
(૩૩) અક્ષય–પરિપૂર્ણ અથવા કૃતકૃત્ય હોવાથી ભગવાન. અક્ષય છે.
(૩૪) અનંત-દ્રવ્યમાત્રમાં રહેલા અનંત ધર્મોનાં વિષયવાલું જ્ઞાન જેમણે હોય છે તે અનંત કહેવાય છે.
(૩૫) અવ્યાબાધ–બીજા ને કોઈ પણ રીતે બાધાદાયક નથી.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
(૩૬) અપુનરાવૃત્તિ-કર્મ બીજ સર્વથા ખલી જવાના કારણે જેમણે ફરીથી સંસારમાં અવતાર ધારણ કરવાને નથી. તે પછી અરિહંત ભગવાનને પુનઃ પુનઃ જન્મ ધારણ કરવાની વાત જ સ`ભવી શકે તેમ નથી. આવા દેવાધિદેવ ભગવાન સિદ્ધિ ગતિના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. ક્ષીણકી જીવાનુ સ્થાન લેાકના અગ્રભાગે હેાય છે. અને ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું ત્યા જ અવસાન છે, માટે તે સ્થાનને છેડીને આગળ જઈ શકતા નથી. તેમજ ક ખીજ નષ્ટ થયેલુ હેવાથી ફરીથી સ સારમાં અવતાર લેવાને માટે કઈ પણ પ્રયેાજન નથી ભક્તોને આશીર્વાદ અને દુષ્ટોને દડ દેવાની વૃત્તિ (ઇચ્છા) મેહકને લઇને હાય છે જ્યારે દેવાધિદેવ પરમાત્માના મેહકર્મોનાં મૂળીયા મૂળમાથી જ ઉખડી ગયા છે આવા ભગવાન મહાવીર સ્વામી ગૃહસ્થાશ્રમના ત્યાગ કરીને દીક્ષા અગીકાર કરીને સાડા ખાર વર્ષ સુધીની અખંડ ઉગ્ર-મહાઉગ્ર તપશ્ચર્યાએ આદરી, ચાર ઘાતિકમ (જ્ઞાનાવરણીય-દનાવરણીય–માહનીય અને અ તરાય) નાશ પામ્યા પછી કેવળજ્ઞાનના માલિક બનીને સમવસરણમાં બિરાજમાન થઈ સૌ જીવેાને મેાક્ષમાના ઉપદેશ આપ્યા છે તથા ચતુર્વિધ સઘની સ્થાપના કરી છે. તેમના સ ઘમા ૧૪ હજાર શ્રમણેા, ૩૬ હજાર શ્રમણિઓની સખ્યા છે તે ચતુવિધ સંઘ સાથે જેમાં કરોડોની સંખ્યામાં દેવે છે દાનવે છે, નાગકુમારી છે, અસુરે છે. તેમના ઈન્દ્રો છે, ઈન્દ્રાણિએ છે, દેવિએ છે, રાજા મહારાજાએ છે, રાણી
મહારાણિઓ છે. શેઠ શાહુકાર છે. ઇત્યાદિક અગણિત માનવ સમુદાય સાથે ભગવાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતા એક સમયે ‘મેકા’ નગરીના નન્દન નામનાં ચૈત્યમાં પધારે છે.
'
Page #265
--------------------------------------------------------------------------
________________
શતક–૩: સંપાદકનું પૂરવચન
[૨૦૫.
દેવ નિર્મિત સમવસરણ
ત્યાં દેવે સમવસરણની રચના કરે છે અને દેવાધિદેવ, પતિત પાવન ભગવાન મહાવીરસવામી સમવસરણ આવીને “ના તિરથર” કહીને વિરાજમાન થાય છેઆવા પ્રકારનું દેવનિર્મિત સમવસરણું, તેની રચના, તેનું વર્ણન, જેના સૂત્રોને છેડીને બીજે ક્યાય જોવામાં પણ આવતું નથી સંસારને ગમે તે મેટામાં મોટો ચકવતી હોય, વાસુદેવ હેય, કે બલદેવ હોય, ત્યાગી–તપસ્વી–મહાતપસ્વી હોય, કે કરડેનું દાન દેનાર શ્રીમંત હોય, કે ઉધે માથે આખી જીન્દગી. સુધી લટકનાર મેટો યેગી હોય. તે પણ કેઈને માટે આવા સમવસરણની રચના થઇ હોય એવુ કયાંય પણ. જોવામાં નથી આવતું. જ્યારે અપૂર્વ અને અદ્વિતીય અતિશયે. તે મારા તીર્થંકર પરમાત્માઓને જ હોય છે.
મકા નગરીમાં વાયુવેગે જ્યારે આ વાત જાણવામાં આવી કે ભગવાન મહાવીર સ્વામી ગામની બહાર ન દન નામના ચૈત્યમાં બિરાજમાન છે ત્યારે ત્યાંના રાજા અને પ્રજાને ઘણેજ આનન્દ થશે અને સૌ એક સ્થાને ભેગા થઈને એકજ વાત કરવા લાગ્યા. કે આપણા નગરવાસિઓનો મોટો પુણ્યદય છે. કે પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી આપણું નગરમાં પધાર્યા છે. તે અરિહંતને વાન્દવા, સત્કારવા, નમવાં અને તેમની પર્સે પાસના કરવી એજ જીવનને એક મહાન લ્હાવે છે, માટે સૌ તૈયાર થાઓ. સૌએ સ્નાન કર્યા, બલિકર્મ કર્યા, મંગળ કર્યું, તીલક કર્યા અને સભ્યનેષ પરિધાન કરીને પિતપોતાના ઘેરથી બહાર આવી એક સ્થાને ભેગા થયાં. સૌના હૃદય શ્રદ્ધાથી પૂર્ણ હતાં, મનમાં અરિહંત દેવને.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૦૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
જોવાને ઉલ્લાસ હતો, ખેમાં આતુરતા હતી, કાનમાં -ભગવાનની વાણી સાંભળવાની તીવ્ર ઝખના હતી. હાથ જેડાયેલા હતાં. પગ ગતિ માટે તૈયાર હતાં, આ પ્રમાણે તે બધા ભાવુકે મોટા સામૈયા સાથે ગામની બહાર આવ્યા અને અરિહંતના સમવસરણને જોતાં જ નમી પડ્યાં. નાભી -સુધીના શરીર ઝુકી ગયા. અને શ્રદ્ધાપૂર્વક સમવસરણમા આવીને ત્રણ પ્રદિક્ષણા કરીને ગ્ય સ્થાને બેઠા. સૌની આંખો ભગવાન ઉપર હતી કાને ભગવાનના દિપદેશને સાભળવા તત્પર હતાં. શ્રદ્ધાથી પરિપૂરિત હૃદય હતું. આત્માને પરમાત્મપદે પહોંચાડવાની ભાવના હતી.
ભગવાન બેલ્યા કે “હે ભાગ્યશાલિઓ લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, આશ્રવ છે, બંધ છે સંવર છે, નિર્જ છે અને મોક્ષ છે.”
જીવનભરમાં અને ભવભ્રમણ કરતા સૌ પ્રથમ જ જાણે ! -આ શબ્દો કાને પડ્યા તથા સૌના મનરૂપી મેર નાચવા -લાગ્યાં, જીવનમાં નવી ચેતના આવી અને જાણે ભવભ્રમણાને આંટો સફળ થયો એમ અનુભવાયું કેટલાક ભાવુકે પ્રવજ્યાના માગે આવ્યા, તે કેઈએ સમ્યક્ત્વ વ્રત આદિ બાર વતે યથા,
ગ્ય સ્વીકાર્યા છે અને ફરી ફરી ભગવાનને વાદ્યા તથા સ્વસ્થાને જવા માટે ઉભા થયાં ઉલ્લસિત થયેલા ભાવ મનથી સૌ એક અવાજે આ પ્રમાણે છેલ્યા
અરિહંત દેવેનું અમને શરણ હેજે સિદ્ધ ભગવતેનું અમને શરણ હેજે જૈન ધર્મનું અમને શરણ હેજો.. ' અને મુનિભગવતેનું અમોને શરણ જેહે,
Page #267
--------------------------------------------------------------------------
________________
શતક-૩ સંપાદકનું પરોવચન]
૨૦૭અને પછી સૌ પોતપોતાના સ્થાને ગયા. પાપકર્મોના ફળોને ભેગવવા માટેની ચરમસીમા જેમ નારોમાં તથા નિગર સ્થિત માં છે તેમ વ્યવહારદષ્ટિએ ૬૪ હજાર સિયાના માલિક, ષખડ રાજ્યના ઘણું ચક્રવર્તિઓ અને ૩૨ - પહજાર સિને માલિક તથા ત્રણ ખંડના રાજા વાસુદેવે પણ પુણ્યશાલિઓ જ છે. છતાં તેમનું પણ પુણ્ય સમાતીત નથી માટે આખું જીવન રાજ્યની ખટપટમા સ્ત્રીની સાથે રંગરાગમાં પૂર્ણ થાય છે અને જીવનલીલાને સમેટીને પાતાલલેકનાં સ્થાન મેળવે છે દેવો તથા દેવેન્દ્રોને પણ “ી પુજે મર્ચા વિરાતિ” આ ઉક્તિના કારણે ફરીથી ગર્ભ વેદના ભગવ્યા વિના છુટકારે નથી.
બીજી દેવાંગનાઓનું હરણ, પિતાનું પરાધીન જીવન, અને મૃત્યુના સમયનું દુઃખ વેદન આદિ દુ ની વેદના દેવલોકમાં પણ છે મનુષ્યોને જન્મ–જર - ધિઉપાધિના દુખે પ્રત્યક્ષ જોવાય છેઆમ સ સારવતી જીવાત્માઓ ગમે તેટલાં પુણ્યશલી હશે? તે એ તેમનું પુણ્ય અધુરૂં છે સીમાવાળું છે.
સંસારમાં સારુણી મારવામ”
જ્યારે દુ:ખજનક કર્મોને નાશ કર્યા પછી જ કેવળજ્ઞાન મેળવાય છે અને તીર્થ કર પદની પ્રાપ્તિ થાય છે. એવા તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ, પુણ્યશાલી હોવાના કારણે આધિ-વ્યાધિ તથા ઉપાધિથી સર્વથા મુક્ત છે માટે પુણ્ય કર્મોના ફળની ચરમસીમા તીર્થંકર દેવામાં સમાપ્ત થાય છે.
મર્યાદાતીત કોરૂણિકભાવના જ્યારે ઉદ્દ્ભવે છે ત્યારે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે અને તે મહાપુરુષ લાખે-કડે તથા સંખ્યાત-અસંખ્યાત જીવેના મિત્ર બને
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૦૮) :
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
છે તથા મિત્ર બનીને સૌની ભલાઈમાં તથા સૌને પાપમાંથી મુક્ત કરવામાં જ રસિક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્વોપાર્જિત તીર્થંકર નામ કર્મને ઉદય થાય છે અને ઈદ્રોના આસન પણ ચલાયમાન થાય છે. પોતાના અવધિજ્ઞાનથી તીર્થ કરેનું જ્ઞાન કલ્યાણક જાણીને ૬૪ ઈન્દ્રો પિત પિતાના પરિવારવાલા દેવ તથા દેવિઓને સાથે લઈને ત્યાં આવે છે, અને સમવસરણની રચના કરે છે, તેમાં બેસીને તીર્થકર દે સૌ જીવોને માટે પરમ હિતકારી એવા સઘની સ્થાપના કરે છે તેમાં સૌની પહેલા ગણધર–ગણપતિઓગણેશે જે પ્રભુનાં મુખ્ય શિષ્ય–અંતેવાસિઓ હોય છે, જેમને સંયમ માંગલ્યપ્રદ હોવાના કારણે જ સૌ કોઈને માટે મંગળ કરનારે બને છે.
મહાવીર સ્વામીને ગણધરોની સંખ્યા ૧૧ ની હતી. પૌગલિક શુંઢ તે હાથી જેવા જાનવરને હોય છે. જ્યારે જ્ઞાનરૂપી ઢના માલિકે ગણધર ભગવંતે હોવાથી ચતુર્વિધ સંઘના શિમણું બનીને આખાએ સંઘને મેક્ષના માગે પ્રસ્થાન કરાવીને સૌને ભાવ મંગળ જેવા હોય છે.
તે ગણધરેમાં ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી) સૌથી મોટા ગણધર હતા. તેમનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે છે. ગૌતમસ્વામીનું વર્ણન
ભગવાન મહાવીર સ્વામીનાં મુખ્ય અંતેવાસી હતાં ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને નિર્ગસ્થ અવસ્થા પામેલાં હતાં. ગૌતમ ગેત્રના હતાં. સાત હાથના ઊંચા શરીરવાલા હતાં.
Page #269
--------------------------------------------------------------------------
________________
શતક–૩: સંપાદકનું પૂરવચન
[૨૦૯
સમચતુરસ સંસ્થાનવાલા હોવાથી સારા લક્ષણેથી દેદીપ્યમાન હતાં વજsષભનારા સંઘયણવાલા એટલે કે તેમના શરીર હાડકા ઘણાજ મજબૂત હતાં. સુવર્ણ સમાન શેભાયમાન કાન્તિવાલા હતાં. ઉગ્ર-દીપ્ત એવા મહાતપને કરનારા હતાં. ગુણસમ્પન્ન, ઉદાર અને ૧૪ વિદ્યાના જાણકાર હતા પૂર્ણ સંયમી હેવાના કારણે શરીર વિભૂષાથી સર્વથા રડિત હતાં ૧૪ પૂર્વધારી હતાં અને તે પૂર્વે તથા દ્વાદશાંગીના રચનારા હતાં ચાર જ્ઞાનનાં સ્વામી હોવાથી શ્રુતકેવળી હતાં. સક્ષર સન્નિપાતી જ્ઞાનવાલા હતાં સર્વોત્તમ વિનયવાન, અને પૂર્ણ વિવેકી હતાં. તથા ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે અડદ રાગવાન્ હતાં.
પૂર્ણ દયાલુ હેવાથી. અત્યારસુધીના બધા પ્રશ્નો ભગવાન મહાવીરસ્વામીને કવળ લેક-કલ્યાણની ભાવનાથી પૂછેલા છે. પિતાની જિજ્ઞાસાથે, તથા જીવમાત્ર જૈન શાસનને સમજે, આદરે, અને પોતાના જીવનનું ધ્યેય પૂર્ણ કરે તે આશયને લઈને પ્રશ્નો પૂછયાં છે અને ચરાચર સૃષ્ટિના કલ્યાણેછું ભગવાન મહાવીરસ્વામીએ તેમના ઉત્તર આપ્યા છે.
દેવેન્દ્રો સંબધી પ્રશ્ન
ત્રીજા શતકના આ ૧લા ઉદ્દેશમાં ખાસ કરીને દેવક સંબધી વર્ણન છે એટલે જુદા જુદા દેવલોકના ઈન્દ્રો, સામાનિક દે વગેરે સંબંધી પ્રશ્નોત્તરે છે. આ પ્રશ્નોત્તરે એક નગરીના નંદન નામના ચૈત્યમાં થયેલા છે. તેમાંના કેટલાક પ્રશ્નો ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિએ કર્યા છે, તે કેટલાક ત્રીજા ગણધર વાયુભૂતિએ કર્યો છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૧૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ શરૂઆત ચમરથી કરવામાં આવી છે. એટલે કે-અમરની ઋદ્ધિ, કાંતિ, બળ, કીર્તિ, સુખ, પ્રભાવ અને વિક્ર્વણ શક્તિ સંબંધી ભગવાનને પૂછાયું છે. ભગવાને તે સંબંધી વર્ણન
તે પછી અમરના સામાનિક દે, ત્રાયશ્ચિંશક દેવે અને ચમરની પટ્ટરાણીઓ સંબંધી તે જ પ્રશ્નો છે.
' , અહિ એ વાત વિશેષ છે કે–અગ્નિભૂતિએ ભગવાન પાસેથી આના જવાબ સાંભળ્યા પછી તેમણે વાયુભૂતિને કહ્યું છે. વાયુભૂતિને એ વાતની શ્રદ્ધા બેસતી નથી. પછી તેમણે ભગવાનને સ્વયં પૂછીને ખાત્રી કરી છે.
આ પછી ત્રીજા ગણધર વાયુભૂતિએ વિરેચનેન્દ્ર, નાગકુમારનો ઈન્દ્ર ધરણ, સ્વનિતકુમારે, વાન તરે અને તિષિકે સંબંધી પ્રશ્નો છે
દેવો સંબંધીના આ પ્રશ્નોમાં દક્ષિણ દિશાના ઈન્દ્રો માટે અગ્નિભૂતિએ પ્રશ્નો કર્યા છે, જ્યારે ઉત્તરદિશાના ઈન્દ્રો માટે વાયુભૂતિએ પૂછ્યા છે.
અગ્નિભૂતિએ શક્રેન્દ્ર સબંધી ઉપરની બાબતોના પ્રશ્નો પૂછયા પછી ભગવાનના શિષ્ય તિબ્બક, કે જેઓ છઠે છઠની તપસ્યા પૂર્વક આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણું પાળીમાસિક સ લેખના પૂર્વક આત્માને સજી, સાઠ ટકનું અનશન પાળીને કાળ કરી સૌધર્મકપમાં દેવેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા તેમની ઋદ્ધિ અને વિક્ર્વ શક્તિ વગેરે સંબધી પૂછ્યું છે આ એકજ નહિ, પરંતુ બાકીના સામાનિક
Page #271
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૧]
૨૧૧
દેવેા, ઇશાનેન્દ્ર, ભગવાનના શિષ્ય કુરુદત્તપુત્ર કે જેએ નિરતર અઠ્ઠમ અઠ્ઠમના પારણે આંખીલ, તપવડે આત્માને ભાવતા આતાપના લેના છ માસ સાધુપણું પાળી પંદર દિવસની સલેખના વડે આત્માને સયાજી, ત્રીસ ટક અનશન પાળી, સમાધિપૂર્ણાંક કાળ કરી ઈશાનકલ્પમાં ઈશાનેન્દ્રના સામાનિકપણે ઉત્પન્ન થયા હતા. તેના સંબધી પ્રશ્ન થયેલ છે.
એ પ્રમાણે સનન્કુમાર સામાનિક દેવે, ત્રાયસ્ત્રિ શક દેવે, લેકપાલા અને પટ્ટરાણીએ, એ જ પ્રમાણે માહેન્દ્ર, બ્રાલેક, લાંતક, મહાશુદ્ર, સહસ્રાર, પ્રાણત અને અચ્યુતના દેવેની વિષુવણા શક્તિ સ`ખ ધી વન છે. ૩૮
*
મૈં ૩૮ ત્રીજા શતકના પહેલા ઉદેશાના પ્રશ્નકર્તા અગ્નિભૂતિ’ નામના ખીજા ગણધર છે. જે મગધદેશના ગોબર’ ગામમા ગૌતમ ગેત્રીય શ્રી વસુભૂતિ બ્રાહ્મણને ત્યા પૃથ્વીદેવીની કુક્ષિ કૃતિકા નક્ષત્રમા જન્મ્યા હતા વેદ-વેદાત આદિ ૧૪ વિદ્યાઓના ૫ રગામી ન્હાવાની સાથે ૫૦૦ શિષ્યેાના ગુરૂ હતાં એક દિવસે સામિલ નામના વિષે આર્ ભેલા મેટા યજ્ઞમા પધાર્યા હતા, તે સમયે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા દેવાએ રચેલ સમવસણમાં વિરાજિત ભગવાન મહાવીરસ્વામીને પરાજિત કરવા માટે પેાતાના ભાઈ ઇન્દ્રભૂતિ ગયા હતા, પણ બન્યુ તેનાથી વિપરીત એટલે ભૂતિએ મહાવીરસ્વામીનુ શરણ સ્વીકાર્યું આ વાત સાંભલીને અગ્નિભૂતિ પણ ભગવાન પામે આવ્યા અને શ કા સમાધાન પછી તે ૫શુ અ તેવાસી બન્યા તે સમયે તેમની ઉમ્ર ૪૬ વર્ષની હતી. અને ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે રહીને જન્મથી ૫૮મા વર્ષે કેવળજ્ઞાનના મોલિક બન્યા હતા, ૧૬ વર્ષ સુધી કેવળીપર્યાયમા રહ્યા તે છ૮ વર્ષે આયુષ્ય પૂર્ણ કરીને મેક્ષમ! ગયા છે
41
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ભિગવતીસૂત્ર સારસંગ્રહ ઈશાનેન્દ્રની ઉત્પત્તિ
આ પછી ઈશાનેન્દ્રની દિવ્યઋદ્ધિ અને તેની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પ્રસંગ એમ બને છે કે –
ભગવાન મહાવીર સ્વામી મહાનગરીના નંદન ચૈત્યથી
તે અગ્નિભૂતિ ગણધરે ભવનપતિના દશ ભેદોમાંથી અમુકુમારોના ઈન્દ્ર દક્ષિણાધિપતિ ચમરેન્દ્રની અદ્ધિ આદિ માટે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે જવાબ આપે છે..
- તે ચમરેન્દ્ર મોટી ઋદ્ધિવાલ છે, ૩૪ લાખ ભવનવાસ દેવતાઓ ઉપર ૬૪ હજાર સામાનિક દેવો ઉપર, ૩૩ ત્રાયસ્ત્રિક
વે ઉપર, ચાર લોકપાલ, પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતિ, બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવ તથા બીજા પણ ઘણા દે તથા દેવીઓ ઉપર તેનો પ્રભાવ છે. કાકલ્દી નગરીમાં ૩૩ શ્રમણોપાસકો તત્ત્વજ્ઞ હતાં. જે ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિશંકા દે થયા છે. વિદુર્વણા માટે વૈકિય સમુદુઘાત વડે જમ્બુદ્વીપને ઘેરી શકે છે. આ કંપની મેરૂપર્વતની દક્ષિણ દિશાએ ૧૭૮૦૦૦
જન પ્રમાણની મધ્યે અસુરકુમાર દેવો તથા દેવીઓના ૩૪ લાખ ભવનો છે. જે બહારથી ગોળ અને અન્દરથી ચોરસ છે ઘણાજ સુન્દર, સ્વચ્છ, પુષ્પોથી શણગારેલા, લીપેલા, ધોળેલા, ધૂપથી. સુગધિત થયેલા, કાન્તિવાલા તેમના આવાસે છે. ' આ ઈન્દ્રના સામાનિક દેવોમાં પણ એટલી શક્તિ છે કેઆખા જબૂદીપને તથા તિરછાલકના અસખ્ય દ્વીપ તથા સમુદ્રોને આકીર્ણ કરી શકે છે. આ પ્રમાણે ત્રાયઅિંશક દેવોની શક્તિા પણ જાણવી.
Page #273
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૧]
ર૧૩ 'નિકળી વિહરતા રાજગૃહ પધારે છે. આ વખતે હાથમાં શૂળને ધારણ કરનાર અને બળદના વાહનેવાળ લેકના ઉત્તરાર્ધનો
લેપાલ દેવની તથા તેમની પટ્ટરાણીઓ માટે પણ જાણવુ. વૈક્રિય સમુઘાતમા વૈક્રિય પુદગળાજ કામે આવે છે ત્યારે વજી, વૈય, લેહિતાક્ષ, મસાગલા વગેરે રત્નો ઔદારિક હોય છે, તે વૈક્રિય સમુદ્યામાં શી રીતે કામ આવે ? ટીકાકાર આ વાતને નિર્ણય આપે છે કે વૈક્તિ સમુદ્દઘાતમા જે પુગળે લેવાય છે તે રત્નોના જેવાજ સારવાલા હોય છે.
ભગવાન મહાવીરસ્વામીના ત્રીજા ગણધર ગૌતમ ગોત્રના ઈન્દ્રભૂતિના નાનાભાઈ ૪૨મા વર્ષે ભગવાન મહાવીરસ્વામી પાસે દીક્ષિત થાય છે ૧૦ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહે છે. ૧૮ વર્ષ કેવળી પર્યાય પાલે છે અને જન્મથી ૭૦મા વર્ષે મોક્ષમા જાય છે, તે દેવાધિદેવને વૈરચનરાજ-બલિ ઈન્દ્રની ઋદ્ધિ માટે પ્રશ્ન કરે છે અને ભવાન કહે છે કે તેમના મેરૂપર્વતની ઉત્તર દિશાએ ૩૦ લાખ આવાસો છે, ૬૦ હજાર સામાનિક દેવ છે, બીજા પણ ઘણા દેવ તથા દેવીઓ ઉપર તેમનુ આધિપત્ય છે વિદુર્વણ શક્તિમાં અમરેન્દ્ર કરતા પણ અધિક છે.
નાગકુમારને ઈન્દ્ર ધરણેન્દ્ર મોટી ઋદ્ધિવાળા તથા શક્તિવાલે છે દાક્ષિણાત્ય ધરણેન્દ્રનાં આધિપત્યમાં ૪૪ લાખ ભવન, છ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયસ્ત્રિશક દેવ, ૪ લોકપાલ પરિવાર સહિત ૬ અગ્રહિતીઓ, ૩ સભા, ૭ પ્રકારનું સૈન્ય, ૭ સેનાપતિ, ૨૪ હજાર આત્મરક્ષક દેવો, અને બીજા પણ ઘણા દાક્ષિણાત્ય દેવો તથા દેવીઓ છે
આ પ્રમાણે બીજા ભવનપતિઓ માટે પણ જાણવુ. મેરૂપર્વતની દક્ષિણ દિશા તરફ વનસ્પતિઓના ઈન્દ્રો અનુક્રમે ચમર,
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૧૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહધણ અઠ્ઠાવીસ લાખ વિમાનને ઉપરી ઈશાને સ્વચ્છ વરને ધારણ કરી માળાથી શણગારેલા મુકુટને માથે મૂકી, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશિખ, પૂર્ણ, જળકાંત, અમિત, વિલંબ અને ઘપ છે. ત્યારે ઉત્તરાધિપતિઓ, બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસહ, અનિમણવ, વસિષ, જલપ્રભ, અમિતવાન પ્રભ જન તથા મહાઘોપ છે.
બંતરેન્ટો પણ પરિવાર સહિત જાણવા આમાં પણ દાક્ષિણાત્ય અને ઉત્તર ભાગમાં વ્યતાના ઈન્ટો અનુક્રમે કાળ-મહાકાળ, ગુરૂપ પ્રતિરૂપ, પૂર્ણભદ-મણિભદ, ભીમ-મહાભીમ, કિન્નર-કિપુ, પુરુષ મહાપુરુષ, અતિકાય-મહાકાય, ગીતરતિ ગીતયશા છે આ પ્રમાણે
તિષ્ક માટે પણ જાણી લેવું - દેવેન્દ્ર શુક્રને માટે આ પ્રશ્નોત્તરે છે, જમ્બુદ્વીપના મેરુપર્વતની સમતલભૂમિથી ૮૦૦ એજન ઉપર ગયા પછી સૂર્યની રાજધાની છે, ત્યાંથી ૮૦ જન ચન્દ્રદેવની રાજધાની છે, ત્યાંથી ર૦ જનના. અંતરમાં ગ્રહો-નક્ષત્રો અને તારાઓના વિમાનો છે ત્યાંથી પણ અસંખ્યય જન ઉપર સૌધર્મ દેવલોક છે તે ધનોદધિના આધારે છે. ત્યાં ૩૨ લાખ વિમાન છે જે ગોળ ત્રિકેણ, અને સમરસ છે, વર્ણ કાળા નીલા, લહિત, હાલિક અને પેલા હોય છે ગધે સુગન્ધવાલા અને સ્પર્શે કોમળ હોય છે તેમને ભવધારણીય અને ઉત્તરવેશ્યિ એમ બે શરીર હોય છેઆગળના અસંખ્ય ભાગથી યાવત, સાત હાથ સુધીનું શરીર ભવધારશયની અપેક્ષાએ સમજવું જ્યારે અાંગળના અસખ્યાત ભાગથી એક લાખ યોજન સુધીનું શરીર ઉત્તર ક્રિય સબધી જાણવું. તેને ૮૪ હજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયસ્ત્રિ શક દેવ ૪ લોકપાળ (સમયમ–વરૂણ-કુબેર) ૭ સેના અને છ સેનાપતિ ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવ, આઠ પટ્ટરાણી; અને અધમ, નામની સભા છે. '
Page #275
--------------------------------------------------------------------------
________________
[૨૧૫
શતક-૩નું ઉદ્દેશક–૧] નવા સેનાના સુંદર વિચિત્ર અને ચંચળ કુંડલેથી ગાલેને ઝગમગાવત દશે દિશાઓને પ્રકાશિત કરતો ઈશાન કલ્પમાં, ઈશાનાવત સક વિમાનમાં દેવદ્ધિને અનુભવતે, જે દિશામાંથી પ્રકટ હતું, તે જ દિશામાં પાછો ચાલ્યા ગયે.
આ વખતે ગૌતમે મહાવીર સ્વામીને વાંદી–નમી ભગવાનને પૂછ્યું. “ઈશાનેન્દ્રની તે દિવ્યત્રદ્ધિ કયાં ગઈ ? અને કયાં પેસી ગઈ ?”
ભગવાને કહ્યું- તે શરીરમા ગઈ અને શરીરમાં પેસી ગઈ બુક કા ૩૯ સુધર્મા સભામા ઈશાન નામના સિહાસન પર બેઠેલા ઈશાનેન્દ્ર પોતાનો દિવ્ય–વૈભવ ભોગવી રહ્યા છે જેઓ ૮ હજાર સામાનિક દેવ, ચાર કપાળ, આઠ ઈન્દ્રાણી, સાત સેના, સાત સેનાપતિ, ત્રણ લાખ બત્રીસ હજાર અગરક્ષક દેવ આદિ બીજા ઘણું દેવ દેવીઓ ઉપર આધિપત્ય ભોગવે છે એક સમયે પોતાના - અવધિજ્ઞાનથી ઈન્ડે ભગવાન મહાવીર સ્વામીને જોયા અને આસનથી નીચે ઉતરીને સાત-આઠ પગલા ભગવાન જે દિશામાં હતા તે તરફ ગયા અને ભગવાનને વાઘા. ત્યારપછી પોતાના આભિગિક દેવોને બોલાવીને આજ્ઞા આપતા કહે છે કે “હું ભગવાન મહાવીર સ્વામીને વન્દન કરવા માટે જાઉ છું” તો તમે પણ મારી સાથે ચાલે અને આપણું પરિવારને પણ ખબર આપે પછી લાખ યજન પ્રમાણ વાલ વિમાનમાં બેસીને, તથા નંદીશ્વર દ્વીપમાં તે વિમાનને સંકેલીને ઈન્દ્ર મહારાજ પે તાના પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા અને ભગવાનને ત્રણ પ્રદિક્ષણ દઈને પર્યુંપાસના કરી ધર્મદેશના સાભલ્યા પછી ઇન્દ્ર અત્યન્ત ભક્તિ ભાવે ભગવાનને કહ્યું કે હે
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તામલી તાપસ અને પ્રાણામાં દીક્ષા
આ પછી શ્રી ગૌતમે ઈશાનેન્દ્રની ઉત્પત્તિ સંબંધી કરેલા પ્રશ્નને ખુલા વિસ્તારથી છે. જેને સાર આ છે –
તામ્રલિપી નગરીમાં તામલી નામનો મૌર્ય પુત્ર (મૌર્ય વંશ) ગૃહપતિ રહેતો હતો તે ઘણે મોટો ધનાઢ્ય હતે. દિવસે દિવસે દ્ધિસમૃદ્ધિમાં વધતો જતે હતે. પછીથી તે વૈરાગી થશે. અનેક પ્રકારના પદાર્થોથી પિતાના સગાસંબંધીઓ અને જ્ઞાતિવાળાઓને સત્કાર-સન્માન કરી, પિતાના વડીલ પુત્રને કુટુંબનો ભાર સોંપી, પિતાના સ્થાને
સ્થાપી, તેણે પ્રાણામાં નામાની દીક્ષા લીધી. દીક્ષાની સાથે જ તેણે ચાવજજીવ સુધી છઠં–છઠની તપસ્યાને અભિગ્રહ કર્યો. તે છઠ છઠની તપસ્યા કરે છે. અને હાથ ઊંચા રાખી સૂર્યની હામે ઉભા રહી આતાપના લે છે. ઊંચ, નીચ અને મધ્યમકુળમાંથી ભિક્ષા લે છે. પારણના દિવસે એ અભિગ્રહ ધારણ કરે છે કે-દાળ, શાક વિનાના ચેખા ભિક્ષામાં લેવા અને ભિક્ષામા લાવેલા ચેખા (ભાત)ને પાછુ વડે એકવીસ પ્રભુ ! હુ ગૌતમસ્વામી આદિ મહર્ષિઓને નાટવિધિ (નાટક) દેખાડવાની ઈચ્છાવાલો છુ આમ કહીને બન્ને પિતાના જમણું , હાથમાથી ૧૦૮ દેવકુમારને તથા ડાબા હાથમાથી ૧૦૮ દેવકન્યાએને પ્રકટ કરીને વાોિના નાદ સાથે બત્રીસ જાતનું વિવિધ પ્રકારે નાટક કર્યું નાટયની સમાપ્તિ થયે તે ભગવાનને વાદીનમીને પોતાના સ્થાને ગયા, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે ઈન્દ્ર મહારાજની આટલી બધી ઋદ્ધિ ક્યાં ગઈ? ભગવાને કહ્યું કે * તેની ઋદ્ધિ તેના જ શરીરમાં પ્રવેશ કરી ગઈ છે. બાકીનો ઉલ્લેખ સ્પષ્ટ છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
શતક–૩ જુ ઉદ્દેશક−1]
વાર ધાયા પછી ખાવા—પારણું કરવું.
આ દીક્ષાને પ્રાણામા દીક્ષા એટલા માટે કહેવામાં આવી છે કે-તે જેને જ્યાં જાવે, તેને અર્થાત્ ઈન્દ્ર, સ્કન્દ, રુદ્ર, શિવ, કુબેર, પાવૈંતી ચડિકા, રાજા, સાવાડું, કાગડા, કૂતરા, ચાંડાલ, આદિ સૌને પ્રણામ કરે છે. ઊઁચાને જોઈ ઊંચી રીતે પ્રણામ કરે છે, નીચાને જોઇ નીચી રીતે પ્રણામ કરે છે. એટલા માટે આ પ્રવ્રજ્યાને પ્રાણામા કહી છે.
[૨૧૭
મૌય પુત્ર તામલીએ ધેાર તપસ્યા કરી, શરીરને સૂકવી દીધું. તે પછી તેણે પેાતાના પૂના અને દીક્ષા પછીના બધા એળખિતાઓની સમ્મતિપૂર્વક પેાતાની પાસેનાં ચાંખડી, કુંડી વગેરે ઉપકરણા દૂર કરી. તામ્રલિપ્તી નગરીમાં ઈશાન ખૂણામાં આહાર પાણીને ત્યાગ કરી પાદાપગમન નામનુ અણુશણ કર્યું.
આ વખતે ખલિચ'ચા રાજધાની ઈન્દ્ર અને પુરેાહિતથી રહિત હતી ત્યાંના રહેનારા ઘણા અસુરકુમાર દેવા અને દેવીઓએ માલતપસ્વી તામલીને અવધિજ્ઞાનથી જોયેા. આ બધાએએ તામલીને ખલિચચાના ઈન્દ્ર તરીકે આવવાના સંકલ્પ કરાવવાના વિચાર કર્યાં. આ દેવ દેવીએ તામલી પાસે આવ્યાં. પેાતાની દિવ્ય સમૃદ્ધિ વડે બત્રીસ પ્રકારનાં નાટક વિધિ બતાવ્યાં. પછી તેને નમી, વાંઢી પ્રદક્ષિગ઼ા દઈ, ખલિચ ચાના ઈન્દ્ર થવા માટે પ્રાર્થના કરી. અને એવા પ્રકારનું નિયાણુ આંધવાનું કહ્યુ તામલીએ આ વાત સ્વીકારી નહિં. તે મૌન રહ્યો, ત્યારે પેલા દેવદેવીઓએ બીજીવાર–ત્રીજીવાર એમ પ્રાથના કરી. પણ તામલીએ કંઈ પણ જવાખ ન આપ્યું. આખરે તે દેવદેવીએ થાકીને પેાતાના દેવલાકમાં અલિચ ચામાં
ચાલ્યા ગયા
'
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૧૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
તે પછી તામલી સાઠ હજાર વર્ષ પિતાની દીક્ષા પાળીને, બે માસની સ લેખના કરીને કાળ કરી ઈશાન–કપમાં ઈરાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયે. આ વખતે ઈશાન દેવલોકમાં પણ ઈન્દ્ર અને પુરોહિતનાં સ્થાન ખાલી હતાં
' બલિચંચાના દેવદેવીઓએ જ્ઞાનથી જોયું કે–તામલી મરીને ઈશાનમાં ઈન્દ્ર થયો છે. અને તેનું મડદુ જ્યાં મર્યો ત્યા છે. એટલે તેઓ ક્રોધી થઈને તે મડદા પાસે આવ્યા, ને એને ડાબે પગે દોરડી બાંધી, તેના મોંમાં ત્રણ વાર થૂકયા, એટલું જ નહિ પરંતુ તામ્રલિપ્તી નગરીમાં બધે ઠેકાણે તે મડદાને ઘસેડીને ફેરવ્યું. એ શરીરની ખૂબ નિંદા કરી. ખૂબ હેલણા કરી તેને મારી પીટી અને કદર્થના કરી. પછી તે મડદાને એકાન્તમાં નાખી ચાલ્યા ગયા. | મડદાની આ હેલણું–કર્થના-નિંદા થતી હતી, એ વાત ઇશાન દેવકના દેવદેવીઓને પિતાના જ્ઞાનથી જોઈ. એમણે ઈશાનેન્દ્રને આ વસ્તુ નિવેદન કરી ઈશાનેન્દ્ર કોધિત “થ તેણે પોતાના કપાળે ભવાં ચઢાવી બલિચંચ 'રાજધાની પ્રત્યે જોયુ. પિતાના દિવ્ય પ્રભાવ વડે તે વખતે બલિચ ચા અંગારા જેવી થઈ ગઈ આગના કણિયા અને રાખ જેવી થઈ. બલિચ ચામાં રહેનારા અસુરકુમારે ખૂબ ભય પામ્યા. અત્યન્ત દુખી થયા ત્રાસ પામ્યા. ચારે બાજુ નાસવા-ભાગવા લાગ્યા તેમણે ઉપગ આપી જોયું કે–આ તે ઈશાનેન્દ્રના કેપનું પરિણામ છે ત્યારે બધા. અસુરકુમારોએ ઈશાનેન્દ્રને ખૂબ ખૂબ પ્રાર્થના કરી ખૂબ ખૂબ ક્ષમા યાચી, એની શક્તિનાં વખાણ કર્યા. તે પછી ઈશાનેન્દ્ર બલિચંચા ઉપર મૂકેલી તેની લેશ્યા પાછી ખેંચી લીધી.
Page #279
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક–૧]
[૨૧૯! ત્યારથી લઈને બલિચંચામાં રહેનારા અનેક અગુરકુમાર દેવ અને દેવીઓ તે ઈશાનેન્દ્ર, આદર, સેવા વગેરે કરે છે, અને ઈશાનેન્દ્રની આજ્ઞામાં, સેવામાં–આદેશમાં રહે છે શર્ક અને ઈશાનની તુલના
આ ઈશાનની સ્થિતિ બે સાગપમથી કંઈક અધિક છે.. અને દેવલથી ચ્યવને તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ત્યાંથી સિદ્ધ થશે
શકેન્દ્રના વિમન કરતાં ઈશાનના વિમાન કંઈક ઊંચા છે. શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની પાસે આવવાને સમર્થ છે, અને
જ્યારે તે આવે છે ત્યારે તેનો આદર કરતે આવે છે. નહિ કે અનાદર પૂર્વક. આવી જ રીતે ઈશાનેન્દ્ર કેન્દ્રની પાસે પણ જઈ શકે છે જ્યારે તે શક્રેન્દ્ર પાસે આવે, ત્યારે આદર કરતો ય આવે અને અનાદર કરતો ય આવે શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની ચારે બાજુએ બધી તરફ જોવાને સમર્થ છે. એમ ઉપર પ્રમાણે–
શક્રેન્દ્ર ઈશાનેન્દ્રની સાથે વાતચીત કરવાને પણ સમર્થ છે. આ બંનેની વચમાં પરસ્પર કઈ વખત એક બીજાનું કામ પડે છે, જ્યારે શકને કંઈ કામ હોય, ત્યારે તે ઈશાનેન્દ્રની પાસે આવે છે, અને જ્યારે ઈશાનેન્દ્રને કામ હોય ત્યારે શક્રેન્દ્ર પાસે જાય છે તેમની પરસ્પર બોલવાની રીતિ આવી છે “હે દક્ષિણકાર્ધના ધણું દેવેન્દ્ર દેવરાજ શક ! ” “હે ઉત્તર લેકાર્ધના ધણી દેવેન્દ્ર દેવરાજ ઈશાન !” આ બનેમાં કઈ કઈવાર વિવાદો પણ થાય છે. જ્યારે વિવાદ થાય છે ત્યારે તેઓ સનકુમાર નામના દેવેન્દ્રને
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
યાદ કરે છે. યાદ કરતાં જ તે સનત્ક્રુમાર તે એ દેવેન્દ્રો પાસે આવે છે . સનત્યુમારેન્દ્ર જે કહે છે, તેને તે બન્ને ઈન્દ્રો સ્વીકારે છે
આ સનન્કુમાર ઈન્દ્ર ભવસિદ્ધિક છે, સમ્યગ્ ષ્ટિ છે, મિત સ સારી છે. સુલભ એધિ છે, આરાધક છે, અને ચરમ છે તે સનત્કુમારેન્દ્ર ઘણા શ્રમણ અને શ્રમણીએ, શ્રાવક અને શ્રાવિકાઓના હિતેચ્છુ છે. સુખેથ્યુ અને પચ્ચેચ્છુ છે. તેએના ઉપર અનુકંપા કરે છે. તેઓનુ નિશ્રેયસ ઇચ્છે છે. સનત્કૃમારેન્દ્રની સ્થિતિ સાત સાગરોપમની છે તે આયુષ્ય પુરુ' થયે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. ૪૦ શ ૪૦ વૈમાનિક દેવતા સબંધી વિશેષ વર્ણન આ પ્રમાણે છે:વૈમાનિક દેવાના ખાર ભેદ છે-સૌધર્મ, ઐશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત આરણ અને અચ્યુત આ બાર દેવલાક કહેવાય છે.
ક
સૌધર્મ નામની સભા જેમા છે તે સૌધર્મ, ઈશાનેન્દ્રને નિવાસ જ્યાં છે તે ઐશાન આ પ્રમાણે સર્વ સમજી લેવું
તે વૈમાનિક દેવાની આયુષ્ય મર્યાદા આ પ્રમાણે છે
-
ઉત્કૃષ્ટ સ્થિતિ
ખાર દેવલે।કનાં નામ
૧ સૌધર્મ ૨ ઐશાન
૩ સનત્યુમાર
૪ માહેન્દ્ર
૫ બ્રહ્મલોક
જઘન્ય સ્થિતિ
૧ પલ્યેાપમ
૧, થી વધારે
12
૨ સાગરે પમ
७
,,
થી વધારે
2
૨ સાગરાપમ
૨ સાગરાપમથી વધારે
છ સાગરાપમ
છ સાગરે પમથી વધારે
૧૦ સાગરાપમ
Page #281
--------------------------------------------------------------------------
________________
શતક–૩ નું ઉદ્દેશક–૨]
[૨૨૧ અસુરકુમારની ગતિ . . આ પ્રકરણમાં પણ દેવતાઓ સંબધી જ હકીકત છે. અસુરોનું સ્થાન, અસુરોનું ગમન, અસુરને દેવેએ કરેલી સજા, તે. પછી ચમરની હકીકત આવે છે. જેમાં ચમરની ઉત્પત્તિ, તેની દીક્ષા, અને ચમરપણે ઉત્પન્ન થયા પછી શકે અને ચમર વચ્ચેનું યુદ્ધનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. આ બધાને સાર આ છે –
૧૪
બાર દેવકના નામ જવન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૬, લાતક ૧૦ સાગરોપમથી વધારે ૧૪ ) ૭ મહાશુક્ર
( ૧૭ ) ૮ સહસ્ત્રાર
૧૮ ) ૮ આનત ૧૮
૨૦ ૧ ૧૦ પ્રાણત ૧૧ આરણ ૨૦
રર ) ૧૨ અશ્રુત - ૨૧
આ વૈમાનિક દેવ આટલી બાબતોમાં ઉપર ઉપર વધારે. હોય છે પ્રભાવઅચિન્ય શક્તિને પ્રભાવ કહે છે તે નિગ્રહ, અનુગ્રહ, વિક્રિયા, અને પરાભિયોગ આદિ રૂપમાં સમજવું
બીજાને શ્રાપ અથવા દડ દેવાની શક્તિને નિગ્રહ કહે છે પોપકાર આદિ કરવાની શક્તિને અનુગ્રહ કહે છે. અણિમા–મહિમા આદિ શરીરના રૂપાન્તરને વિક્રિયા કહે છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
અ.
૨૨૨]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ આ પ્રશ્નોત્તર રાજગૃહીમાં થયેલા છે.
અસુરકુમારે એક લાખ એંશી હજાર એજનની જાડાઈવાળી રત્નપ્રભા પૃનીની ૧૭૮૦૦૦ એજનના વચગાળે રહે છે તે અસુરકુમારે પિતાના સ્થાનથી યાવતુ નીચે સાતમી પૃથ્વી સુધી જઈ શકે છે. પરંતુ તેઓ ત્યાંસુધી ગયા નથી, જતા નથી ને જશે પણ નહિ. તેઓ ત્રીજી પૃથ્વી સુધી જ ગયા છે, જાય છે, ને જશે પણ ખરા. અને ત્યાં તે પોતાના જૂના શત્રુને દુખ દેવા જાય, કે જૂના મિત્રને સુખ દેવા જાય
બીજાને દબાવીને કામ કરાવવું તે પરાભિયોગ છે.
આ અને બીજી પણ પ્રભાવશક્તિ નીચેથી ઉપરના દેવોમાં વધતી જાય છે પણ પોતે મન્ટાભિમાની, તથા અલ્પ સ કલેશવાલા હોવાથી તેનો ઉપયોગ બહુજ ઓછું કરે છે પુણ્ય પ્રભાવ હોવાથી તેમના સ્થાન, તેમના પુગળો વગેરે મુખરૂપે જ હોય છે અને આગે આગેના દેવોમા સુખ વધારે હોય છે. શરીરની કાન્તિ પણ આગળના દેવને અનુક્રમે વધારે છે. લેશ્યાઓની વિશુદ્ધિ પણ વધારે હોય છે
દૂરથી કેઈપણ પદાર્થને, અને તેના વિષયને ગ્રહણ કરવામાં ઈનુિં સામર્થ્ય આગળ આગળ વધારે હોય છે અવધિજ્ઞાનનો વિષય પણ ઉપર ઉપરના દેવોમાં વધારે અને સ્પષ્ટ હોય છે. તે આ પ્રમાણે.
પહેલા અને બીજા કલ્પના દેવો અવધિજ્ઞાનથી નીચે પહેલી નરક ભૂમિને જોઈ શકે છે. તિરછુ અસ ખ્યાત લાખ યોજન સુધી જુએ છે ઉપરમા પોતાના વિમાન સુધી જુએ છે ત્રીજા અને ચોથા કલ્પના દે નીચે બીજી નરક સુધી અને તિરછુ
Page #283
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જુ ઉદ્દેશક–૨]
7
'
જાય છે. અસુરકુમારે તિા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પણ ગયા છે, જાય છેઅને જશે તા નંદીશ્વરદ્વીપ સુધી જ. આવી જ રીતે તેએ ઊંચે અચ્યુત દેવલાક સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પરતુ ગયા છે, જાય છે ને જશે તે સૌધર્માં કલ્પ સુધી જ. તે અસુરે ત્યાંના આત્મરક્ષક દેવેશને ત્રાસ ઉપજાવે છે અને તેમના રત્નાને લઈ નાશી જાય છે. રત્નાને લઈ ગયા પછી તેઓ વૈમાનિકા દ્વારા ખૂબ વ્યથા ભાગવે છે આ અસુરકુમારને જો ઉપરના દેવાની અસંખ્યાત લાખ યાજન સુધી, અને ઉપરમા પોતાના વિમાન સુધી જુએ છે. પાચમા અને છઠ્ઠા કલ્પના દેવા ત્રીજી નરક સુધી જુએ છે. સાતમા તથા આઠમા કલ્પના દેવા ચેાથી નારક સુધી જુએ છે. નવમા—સમા—અગીયારમા અને બારમા કલ્પના દેવા પાચમી નરક સુધી જુએ છે અને ઉપરમા પોત પોતાના વિમાના સુધી જુએ છે આથી જણાય છે કે પોતપોતાનાથી ઉપર ઉપરના દેવેમા આયુષ્ય કર્મની સ્થિતિ, પ્રભાવ, શરીર કાન્તિ, લેગ્યાએ, વિષય ગ્રહ'શની શક્તિ, અને અવધિજ્ઞાનની મર્યાદા વધારે વધારે હોય છે પરન્તુ ગતિના વિષયમાં, શરીરની ઊંચાઈ આદિમાં, પરિગ્રહના વિષયમાં તથા અભિમાનમા, ઉચ્છ્વાસમાં, આહાર વેદના, ઉપપાત અને અનુભાવના વિષયમા તે ઉપર ઉપરના દેવા હીન વ્હાય છે. તે આ પ્રમાણે—
'
[૨૨૩,
ગતિ મે સાગરે પમની જધન્ય સ્થિતિવાલા દેવા સાતમાં નરકભ્રમ સુધી જઈ શકે છે. પૂર્વાદિ દિશામા અસ ખ્યાત કેડાકાડી ધાન્ય ખુલી તિરછી ગતિ કરે છે એ નાગાપમથી વધારે જધન્ય સ્થિતિના દેવેની બ્રટતી જાય, યાવત્ તૃતીય ભૂમિ સુધી જ તે જઇ શકે છે. પૂર્વ ભવના સ્નેહુ સબધને લને તે ગતિ કરે છે. ભરતીમાં પણ પેાતાના ઉદ્દાર રાવણના હાથે ચો તેમ
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
[ભગવતીસૂત્ર સારસ ગ્ર
અપ્સરાએ સ્વામી તરીકે સ્વીકારે અને તેમનેા આદર કરે, તે તે ત્યા રહેલી અપ્સરાએ સાથે દિવ્ય અને ભાગવવા ચેાગ્ય ભાગાને ભાગવી શકે છે. આ અસુરકુમારે અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લેાકામાં આશ્ચર્ય પમાડનાર આ ભાવ—અસુરકુમારનું ઊંચે જવું થાય છે અને જેએ મેાટી ઋદ્ધિવાળા હોય છે તે સુ ઊંચે જાય છે
#
જાણવાથી સ્નેહસાગરમાં ડૂબેલા તે તે સીતેન્દ્ર (અચ્યુતેન્દ્ર) ચેાથી નરક ભૂમિમા જઇને, રાવણ તથા લક્ષ્મણને પ્રતિધ આપીને વેર મુક્ત બનાવે છે.
ગતિના વિષયમાં આટલી શક્તિને ધારણ કરવા છતા પણ તેમતે ગતિ કરવાના વિષયમા રસ નથી કેમકે:–મેાહકની તીવ્રતા ત્યા નથી.
1
શરીર—પહેલા અને ખીજા દેવલાકના દેવાના રારીર સાત હાથ (અરની) પ્રમાણે હેાય છે. ત્રીજા-ચેાથા કલ્પના દેવાના શરીર છ હાથના હેાય છે. પાચમા-છઠા કલ્પના દેવાના શરીર પાંચ હાથના હાય છે.સાતમા–આર્ડમા કલ્પના દેવાના શરીર ચાર હાથનાં હાય છે નવ–શ—અગીઆર અને બારમા કલ્પના દેવાના શરીર ત્રણ હાથના હોય છે
પરિગ્રહ—વિમાનાની સંખ્યાને પરિગ્રહ આગળ આગળના દેવાના ઓછા થતા થાય છે. જેમકે પહેલે સ્વ લાખ બત્રીસ ખીજે લાખ અઠ્ઠાવીસ કહ્યા, ત્રીજે ખાર લાખ. સદઘા પ્રમાણે આગળ પણ સમજવું. પરિગ્રહની વૃદ્ધિ તામસવૃત્તિને વધારનારી છે અને પરિગ્રહની અલ્પતા સમતાવૃત્તિને ઉત્પન્ન કરે છે.
27 આ
Page #285
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જુ ઉદ્દેશક-૨]
રમ
આ અસુરકુમાર દેવે અહિં તાના, અરિહંતનાં દૈત્યાના અને ભાવિતાત્મા સાધુએને! આશ્રય કરીને ઊંચે સૌધમ ૪૫ સુધી જાય છે. જેવી રીતે કે—શખર, ખખ્ખર, ઢ ંકણુ, ભુતુ, પણ્ડ અને પુલિદ જાતિના લેાકેા, જંગલનાં, ખાડાના, જલદ્ગુના, સ્થલગ્નુના, ગુફાને, ખાડા અને વૃક્ષેાથી વ્યાપ્ત થયેલા ભાગના અને પ તેના આશ્રય કરીને કોઈ મોટા ચે।દ્ધાના લશ્કરને, હાથી કે ઘેાડાઓના લશ્કરને અથવા ધનુષ્યધારી લશ્કરને હંફાવી શકે છે
આ પછી ચમરેન્દ્રની ઉત્પત્તિ અને શક તથા ચમરેન્દ્રના યુદ્ધ સ ખ ધી વર્ણન આવે છે જેને સાર આ પ્રમાણે છે.
હે
અભિમાન—યઘષિ વૈમાનિક દેવા પામે પરિવાર, અચિય શક્તિ, ઇન્દ્રિય તથા અવધિજ્ઞાનનુ વિષયક્ષેત્ર, ઐશ્વર્ય આદિ પદાર્દ ઉત્તરાત્તર વધારે છે, છતાં પણ આ સબંધમાં તેમને અભિમાન— ગવ નથી હોતા, અને આગળ આગળના દેવામા તા ગ થતા જાય છે, કેમકે અભિમાનનુ મૂળ કારણ મેાહક હોય છે અને મેાહક મા‘વેદક’યદ્યપિતા કમ કહેવાય છે તે પણ કાયાની ઉત્પત્તિમાને કર્મની મુખ્યતા હોય છે આવી સ્થિતિમા ઉત્તરાત્તર વેકર્મ જેમને ઓછુ થતુ ગયુ છે તેમને અભિમાનની માત્રા સ્વભાવત ઘટતી જાય છે
દુઃખ માત્રને ઉત્પન્ન’ કરનાર બાહ્ય તથા આભ્યન્તર કારણમાં વેદ કર્મની પણ મુખ્યતા છે
ઉચ્છવાસ આહાર-સથી જધન્ય સ્થિતિવાલા દેવામાં શ્વાસેાશ્વાસ સાત સ્તક કાળ પૂરા થયે લેવાય છે. અને આહારને ક્રમ એક દિવસના અતરે છે જે દેવાની સ્થિતિ એક પક્ષે।પમની
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પૂરણ તપસ્વી - - ભારત વર્ષના વિધ્યાચલની તળેટીમાં ભેલ નામને સંનિવેશ હતાં. ત્યાં પૂરણ નામને ગૃહસ્થ રહેતો હતો. તે વૈરાગી થઈ ચાર ખાનાવાળું લાકડાનું પાત્ર લઈ મુડ થઈ “દાનામા” નામની દક્ષાથી દીક્ષિત થયો. વેભેલમાં તે ઉંચ, નીચ અને મધ્યમફળમાં ભિક્ષા–અટન કરે છે. ભિક્ષામાં આવતી વસ્તુના એણે ચાર ભાગ કરેલા. પહેલા ખાનામાં આવે. તે રસ્તામાં મળતા વટેમાર્ગુને આપે. બીજા ખાનામાં આવે તે કાગડા અને કુતરાઓને ખવરાવી દે. ત્રીજા ખાનામાં આવે તે માછલા અને કાચબાઓને ખવરાવે અને ચોથા ખાનામાં પડે, તે પોતે ખાય. આમ બાલ તપસ્યા કરતો તે પૂરણ છે તેમને એક દિવસના અંતરે શ્વાસોશ્વાસ હોય છે. અને આહારની અભિલાષા બે દિવસથી નવ દિવસની મધ્યમાં હોય છે
જેમની સ્થિતિ (આયુષ્ય મર્યાદા) જેટલા સાગરોપમની હયા છે તેમને તેટલાં જે પક્ષ (પખવાડીયા) વીત્યા પછી શ્વાસોશ્વાસ લેવાનું હોય છે અને તેટલા જ હજાર વર્ષ પછી આહારની અભિલાષા હોય છે જેમકે બે સાગરોપમનું જેમનું આયુષ્ય છે તે દે બે પખવાડીએ એટલે કે ૧ મહિના પછી શ્વાસોશ્વાસ લેશે. અને આજનો આહાર લીધા પછી ફરીથી બેહજાર વર્ષે આહારની
અભિલાષા થશે. . ઉત્તરોત્તર દેવોમાં સુખ વધારે હોવાનું આ પણ કારણ છે કે તેમને શ્વાસોશ્વાસ અને આહારાભિલાષ ઓછાં છે.
“પરિગ્રહની માયામાં મસ્ત બનેલાને, વિષયવાસનાને ચિત્તવનવાલા, ભોગવિલાસની મર્યાદા તોડવાવાલાને, વધારે આહાર અને નિદ્રાના માલિકને, તથા ઉતાવલથી કાર્ય કરવાની આદતવાલાને
Page #287
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૨]
[૨૨૭ છેવટે પિતાની વસ્તુઓ–ચાર ખાનાનું પાત્ર, કુડી, પાવડી વગેરે એકાંતમાં મૂકી વેભેલ સન્નિવેશના અગ્નિ ખૂણામાં અર્ધનિર્વતક મંડળનું આલેખન કરી, પાદપગમન નામના અનશન પૂર્વક દેવગત થયે.
' જય થયો.
આ વખતે ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતા. દીક્ષા લીધાને અગીઆર વર્ષ થયાં હતાં. ભગવાન છઠ્ઠ છટ્ઠના પારણે તપસ્યા કરતા વિચરતા હતા. તેઓ સુસુમાપુર નગરના અશોકવન ખંડમાં પૃથ્વીશીલા પટ્ટક ઉપર પધારીને અઠ્ઠમની તપસ્યા કરી ધ્યાનસ્થ અવસ્થામાં એક રાત્રીની મેટી મેટી પ્રતિમા સ્વીકારી વિરાજ્યા. શ્વાસોશ્વાસ વધારે લેવા પડે છે, માટે જ તેમની આયુષ્યકર્મની મર્યાદા ઓછી હોય છે.”
વેદના-દેવતાઓને અસાતવેદના પ્રાય કરીને નથી કદાચ હોય તો અન્તર્મુહૂર્ત પૂરતી જ હોય છે. અને સાતવેદના વધારે હોય છે. તે પણ છ મહિના સુધી એક સરખી હોય છે પછી અનર્મદને માટે છૂટી જાય છે અને ફરીથી સાતવેદનાનો અનુભવ થાય છે
ઉપપાત–અન્ય લિંગી મિથ્યાદષ્ટિ જીવાત્મા પણ બારમાં દેવલોક સુધી જઈ શકે છે જેનલિગવાળાને અર્થાત દ્રવ્યલિંગી હોય છતા મિથ્યાદષ્ટિ હોય તો તે નવગ્રેવયક સુધી જાય છે. સમ્યગદષ્ટિ જેન લિ ગધારી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી અવતરી શકે છે. ૧૪ પૂર્વધારી મુનિરાજ પાચમા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી જાય છે. '
અનુભાવ : દેના વિમાનો નિરાલંબ છે. અર્થાત્ આધાર વિનાના છે. લેકસ્થિતિ જ તેમાં મુખ્ય કારણ છે. અનાદિકાળથી.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ચમર અને ઇન્દ્ર
પેલે પૂરણ મરીને ચમરચ ચા રાજધાનીમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. કારણ કે આ વખતે ચમરચંચા ઈન્દ્ર અને યુરેહિતના સ્થાનથી ખાતી હતી ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે અવધિજ્ઞાનથી સૌધર્મ કેમ્પમાં રહેલ, શર્ક-ઈન્દ્રને જે. પિતાનાં કરતાં શકની વધારે દ્ધિ સમૃદ્ધિ અને સત્તા વગેરે જોઈ એ ચમરેન્દ્રને ઈર્ષ્યા થઈ, bધ થયે. તેણે પોતાના સામાનિક દેવને ભેગા કરી પોતાનો ભાવ વ્યક્ત કર્યો. પછી ચમરેન્દ્ર નિશ્ચય કર્યો કે–શક્રેન્દ્રને શોભાથી ભ્રષ્ટ કરે તે ભગવાન મહાવીરની પાસે આવ્યો. અને સાથે પરિઘરત્ન નામનું હથિયાર લાવ્યું. તેણે ભગવાનને આશ્રય લઈ હું શર્કને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું.” એમ કહીને તે ઉપડયે એક લાખ એજનનું શરીર બનાવી ભયંકર ઉપદ્રવ અનંતકાળ સુધીની લોકસ્થિતિ એક સરખી જ હોય છે, અરિહંત દેવોના પાંચે કલ્યાણકોમાં આ દેવતાઓ આવે છે અને અત્યન્ત સંગ-વૈરાગ્યપૂર્વક અરિહંતોના ગુણગાન, સ્તુતિ, વન્દના અને પર્કપાસના કરે છે.
આ પ્રમાણે દેવ ઉત્તરોત્તર મુખી હોય છે કેમકે –મનુષ્ય લોકમાં જે ભાગ્યશાલિઓના જીવન શુદ્ધ, પવિત્ર, કપાયરહિત પૂર્ણ બચારી, ગૃહસ્થાશ્રમની મર્યાદાનો બ્રહ્મચર્યધર્મ, અર્થાત એક પત્નીવ્રત, એકપતિવ્રત, સ્વદારા સંતનીવ્રત, સંસારની ખટપટથી દર રહેવાની જ ભાવના, માયા પ્રપંચથી હજારો કેશ દૂર રહેનાર, ફ્લેશ. કંકાસના વાતાવરણમાં મૌન રાખનાર, અનાદિકાળની કુટેવોને લઈને આચરેલા હિંસા, જૂઠ, ચૌર્ય, મૈથુન, પરિગ્રહ વગેરે મોટા પાપને પણ જેમણે અહિસાધર્મથી-સત્યધર્મથી અચૌર્યવતથી બ્રહ્મચર્ય
Page #289
--------------------------------------------------------------------------
________________
S
શતક-૩નું ઉદ્દેશક–૨]
[રર૯ મચાવતે તે ગયે અને સૌથી પહેલાં તેણે વાણુવ્યંતર દેવામાં ત્રાસ ઉપજાવ્યો. જયેતિષ્ક દેન તો બે ભાગ કરી નાખ્યા. આત્મ રક્ષક દેવેને નસાડી મૂક્યા. એમ ઉપદ્રવ કરતે તે પિતાના પરિઘરત્ન નામના શસ્ત્રને ફેરવતે સૌધર્મ કલ્પના
સૌધર્માવલંસક વિમાનમાં સૌધર્મસભામાં આવ્યું તેણે પિતાના પરિઘરત્નવડે ઈન્દ્રદાસને ત્રણ વાર ફૂટયો. તે પછી તેણે શક સામે પડકાર કર્યો શકની ઇન્દ્રિાણીઓને પિતાને તાબે થઈ જવાની ઉઘેષણ કરી. એણે કઠોરાતિકઠોર વચનો કહ્યાં. એ બધું ચમરનું તોફાન જોઈ શકે ખૂબ ક્રોધે ભરાયે અને તેણે ઝળઝળતું, તડતડ કરતું, હજારે અંગારાઓને ખેરવતું, વધારે વેગવાળું, ભયંકર વજી ચમર તરફ ફેકયું. અમર આગળ અને વજી પાછળ. અમરેન્દ્ર દેડી જઈને ભગવાન મહાવીરને આશરો લીધે. “ભગવાન તમે જ સેવનથી અને પરિગ્રહ પરિણામ વ્રતથી અથવા ભાગ્યને લઈને જે મલ્યુ તેનાથી સ તપ માનીને જેમના જીવન પસાર થયા છે, અથવા - જ્ઞાન-વૈરાગ્ય પૂર્વક પિતાના જીવનને પુરૂષાર્થ શક્તિ વડે પિતાના આત્માને સયમિત કરવા સમર્થ બન્યા છે. તેઓ જ વૈમાનિક દેવલોક પ્રાપ્ત કરી શકે છે ત્યારે નિશ્ચિત છે કે પહેલા ભવના સસ્કારે બીજા ભવમાં ઉતરી આવે છે, તે કારણે વૈમાનિક દેવે વિષયવાસનાથી દૂર, અથવા ચેડામાં જ સ ષ માનનારા અને તૃપ્ત થવા વાલા હોવાથી તેમના આત્મ પરિણામે કિલષ્ટ અને ગંદા નથી હતા, માટે શક્તિપૂર્ણ હોવા છતાં તેમને અભિમાન–મોહ-માયા સતાવી શકતા નથી. માટે જ તેના ઉપયોગમાં પણ તેમને રસ નથી હે * વૈમાનિક દેવાની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધીજ દેવીઓની ઉત્પતિ હોય છે. ત્યારે આગળના
Page #290
--------------------------------------------------------------------------
________________
૩૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
મારું શરણુ છે.” એમ કહી ભગવાનના પગમાં પડયા શ વિચાયુ. કે—ચમર કોઈ અરિહંત, અરિહંતના ચૈત્ય કે અણુગારના આશ્રય લીધા વિના ઊંચે આવી શકે નહિ તેણે અવધિજ્ઞાનના ઉપયેગથી જોયુ તે માલૂમ પડયુ કે– આહા ! આણે તે ભગવાન મહાવીરને આશ્રય લીધેા છે. આથી અરિહંતની આશાતનાના તેને ભય લાગ્યું. તે એકદમ વજ્રની પાછળ દોડચેા અને વજ્રને પકડી પાડ્યુ. જે વખતે શકે વજ લીધું, તે વખતે એવા વેગથી તેણે મૂઠીવાળી કે જે મૂઠીના વાયુથી 'ભગવાનના કેશાગ્ર ડાલવા લાગ્યાં. શક્રે વાને લઈને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી. તેણે ભગવાનની ક્ષમા યાચી અને ચમરે ભગવાનને આશ્રય લઈ ઉપદ્રવ મચાવ્યે હતા, તેથી વા મૂકવું પડયું, એ વગેરે હકીકત નિવેદન કરી.
'
'
શકે ત્યાંથી ઉત્તર-પૂર્વના ટ્વિભાગમાં ગયા અને ત્રણવાર ડાબે પગ પછાડી ચમરને કહ્યુ ચમર શ્રમણ ભગવાન દેવલાકામાં દેવીઓની ઉત્પત્તિ જ નથી આ કારણે જ તેમના જીવન પવિત્ર, હૃદયના પરમાણુ શાંત આંખમાં નિવિકારિતા તેમજ દિલ અને દિમાગ પણ ઠંડા હોય છે
જ્યારે જીવનમાં વિષયવાસના ઓછી હોય છે, અથવા જીવન સંયમિત હૈાય છે ત્યારે જ આવુ બને છે, કારણાની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હેાય છે. વૃત્તિ (માનસિક વિચારધારા) જેમની પવિત્ર હાય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગ ભીર પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે. પહેલા અને ખીજા કપમાં દેવીએની વિદ્યમાનતાં છે. માટે તે દેવ અને. દેવીએ મનુષ્યની માફક જ વિષયવાસનાના અનુભવ કરે છે. તે પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવાને વિષયવાસના માટે
Page #291
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશકર
[૨૩૧ મહાવીર સ્વામીના પ્રભાવથી તું બચી ગયો છે. અત્યારે મારાથી તને જરા પણ ભય નથી. એમ કહી જે દિશાથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યો ગયો.” . .
ચમર અને શકની કથા ઉપરથી પછી શ્રી ગૌતમસ્વામીએ જે પ્રશ્નો કર્યા છે. અને તેના જે ઉત્તર ભગવાને આપ્યા છે, એને સાર આ છે –
દેવમાં એવી શક્તિ છે કે–પહેલા ફેકેલા પુદ્ગલેને તેની પાછળ જઈને તે ગ્રહણ કરી શકે છે. એનું કારણ એ છે કે-યુગલ જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે તેની શરૂઆતમાં જ શીધ્ર ગતિ હેય છે. પાછળથી તે મંદ ગતિવાળું થઈ જાય છે. જ્યારે દેવની ગતિ તે શીધ્ર એક સરખી શીધ્ર ગતિ હેય છે. તેથી તેને પકડી પાડે છે. આ પ્રમાણેની ગતિથી શકે ચમરને પકડી પાડવે જોઈતું હતું. પરંતુ ન પકડી શકાય અત્યુત્કટ રાગ, ઉતાવળ અને મર્યાદા ભ ગ હોતો નથી તેથી તેમનાં જીવનમાં સુખ, શાંતિ, સમતા અને સમાધિ વધારે હોય છે.
. 'ત્રીજા અને ચોથા દેવલોકના દેવને મનુષ્યની માફક વિષય સેવન હેતુ નથી છતા એ જ્યારે તેમને મૈથુનકર્મની ઈચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને તેમના સ્પર્શ માત્રથી જ તે દે સંતષિત થાય છે અને વિષય વાસનોથી તૃપ્ત થઈને મુક્ત બને છે.
પાંચમા અને છઠ્ઠી દેવકના દેવ દેવીઓના રૂપ, રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઇ જય છે !
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૩૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
એનું કારણ એ છે કે-અસુરકુમારે નીચે જવામાં બહુજ શીધ્ર ગતિવાળા હોય છે. અને ઉપર જવામાં મંદગતિવાળા હોય છે. જ્યારે વૈમાનિક દેવેને નીચે જવામાં વધુ સમય લાગે છે ને ઉપર જવામાં ઓછો સમય લાગે છે. આવી રીતે શર્કના વજને નીચે જવામાં જે સમય લાગે તેના કરતાં ઉપર જવામાં ઓછો સમય લાગે.
શક્રેન્દ્ર એક સમયે સૌથી છેડે ભાગ નીચે જાય છે. તિરછું તે કરતાં સખેય ભાગ જાય છે અને ઉપર પણ સંખેય ભાગ જાય છે.
ચમર એક સમયે સૌથી છેડે ભાગ ઉપર જાય છે. તિરછુ તે કરતાં સ પેય ભાગ જાય છે. અને નીચે પણ સંખેય ભાગ જાય છે. બધાને સારાંશ એ છે કે–
સાતમા અને આઠમા દેવલોકના દે. બીજી દેવીઓના મધુર શ, સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે અને પરમ સતોષને ધારણ કરે છે.
- જ્યારે નવમી, દશમ, અગ્યારમા અને બારમા દેવલોકના દેને તે જ્યારે મનમાં વિષય-વાસનાની ઈચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દે અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે. આપણા જીવનની આ જ મોટામાં મોટી કમજોરી છે, બુદ્ધિભ્રમતા છે. મિથ્યાજ્ઞાનની ચમત્કારિતા છે તથા ઈન્દ્રિયોની ગુલામી મનની કમજોરીનું કારણ છે, જેથી આપણાં રોમેરોમમાં, લેહીના ટીપેટીપામા વિષયસુખની ઝખના છે. મૈથુન મેળવવાની લાલસા છે, તથા વિષયસુખ સિવાય તેનાથી ચઢિયાતું બીજું સુખ છે જ નહી આવી આપણું કલ્પના છે. તેથી અને તે સુખનો માલિક આપણો આત્મા એટલે
Page #293
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક-૨]
[૨૩૩ શકને ઉપર જવાનો કાળ અને ચમરને નીચે જવાને કાળ એ બન્ને સરખે છે. અને સૌથી છેડા છે શકને નીચે જવાને કાળ અને વજનો ઉપર જવાને કાળ–એ બન્ને સરખા છે, ને સંખ્યયગણા છે ચમરને ઊંચે જવાને કાળ અને વજને નીચે જવાને કાળ એ બે સરખા ને વિશેષાધિક છે.
આપણે ઉપર જોઈ ગયા કે ચમર કેવળ મહાવીરસ્વામીના આશ્રયથી બચી ગયે, પણ પિતાનું ધાર્યું થયું નહિં, તે શકથી અપમાનિત થયેલે અમર ચંચા રાજધાનીમાં સુધર્મા સભામાં ઉદાસીનભાવે સિહાસન પર બેસી પિતાના કૃત્ય માટે પશ્ચાત્તાપ કરી રહ્યો છે. સામાનિક દેએ આ ઉદાસીનતાનું કારણ પૂછતાં તેણે બધી હકીક્ત કહી અને કહ્યું કે–ચાલે, આપણે મહાવીર સ્વામી પાસે જઈને ક્ષમા યાચીએ. આ બધું નિવેદન કરીએ પછી ચોસઠ હજાર સામાનિક દે સાથે તે મહાવીરસ્વામી પાસે આવે છે. અને કહે છે કે-“હે ભગવદ્ મેં મારી મેળેજ આપને આશરે લઈને શકને તેની બધે કમજોર બની જાય છે કે જાણે બધુએ છોડવા માટે હુ સમર્થ છું પણ વિષયવાસના મારાથી છુટી શકે તેમ નથી આ પ્રમાણેની આત્મિક કમજોરીના કારણે આપણે ધર્મ-કર્મ વગરના રહ્યા, દિલ અને દિમાગમાં ઉષ્ણતા રહી. આખોમાં ખરાબી રહી. માટે જ ગૃહસ્થાશ્રમમાં પણ દીવાલીના દીવડા પ્રગટાવી શકયા નથી જ્યારે અનંતજ્ઞાનીઓ પોતાના જ્ઞાનના અનુભવથી એમ કહે છે કે–વિષયવાસનાના સુખો કરતાં પણ સ્વાધ્યાય, જાપ, ધ્યાન, એકાગ્રતા દ્વારા પ્રાપ્ત થતાં સુખ અનંતગણું વધારે હોય છે
વિષયવાસનામાં ભય કર દુ:ખ છે તેને ત્યાગ મહાન સુખ -આપનાર છે
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૩૪
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શેભાથી ભ્રષ્ટ કરવા ધાર્યો હતે પરન્તુ આપનું ભલું થાઓ કે આપના આશરાથી હું બચી ગયે છું. હું આપની પાસે ક્ષમા યાચું છુ” એમ ક્ષમા યાચી તે ઈશાન ખૂણા તરફ ચાલ્યા ગયે. A તે ચમરેન્દ્ર સાગરોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે.
અસુરકુમાર દેવ સૌધર્મક૫ સુધી ઊંચે જાય છે એનું કારણ એ છે કે–અસુરકુમારેને એ સંકલ્પ થાય છે કે શકની પાસે ઉપસ્થિત થઈ-પ્રકટ તેની દેવ ઋદ્ધિને જોઈએ, અને જાણીએ. અને તે પણ આપણુ દેવ ઋદ્ધિને જુએ અને જાણે આ કારણથી તેઓ અસુરકુમાર દેવે સૌધર્મક૫ સુધી ઊંચે જાય છે. ક્રિયાના ભેદે
આ પ્રકરણમાં કિયા, કર્મ, જીવનું એજન, પરિણમન, સ્ટિને સહવાસ, અને સ્ત્રિોને માટે પુને સહવાસ મોટી વેદના છે, જ્યારે તેને ત્યાગ અન ત સુખ આપે છે.
સંસારની માયા–પરિગ્રહતા અનત દુખોને આપે છે ત્યારે તેનો ત્યાગ અન ત સુખદાયી બને છે. ક માર્ગ સારે ? આના નિર્ણય માટે જ આ મનુષ્ય અવતાર છે માટે જ મોક્ષના દરવાજા જે અને જંકશન સ્ટેશન જે આ અવતાર પામીને જે ભૂલ્યા તે લાખ કરોડે અવતાર બગડ્યાં સિવાય રહેશે નહી. અને આવુ થાય તે પહેલા જ યદિ સાવધાન થઈ ગયા છે અને તે સુખની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. વૈમાનિક દેવ એટલા જ માટે સુખી છે જે આપણે ઉપર જોઈ ગયા છીએ.
Page #295
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
[૨૩૫. અનગારની સાવધાનતા, અપ્રમત્તની સ્થિતિનું પ્રમાણ અને. લવણસમુદ્રના ભરતી-ઓટનું કારણ, એ વગેરે બાબતે છે. આ પ્રશ્નો મંડિતપુત્ર નામના ભગવાનના છઠ્ઠા ગણધરે કરેલા. છે. અને તે રાજગૃહમાં થયા છે, તેને સાર આ છે –
કિયા પાંચ પ્રકારની છે અને તે દરેકના બે ભેદે છેતે આ પ્રમાણે – - મૂલ ક્રિયા
ભેદો ૧ કાયિકી ૧ અનુપરતકાય કિયા ૨ દુપ્રયુક્તકાય કિયા૨ અધિકરણિકી ૧ સંજનાધિકરણ ૨ નિર્વાધિકરણ ૩ પ્રાષિકી ૧ જીવપ્રાષિકી ૨ અજીવપ્રાષિકી ક પારિતાપનિકી ૧ સ્વહસ્તપારિતા- ૨ પરહસ્તપારિતા
પનિકી
પનિકી. ૫ પ્રાણતિ- ૧ સ્વહસ્ત પ્રાણાતિ- ૨ પરહસ્ત પ્રાણાતિ- પતિકી - પાત ક્રિયા
પાત કિયા અહિ એટલું સમજવું જરૂરનું છે કે કર્મને બ ધ. થવામાં કારણરૂપ જે ચેષ્ટા, તેનું નામ છે કિયા.
શરીરમાં અથવા શરીર દ્વારા થતી ક્રિયા તે કાયિકી. કિયા છે. અધિકરણ એટલે શસ્રરૂપ ચક્ર, રથ, તરવાર વગેરે તેમાં થયેલી અથવા તે દ્વારા થયેલી જે કિયા તે અધિકરણિકી. ક્રિયા છે. પ્રદ્રષ એટલે મત્સર, તેના નિમિત્તને લઈને થયેલી અથવા મત્સર દ્વારા થયેલી કિયા તે પ્રાદ્રષિકી ક્રિયા છે. . કોઈને પીડા દેવી-દુખ દેવું, તેનું નામ છે પરિતાપ... તેને લઈને કે તે દ્વારા થયેલી ક્રિયા અથવા પરિતાપરૂપ જેકિયા, તે પારિતાપનિકી અને પ્રાણેને આત્માથી જુદા કરવા.
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૩૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાતને લગતી જે ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ જે ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા.
( પ્રાણ દસ કહ્યા છે. ૫ ઇન્દ્રિય, ૩ ખળ, (શરીર–મન વચનરૂપ) ૧ શ્વાસેાશ્ર્વાસ અને ૧ આયુષ્ય)
૧. અપરત ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની જે શરીરક્રિયા તે અનુપરતકાયિકી ક્રિયા.
દુપ્રયુક્ત દૃષ્ટ રીતે પ્રયેાજેલ શરીર દ્વારા થયેલી જે ક્રિયા તે દુષ્પ્રયુક્તકાયિકી ક્રિયા.
૨. સયેાજના-જુદા જુદા ભાગોને મેળવીને એક વસ્તુ તૈયાર કરવી જેમકે હળ, ઝેર મિશ્રિત વસ્તુ, પક્ષી કે મૃગેાને પકડવાનું યંત્ર-આવા સચેાજનરૂપ જે અધિકરણ ક્રિયા તે સચેજનાધિકરણ,
નિવૃત્ત ના—તરવાર, બરછી, આદિ શસ્ત્રાની બનાવટ એ નિવૃત્તનરૂપ જે અધિકરણ ક્રિયા તે નિવૃત્તનાધિકરણ ૩. જીવપ્રાદ્ભષિકી–પાતા ઉપર કે ખીજા ઉપર કરેલ દ્વેષદ્વારા થયેલી ક્રિયા અથવા પેાતા ઉપર અને ખન્ને ઉપર જે દ્વેષ કરવા તે જીવપ્રાદેષિકી ક્રિયા.
૪
અજીવ પ્રાક્રુષિકી-અજીવ ઉપર કરેલો દ્વેષ દ્વારા થયેલી ક્રિયા અથવા અજીવ ઉપર જે દ્વેષ કરવા તે અજીવ પ્રાઢેષિકી ક્રિયા.
સ્વહસ્તપરિતાપનિકી-પેાતાના હાથે, પેાતાના કે પરના કે બન્નેના પરિતાપન-દુ:ખના ઉદીરણા દ્વારા થયેલી ક્રિયા અથવા એ પરિતાપનજ, તે સ્વહસ્ત પરિતાપનિકી ક્રિયા.
Page #297
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
૨૩૭પરહસ્ત પરિતાપનિકી–આવી જ રીતે પરહસ્ત સંબંધી સમજવું. ૫. સ્વહસ્ત પ્રાણાતિપાતિકી
ઉપર પ્રમાણે પરહસ્ત પ્રાણાતિપાલિકી
અર્થો કરવા.૪૧ અનાદિકાળના કરેલા કર્મોની વિચિત્રતા
F૧ અનત સંસારમાં અનાદિકાળથી પિતાના કરેલા કર્મોના ભારને માથા ઉપર લઈને પરિભ્રમણ કરનારા આ જીવાત્માએ સસારના કોઈ પણ સ્થાનને, વેપને, જાતિને, કર્મને તથા આહારને છોડ્યો નથી તમામ સૂત્રકારનું પણ કથન છે કે અનાર્ય દેશ, અનાર્ય જાતિ, અનાર્ય કુલ, અનાર્ય–આહાર અને અનાર્ય ભાષણને અન તવાર કરતે આ જવ તેવાજ પ્રકારના સંસ્કારેથી દબાયેલો છે કે જેને લઈને આત્માને એકએક પ્રદેશ અનંત અન ત હિ સકકર્મ-જઠકર્મ– ચૌર્યકર્મ–મૈથુનકર્મ અને પરિગ્રહકર્મના ભારથી વજનદાર બનેલે છે, અને તભમાં આ જીવ માસાહારી, માસવિક્રેતા, શરાબનુ પાન કરનાર અને શરાબ વેચનાર, હિ સકશો બનાવનાર અને હિંસક શથી અનેકાનેક જીવને મારનાર, જીવ વધ કરનાર, પરજીવોને દમનાર, જૂઠી સાક્ષી, અભ્યાખ્યાન, ફૂટલેખ, ફૂટમાપ, અનીતિ - અન્યાયપ્રપ ચ, પરસ્ત્રીગમન, પરસ્ત્રીહરણ, વેશ્યાગમન, ગણિકાકર્મ, તથા ૧૫ કર્માદાનના વ્યાપાર વગેરે પાપ કાર્યોને કરેલા છે અને આ પ્રમાણેના પાપકાને લઈને વર્તમાનના મનુષ્ય ભવમાં પણ આ જીવ સમાધિ–શાતિ-સમતા-સરળતા–પવિત્રતા-સત્કર્મકા–ધાર્મિ. કતા–પાપરહિતતા, આર્તતથા રૌદ્રધ્યાનની વિમુખતા, સતોષવર્તિતા: આદિ આત્મિક ગુણોને પ્રાપ્ત કરી શક્યા નથી પ્રાપ્ત થયા હોય તે તે ગુણોને ટકાવી શક્યો નથી, ટકાવી શકતો હોય તો આરાધી શક્યો નથી, અને પાછે જે હતો તે ને તે “રામે ને રતન બે ભગત થયા તે એ અને તે કેળીના કેળી” જેવા જ રહ્યો છે...
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૩૮]
[ભગવતીસૂત્ર, સારસંગ્રહ
તત્વજ્ઞાનની જેટલી કચાશ હોય છે તેટલા પ્રમાણમાં જ આત્માના પુરુષાર્થ બળની પણ કમજોરી જાણવી માટે જ આત્માના મિત્ર જેવા સામાયિક, પૌષધ, દેવપૂજ, ભક્તિભાવની ધૂન વગેરેને સમજવામાં વાર લાગી નથી. પણ અનાદિકાળને આત્માના કદર -શત્રુ જેવા આશ્રવ તત્તવને એલખવામાં અને ત્યાગવામાં આપ સૌ ઘણી જ ઢીલ કરી બેઠા છીએ ફળ સ્વરૂપે વીતરાગને જોયા– પૂજ્યા પણ વીતરાગતાથી હજારે કેશ દૂર રહ્યા છીએ
સામાયિકાદિન વિધિ વિધાન જાણ્યા પણ સમતાભાવ કેળવવા માટેના વિધિવિધાનોથી બેદરકાર રહ્યા છીએ ઉપવાસ-આય બીલાદિ કર્યા પણ આહાર સજ્ઞાના ગુલામ બનીને પારણાની અને પારણમાં શું શું વાપરવુ તેનું ચિંતન છોડી શકયા નથી ઇત્યાદિક અગણિત દાખલાઓથી આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિનું માપ કાઢી -શકીએ છીએ.
આમ શાથી બનતું હશે ? સૌથી પહેલા વિચારણીય મુદ્દો આજ છે ચાલુ પ્રશ્ન ક્રિયા સબધી છે અને ભગવાનને જવાબ છે.
શિયાઓની વિશદ વ્યાખ્યા
ક્લિાએ કર્મ આ ન્યાયથી શરીરમાં કે , શરીરદ્વારા કરાતી ક્રિયા કર્મબધ નિબ ધન સ્વરૂપ છે. તેના બે ભેદ છે. ૧ અનુપરતકાયિકી ક્રિયા અને ૨ દુપ્રયુક્ત કાયિકી ક્રિયા પહેલી ક્રિયા
વિરત અને સર્વવિરત ને હોતી નથી. કેમકે પાપ ક્રિયા બે પ્રકારે થાય છે એક તે પાપી પેટને માટે, કુટુંબ નિર્વાહ માટે, વ્યવહારધર્મને સાચવવા માટે, અનિવાર્યરૂપે (એટલે કે જેને ત્યાગ ગ્રહથ શ્રાવક કરી શકે તેમ નથી કરતા વ્યાપાર, ખાનપાન, પાણિગ્રહણ, વગેરે કાર્યો કરવા જ પડે છે જ્યારે બીજા પ્રકારનું
મ
Page #299
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
[૨૩૯
પાપ નિરર્થક પાપ કહેવાય છે કે લસાની લાલીમાં કાળા હાથ”” અથવા “વિન ખાધે વિન ભોગવ્ય ફેગટ કર્મ બંધાય” તે નિરર્થક પાપને સમજી ત્યાગ કરવાના ઈરાદાથી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનારા, અને ત્યાગ કરેલા પાપને ફરીથી નહી સેવવા માટે જાગૃત રહેતા શ્રાવકને પણ આ અનુપરતકાયિકી ક્રિયા લાગતી નથી. શ્રાવક ધર્મના બાર વતે નિરર્થક પાપને ત્યાગ કરવા માટે અને પાપી પેટ માટે કરાતાં પાપમાં પણ મર્યાદા કરવા માટે જ હોય છે. તે પછી સર્વે પાપના દ્વાર બંધ કરી મહાવ્રતોને પાલનાર મુનિરાજને તે આ કાયિકી-અનુપરત ક્રિયાની સંભાવના હોઈ શકે જ નહી.
બીજી પ્રયુક્તકાયિકીક્રિયા–તેને કહેવાય છે કે મોહવશ પ્રમાદવશ બની શરીરને પાપમાર્ગે પ્રવર્તાવાવું તે દુપ્રયુકૃત ક્રિયા કહેવાય છે, આ ક્રિયા છઠ્ઠા ગુણઠાણાના માલિક પ્રમત્ત સ યમીને પણ હોઈ શકે છે કેમકે આ સ્થાનકે પ્રમાદની મુખ્યતા છે જેને લઈને જ્ઞાનસત્તા પર આછુ પાતળું આવરણ આવી જાય છે અને -શરીર સંચાલનમાં ખ્યાલ રહેતો નથી
અધિકરણમા અને અધિકરણવડે થતી ક્રિયાને આધિકરણિકી ક્રિયા કહેવાય છે જેના વડે જીવ નરકાદિ ગતિનો માલિક બને તે
અધિકરણ કહેવાય છેપહેલાના બનેલા શાના જુદા જુદા વિભાગેને મેળવીને–જોડીને એક શસ્ત્રરૂપે બનાવાય તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય છે અને નવા શસ્ત્ર બનાવવા, તે માટે કારખાના ખોલવા, અને શસ્ત્રો વેચવા તેને નિર્વતનાધિકરણિકી ક્રિયા કહેવાય છે
કર્મબંધનના કારણરૂ૫ આત્માને પરિણામોમાં દૂષમત્સર વશ અકુશળતા લાવવી તે પ્રાષિક ક્રિયા કહેવાય છે. બીજાને પીડા ઉપજાવવા રૂપ પારિતાપનિકી કિયા કહેવાય છે. અને બીજાના
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રાણોને હણવારૂપ પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે જે જીવો શેલેશી અવસ્થાને પ્રાપ્ત નથી થયા તે સગી હોવાના કારણે સક્રિય હોય છે, પણ નિષ્ક્રિય હોતા નથી. દશ પ્રકારના પ્રાણને મારવાને માનસિક ભાવ પણ પ્રાણાતિપાતિકી ક્રિયાને સૂચવે છે. ઋજુસૂત્ર નય પ્રમાણે પણ હિસાના અધ્યવસાય–પરિણામ જ્યારે વર્તતા હોય છે ત્યારે તે સાધક આ ક્રિયાને માલિક બને છે. કેમકે “આપણે આત્મા જ અહિસા છે અને આત્મા જ હિસા છે.” માટે માનસિક વિચાર ધારામાં હિંસાના અધ્યવસાય ઉદ્દભવતાં જ હિસક અવસ્થા પ્રાપ્ત થતા વાર લાગતી નથી. મારવાનો અધ્યવસાય જીવના વિષયમાંજ સંભવી શકે છે, જેમકે સર્પાકારે સ્થિત દોરડાના વિષયમાં આપણને જ્યારે સર્પબુદ્ધિની ભ્રાન્તિ થાય છે ત્યારે હાથમાં લાકડી લઈને સર્પને મારવાના ઈરાદાથી જ લાકડીને ઉપયોગ કરીએ છીએ યદ્યપિ તે સર્પ નથી. તેમ કોઈ મરતું પણ નથી તો એ આપણે તે સર્પ સમજીને જ ક્રિયા કરીએ છીએ. લેટના બનેલા. કુકડા કે બકરાને મારતા પણ અધ્યવસાયો તે સાચા કુકડા કે બકરાને જ મારવા જેવા હોય છે.
આશ્રવ માર્ગને સમજવાને માટે આ વિષયને બીજા પ્રકારે પણ આપણે સમજી લઈએ યદ્યપિ કરાતી ક્રિયાઓ વડે કર્મબંધન સામાન્ય જ હોય છે, તે પણ તે ક્રિયામાં યદિ તીવ્રભાવ-જ્ઞાતભાવ અને અધિકરણ વિશેષની સહાયતા મળી જાય તો કર્મબંધનમાં તીવ્રતમતા આવ્યા વિના રહેતી નથી. અધિકરણની વિશેષતાને લઇને કબ ધનમાં વૈચિયતા આવે છે તે અધિકરણ બે ભેદે છે. જવાધિકરણ અને અજવાધિકરણ અને બનેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ રૂપે બે ભેદ છે. કર્મબંધનમાં જીવ અને અજીવનું 'સાહચર્ય અનિવાર્ય છે એકલે જીવ કે એકલો અજીવ કઈ પણ * દુરી શકતો નથી જીવાત્મા જે કર્મ બાંધવા માટે તૈયાર થયો છે તે ' તથા જે સાધનથી કર્મ બાધે છે તે દ્રવ્યાધિકરણ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉશક–૩]
[૨૪૧
જ્યારે તેજ જીવાત્માના કપાયવશ તીવ્ર પરિણામ અને તરવાર આદિ તીણ શાસ્ત્રશક્તિ. આ બને ભાવાધિકરણ છે. તેવી જ રીતે વિષયવાસનાને વશ થઈને મૈથુન કર્મને તીવ્ર પરિણામ અને તે જ ક્ષણે અનુકૂલ થયેલી સ્ત્રી, અથવા મૈથુનના ભાવથી તીવ્ર પરિણામવાલી સ્ત્રી અને તે જ સમયે અનુકૂલ થયેલે પુરૂષ આ બને ભાવાધિકરણ છે એનો અર્થ એ થયો કે જીવની શુભ કે અશુભ પ્રવૃત્તિમાં સહાયક બનનાર દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન હોય તે ભાવાધિકરણ છે. હવે દ્રવ્યાધિકરણના દશ ભેદરૂપે દશ શસ્ત્રો કહેવાય છે. ૧ તરવાર આદિ વડે બીજા જીવોના હાથ-પગ-કાન-નાક
અડકોષ આદિને કાપવા ૨ અગ્નિ વડે સચેતન કે અચેતન પદાર્થોને બાળવા ૩. વિપ આદિના પ્રયોગથી બીજા છોને મારવા
૪. મીઠું (લવણ) સાબુ, તેજાબ આદિ પદાર્થો વડે પૃથ્વીકાયના
તથા અપૂકાયના જીવોને હણવા ૫ ઘી, તેલ આદિ પદાર્થોથી પૃથ્વીકાયના જીવને નાશ કરે. ૬ ક્ષાર પદાર્થના પ્રયોગથી બીજા જીવોની ચામડી, માંસ
વગેરેને કાપવાનું કરવું ૭ કાંજી રાખ તથા બીજા પણ તેવા પ્રકારના દ્રવ્યો પૃથ્વી
ઉપર નાખીને તે જીવોને ઘાત કરો
Page #302
--------------------------------------------------------------------------
________________
'
૨૪૨]
૮. ઉપયોગ રાખ્યા વિના મનને પ્રવતતાવવું.
૮. ઉપયાગ રાખ્યા વિના વચનને પ્રયાગ કરવે
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
',
૧૦. ઉપયાગ રાખ્યા વિના શરીરનુ હલન-ચલન કરવુ .
હવે ભાવાધિકરણ ૧૦૮ પ્રકારે છે.
સરલ, સમાર ભ અને આર્ભ આ ત્રણે આશ્રવાતે મન, વચન તથા કાયાથી કરવાં, કરાવવાં અને અનુમાવાં તથા તે પણ કા–માન–માયા અને લાભથી કરવાં આ પ્રમાણે:-૩૪૩૪૩×૪=૧૦૮ પ્રકાર આ પ્રમાણે થાય છે
સરભ——બીજા કોઈ પણ જીવને મારવાના ઇરાદો કરવા. જૂઠ મેલવા માટે, જૂઠી સાક્ષી દેવા માટે, ખીજાને કલ ક દેવા માટે, ચાપણલવવાં માટે, ચેરી કરવા માટે, ભેળસેળ કરવા માટે, ફૂટ તાલ-ફ્રૂટ માપ રાખવા માટે, પરસ્ત્રીને ભોગવવા માટે તથા પરપુરુષને ભાગવવાં માટે, તેમજ પરિગ્રહ વધારવા માટે, મન, વચન તથા કાયાા સકલ્પ કરવા તે સંરભ આશ્રવ છે.
સમાર ભ~~~ઉપર્યુક્ત કાર્યાને સકળ કરવા માટે તેવા પ્રકારની તૈયારી કરવી તે દ્રવ્યથી અને ભાવથી તૈયારીને સમાર ભ કહેવાય છે
આર'ભ~~~અને તે તૈયારી કર્યા પછી શસ્રવર્ડ વાને મારી જ નાખવાં, જૂઠ ખેાલવુ, ચોરી કરવી, ખાટા વ્યાપાર કરવાં, પરસ્ત્રી ગમન કરવુ. આદિ પાપ ભરેલી ક્રિયા કરવી તે આર ભ નામ
આશ્રવ છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
- [૨૪૩
૧૦૮ પ્રકારના આશ્રવને કોષ્ટક મનથી સરભ ધપૂર્વક કરવો. ૨ મનથી સમાર ભધિપૂર્વ કરો. ,, કરાવો
, કરાવો.
, અનુમોદ. વચનથી , ઇ કરવા. વચનથી , , કરવે.
છે , કરાવો .
"
,
, અનુમોદ.
, કરાવો
અનુદવે,
શરીરથી ”
”
” ” કાયથી ”
, અનુમોદ , કરે.
, કરો . કરાવે.
શ ક ક કરાવો. અનુમોદ.
, અનુમોદ ૩ મનથી આર ભધપૂર્વક કરવો. ૪ મનથી સંરંભમાનપૂર્વક કરે. , કરાવવો. ,
છ , કરાવ, - o p અનુમોદ
,, અનુમોદ. વચનથી ,, , કર વચનથી ,, ,, કરે. છે, કરાવા
, કરાવવો. » અનુમોદો
, અનુમોદ કાયાથી , , કરો કાયાથી જ , કરો » , , કરાવો.
5
કરાવો, છે , - , અનુમોદ.
,, અનુમો. ૫ મી સમારભ માનપૂર્વક કરે. ૬ મનથી આરંભમાનપૂર્વક કરવો
,, કરાવવો. , છ ) , અનુમાવી.
» , અતુમદા . વચનથી p કર વચનથી , , કરે , , , કરાવવી
= , કરાવ અનુમોદવો
', અનુમોદવે કાયાથી , , કરવે કાયાથી
કરે. ' કરાવો.
કરાવ છે , અનુમોદ
' '; “ , અનુમોદ,
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૪૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૭ મનથી સંરંભ માયાપૂર્વક કરે ૮ મનથી સમાર ભ માયાથી કરો» છ છ કરાવવા
કે , કરાવવા, એ છે , અનુમોદલી. , છ , અનુમોદવા નથી , ઇ કરવા. વચનથી , ઇ કરવા
કરાવવો.
છે . આ કરાવવો. ક અનુમોદ.
, અનુમોદ, કાયાથી ,
કરો કાયાથી, આ કરવી કરાવવો
• ઇ , કરાવો છે , અનુમો
, અનુમોદવો. ૯ મનથી આર ભ માયાપૂર્વક કરવો. ૧૦ મનથી સંરભ લેભપૂર્વક કરે » » » કરાવવી
છે કે કરાવવો » » » અનુમદા. છ છ , અનુમોદવા. વચનથી.
કરે વચનથી , ક કરો » છ છ કરાવવા. ર ગ » કરાવવા 0 5 x અનુમોદ.
છે અનુમોદવો. કાયાથી આ કરવા કાયાથી આ છ કરવી.
» , 5 કરાવવા. આ છે , કરાવો . » “ ). અનુદો . ઇ છે.
» અનુમોદો ૧૧ મનથી સમારંભ લોભપૂર્વક કરવો ૧૨ મનથી આરંભ લેભપૂર્વક કરવો
ઝ ઝ ઝ કરાવવી. , , , કરાવવો
, , , અનુમોદવા. , , , અનુદો વચનથી
કરવો. વચનથી , ક કરવો. , ' ' કરાવવો ,
» કરાવો. , અનુમોદવો
, અનુમો. • કાયાથી , , કર -કાયાથી , , કરવે. , છ કરાવવા
, , કરાવો . S . • » અનુમોદ.
, અનુમોદવે
-
Page #305
--------------------------------------------------------------------------
________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
૨૪૫
પૃ. ૨૪૩-૪૪ પ્રમાણેના કેષ્ટકથી ભાવાધિકરણના ૧૦૮ ભેદ સ્પષ્ટ જાણી શકાય છે.
આપણું જીવનમાં ઉપદેશ પદ્ધતિની કરૂણતા જ રહી છે કે સૌ કેઈએ સ્વર્ગ અને મોક્ષનો માર્ગ જ બતાવે છે પણ પાપત્યાગની પ્રમુખતા તો જિનેશ્વરદેવે એ જ કરમાવી છે જીવનમાં પુણ્યકર્મની પ્રાપ્તિ કદાચ બે વર્ષ મોડી થશે તો એ ખાસ વાંધ આવે તેમ નથી. પણ પાપકર્મની ત્યાગભાવના અને તે પાપને ત્યાગવાને પ્રારંભ તે આજથી જ શરૂ થઈ જવો જોઈએ.
પાપના ત્યાગ વિના પુણ્ય કર્મ શું ફળ આપશે ? એ તે કેવળી ભગવાન જાણે! પુષ્પપૂજા કરવાથી કુમારપાળ રાજાએ ૧૮ દેશનું રાજ્ય મેળવ્યું આ વાત ૧૬ આના સત્ય હોવા છતાં પણ પુષ્પમાં પણ છવ છે ” “ પુષ્પની એક એક પાખડીમાં એક એક જીવ છે ” આ વાતનું ધ્યાન રાખ્યા વિના અવિવેકપૂર્વક કેવળ ચર્મચક્ષુને ગમ્યું તે ખરુંઆ પ્રમાણેની પુષ્પપૂજા કરવાથી આપણને પણ ૧૮ દેશનું રાજ્ય મળશે કે 2 એ તે કેવળી ભગવાન જાણે! માટે જ પાપના ત્યાગની ભાવના સૌથી પહેલા કેળવવી એ હિતાવહ છે.
જપમાળાના ૧૦૮ મણકા જ આ ૧૦૮ આશ્રમના સુચક છે. એક મણકે એક એક આશ્રવ યાદ રાખવું જોઈએ તો એક દિવસ આપણને માટે એવો આવશે કે આપણા જીવનમાંથી આશ્રવનો ત્યાગ થતા જશે અને આપણે સવર ભાવે કેવલી થઈશું હવે અછવાધિકરણના ભેદો જાણીએ.
તેના ચાર ભેદ છે ૧ નિર્વર્તન. ૨ નિક્ષેપ ક સંયોગ. ૪ નિસર્ગ. નિર્વના પણ મૂળગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વતના રૂપે બે ભેદે છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
મૂળ ગુણ નિર્વતનના પણ દારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કર્મણરૂપે પાચ પ્રકારના શરીર તથા વચનપ્રાપ્તિ, મનપ્રાપ્તિ પ્રાણ અને અપાન રૂપે છે કારણકે શરીર આદિ કર્મબંધનનું જ કારણ છે.
ઉત્તરગુણ નિર્વના એટલે શરીરનાં અંગોપાંગ વિગેરે દુષ્ટતાપૂર્વક પ્રવર્તન થતાં. શરીરે જેમ પાપકર્મને બાધવાના કારણે છે, તેમ હાથ–પગ–આખ-નાક વગેરે આગેવાથી પણ પાપની પ્રવૃત્તિ. થાય છે. * બીજા પણ ઉત્તરંગુણ નિર્વતૈનાના પ્રકારો આ પ્રમાણે છે.
બનાવટી લાકડાનો અથવા કપડાને પુરુષ બનાવવો.' અથવા પડાના તેવા પ્રકારનાં પુતલા, ઢીગલા, અથવા ઢીગલી બનાવવાં, તે અને ચિત્રકર્મ કરવાં આ ત્રણે આશ્રવરૂપે એવી રીતે થશે કેઆપણે બનાવેલ બનાવટી પુરુષ, ઢીગલ, ઢીંગલી વગેરે બીજાને પણ પાપ કર્મની ભાવના કરાવવા માટે સમર્થ બનશે.
કોઈકે સમયે આપણા બનાવેલા ચિત્ર ઉપર તથા ઢગલી ઉપર આપણને પણ મોહ ઉદ્ભવી શકે છે. તે હવે નિક્ષેપાધિકરણના ચાર ભેદ છે
૧ અપ્રત્યાવેક્ષિત, ૨ દુષ્પમાર્જિત ૩ ઔદેશિક અને ૪ અનાગિક. એટલે કે બરાબર જોયા વિના ઉતાવળથી કેઈપણ વસ્તુને ઉપયોગ વિના લેવી તથા મૂકવી આને નિક્ષેપાધિકરણ ક્રિયા કહેવાય છે ચરાચર જીવરાશિથી ભરેલા આ સંસારમાં તેવી રીતે જ રહેવું જોઈએ બેસવું જોઈએ યાવત્ કેઈપણ વસ્તુને લેવી તથા મૂકવી જોઈએ જેથી નિરર્થક જીવહત્યા ન થવા પામે. આપણા
'
'
: *
Page #307
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
[૨૪૭
પાપના કે જો માણસ
કોઈ પ્રસંગ છે,
પ્રમાદના કારણે મરનારે જીવ પ્રાય કરીને શ્રાપ દઈને મરે છે. એટલે તે પાપન કે શ્રાપના કળો ભવભવાતરમા ભેગવવા પડે છે. ઘણીવાર એવું બને છે કે જે માણસ સાથે આપણને કઈ પણ લેણાદેણું નથી, જાતપાતને કે સગાસબંધીને કેઈ પ્રસંગ નથી, છતા પણ તે જીવ જ્યારે આપણા ઉપર જીવલેણ હુમલે કરે છે આપણુ ગૃહસ્થાશ્રમને કલ કિત કરે છે, આપણું બેન બેટીને બગાડે છે, ત્યારે આપણે હેરાન–હેરાન થઈ જઈએ છીએ આવા પ્રસગે આપણા મોઢામાથી એકજ શબ્દ નીકળે છે કે “આ માણસ મારા કયા ભવને વરી હશે ?' માટે જીવદયા–અભયદાન જે એક પણ ધર્મ નથી, અને જીવહત્યા જેવું એક પણ પાપ નથી. આમ સમજીને આપણી પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ રાખવો જોઈએ. અને નિરર્થક જીવહત્યામાથી આપણા મન-વચન અને શરીરને બચાવી લેવાં જોઈએ આજ એક માનવતા છે. માનવકૃત્ય છે અને ધર્મ પામવાનું પહેલું પગથીયું છે આજ વાતનું રહસ્ય આ નિક્ષેપાધિકરણ આશ્રવ સમજાવે છે
જ્યારે સ યોજનાધિકરણ પણ બે ભેદે છે - ૧ ભક્તપાન સજનાધિકરણ, ૨ ઉપકરણ સજનાધિકણ. જૈન શાસન જ આશ્રર્વના ઉંડાણમાં ઉતરીને તથા સાધક માત્રને ઉતારીને અલૌકિક કલ્યાણ કેટલું બધું કરે છે તે જોવા જેવું છે. સયમ લે એ જેટલે દુષ્કર નથી તેનાથી પણ વધારે દુષ્કર છે.
૧. રસાસ્વાદને ત્યાગ અને ૨ આહાર સત્તાનું મારણ. --
જીવનમાં અનાદિકાળથી પડેલી રસનેન્દ્રિયની લોલુપતાને લઈને ભજનમાં ટેસ્ટ (સ્વાદ) લાવવા માટે જુદી જુદી જાતના ચૂર્ણ,
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
મેથીયુ, રાઈયુ, અથાણું, મીઠું, મરચું, ચટણ ખાંડ-ગોળ, વઘાર વગેરેનું મિશ્રણ કરે છે. પ્રાપ્ત થયેલા ભોજનમાં સ્વાદની ખામીને દૂર કરવા માટે સ્વાદજનક પદાર્થનું મિશ્રણ કરવાની ભાવનાને પણ ભગવતીસૂત્ર આશ્રવમાર્ગ કહે છે ચહા, દૂધ, ઠડા હોય તેને ગરમ કરાવવાની ભાવના તથા તેમાં ખાંડ ઓછી હોય કે ન હોય તેને મેળવવાની ભાવના પણ આશવમાર્ગનો પ્રકાર છે અમૂક પદાર્થ અમૂક પ્રકારના જ હોય તે ગળે ઉતરે. અમૂક લાડવા તથા દહિ તેવા પ્રકારના જ હોય તે ટેસ્ટપૂર્વક ખાઈ શકાય આ તથા આના જેવી બીજી લેલુપતામાં આશ્રવનેજ ચમત્કાર પ્રત્યક્ષ દેખાય છે.
ત્યારે ઉપકરણ સજનાધિકરણને અર્થ પણ ઉપરની જેમ જ સમજવાનો છે. જેમકે સંથારિયાની કોર ઉપર, ઓધારિયા કે ખભાની કામળી ઉપર ગેમૂત્રિક ભરાવવી જ જોઈએ. તે જ સારૂં દેખાય અને શરીરમાં પોઝીશનને રંગ જામે. આ ભાવનાને પણ ભગવતી સૂત્રકાર આશ્રવી ભાવના કહે છે
મનજીભાઈ જ્યારે ઇન્દ્રિયોના ગુલામ અને પોઝીશનના સપનાંમાં રાચતા હોય છે ત્યારે જ આવું બને છે.
- હવે નિસગધિકરણના પણ ત્રણ ભેદ છે –
૧. મનિસર્વાધિકરણ, ૨ વચનનિસર્વાધિકરણ, ૩ કાયનિસર્ણાધિકરણ. ગત ભવમાં ઉપાર્જન કરેલી. મનપર્યાપ્તિ વચનપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિને લઈને આ ભવમા મન, વચન અને કાયાની પ્રાપ્તિ થાય છે. પણ દુર્બુદ્ધિવશ સત્યધર્મ સમજવામાં નથી આવતો ત્યારે આ ત્રણે ભેગો આશ્રવે કર્મમાં જ રાચ્યામાગ્યા રહે છે અને ઘણાં પુણ્યથી મેળવેલા મનુષ્ય અવતારમાં પાપકર્મની સેવના કરીને
Page #309
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૪૯
- આ ક્રિયાને વેદનાના પ્રશ્નોત્તરને સાર એ છે કે- આ
પહેલાં ક્રિયા થાય છે, ને પછી વેદના થાય છે. ક્રિયા નિને પણ હોય છે શ્રમને પ્રમાદને લીધે અને
શરીરાદિકની પ્રવૃત્તિના કારણે થાય છે. ઘણા લાંબા કાળને માટે દુર્ગતિમાં જવું પડે છે. મનરૂપે પરિણમનને પામેલા મનોવર્ગણા રૂપ દ્રવ્યને ચિન્તનાદિ દ્વારા ત્યાગ કરવો તે મનિસર્ગાધિકરણ છે.
અહીં આશ્રવને પ્રસંગ હોવાથી મનમા ખરાબ ચિન્તન, બીજાના દ્રોહનું ચિન્તન સમજવાનું છે પણ ભગવત ચિત્તન વગેરે પવિત્ર ચિન્તન સમજવાનું નથી
ભાવારૂપે પરિણમેલા ભાષા વર્ગણાના પુદગળને ઉપદેશવડે ત્યાગ કરવા તે વચન નિસર્વાધિકરણ કહેવાય છે. અહીં પણ ઉપદેશને અર્થ સ્વછન્દ ભાષણ સમજવાનું છે.
કાય નિસર્વાધિકરણ એટલે કે ગન્દા કાર્યો કરીને અપજશના. ભયે પોતાના શરીરનું છેદન કરવું, અગ્નિથી મરી જવું, પાણીમાં ડુબી જવું, ગળે ફાસે ખા, ઝેરને વાટકે પી, આદિ કારણથી શરીરને ત્યાગ કરવો પડે છે તે આ આશ્રવને આભારી છે.
અધર્મમાં રાચીને પ્રમાદવશ શરીરને વચનને તથા મનને કરાલમા નહી રાખવા તે નિસર્વાધિકરણનો અર્થ છે
કર્મ પહેલા કે વેદના પહેલા?
કર કર ક્યિા પહેલી કે વેદના પહેલી? આ પ્રશ્નોત્તરમાં આપણને સૌને નવાઈ લાગે છે કે-જેમ આ વાત આબાળગોપાળ
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
થિએટર પર આવી જાય છે. અને પૂર્વભવથી સાથે લાવેલા કર્મોને
અનુસાર શુભ-અશુભ ચેષ્ટા કરવા લાગી જાય છે. સારાંશ કેકઈ પણ વસ્તુને સમય પાક્યા વિના આ સંસારમાં કંઈ પણ બનતુ નથી યદ્યપિ કાળ તત્ત્વમાં પણ ભાગ્ય, નિયતિ, પુરુષાર્થ : વગેરેનો સહકાર પણ અવશ્ય ભાવી છે -
તેવી જ રીતે આજના કરેલા કરાવેલા, તથા અનુદેલા શુભાશુભ કર્મો પણ આજના આજેજ કળ દેવા માટે પ્રાયઃ કરીને : તૈયાર થતા નથી કેમકે જીવાત્માના પ્રતિપ્રદેશે ચાર, પાચ, દશ, સ ખ્યાત, અને અસંખ્યાત ભવના કરેલા કર્મો પણ ચૂંટેલા છે. ત્યારે આપણે સહજ સમજી શકીએ છીએ કે પ્રાય. કરીને જૂના કરેલા કમને સમય પહેલા પાકશે અને આજના કરેલા કર્મોને પરિપાક સમય જતા પછીથી થશે. જેવી કર્મની સ્થિતિ.
આજનો કસાઈ કર્મ કરનાર પિતાના પહેલાના ભવમાં કસાઈ જ હોવું જોઈએ એવો નિયમ કેઈને પણ માન્ય નથી કદાચ તેને દયા–દાન-પુણ્ય તથા ધર્મ કરીને પોતાની ધર્મરાજાની બેંક ખૂબ મજબુત પણ બનાવી દીધી હશે ? આ પ્રમાણે એક ભવમાં તે પુણ્ય કર્મ પણ ભેગે કરતો જાય અને બીજી બાજુ હિંસક વૃત્તિને પણ પોતે હોય છે આ પ્રમાણે મરતી સમયે કસાઈને પણ ધર્મધ્યાનની લેગ્યા અને દાનેશ્વરી તથા દયાલુ માણસને પણ હિસક ભાવનાની લેગ્યા ઘટાડી શકાય છે. કેમકે અસ્થિર અને અજ્ઞાની માણસની ભાવલેયાઓ નિમિત્તને લઈને પ્રતિક્ષણે બદલાતી રહે છે. ઉપર પ્રમાણેના કારણોને લઈ જીવાત્મા આ ભવમાં કસાઈ પણ બને છે અને શ્રીમંત પણ બન્યો છે મમ્મણશેઠના પૂર્વભવીય જીવે મુનિરાજને સત્પાત્ર સમજીને લાડવો પણ આવ્યો છે ( હરાવ્યો છેતે સમયે તેમની શુભ લેગ્યાએ કેટલી બધી સરસ
છે ,, = }
3, 3
Page #311
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
રિપ૩
હતી પણ નિમિત્ત બદલાતા જ અશુભ લેગ્યાએ પણ દેખા દીધે છે અને સત્પાત્રમાં આપેલ લાડવો પાછો મેળવવા માટે મુનિરાજ સાથે ખરાબ વર્તન પણ કરતા વાર લાગી નથી બસ! આજ કારણે પૂર્વભવની શુભ લેશ્યામાં જે દાન આપ્યું હતું તેથી તે મમણ શેઠ શ્રીમત બન્યો પણ અશુભ લેશ્યાથી અશુભ કર્મો પણ સાથે જ બાંધ્યા હતા. તે કારણે આખી જીન્દગી નરકગતિને જ કર્મો ભેગા કર્યા છે અને મરીને નરકના અતિથિ બન્યા છે આ પ્રમાણે આજના કસાઈ તથા ગણિકાકાર્યને કરનારાઓ માટે પણ ઘટાવી લેવું જોઈએ -
ત્રણે લેકના ત્રિકાળવત પદાર્થોને પ્રત્યક્ષ કરનારા કેવળજ્ઞાની ભગવ તે જ પ્રત્યેક પદાર્થોની યથાર્થતા જાણી શકવા માટે સમર્થ હોય છે માટે જ તેમનું શાસ્ત્ર સમ્યગજ્ઞાન છે
- કમેનાં અબાધા કાળ
આજના અત્યારના સમયે અત્યન્ત મોહકર્મમા રાચ્ચો માવ્યો જીવ જે સમયે મહાધીન બનીને સંસારના ભોગવિલાસમાં તથા ક્રોધમાન-માયા અને લેભમાં અ ધ બનીને જેવા આશયથી, જે તીવ્રતાથી, જે જીવોની સાથે કર્મબંધન કરે છે ત્યારે તે જ સમયે બાધેલા કર્મોને ‘અબાવા ” કાળ પણ નક્કી થઈ જાય છે
અબાધા કાળ એટલે બાધેલા કર્મો અમૂક સમય પછી જ ઉદયમાં આવે તે પહેલા નહી, એટલે ઉદયમાં ન આવે ત્યાસુધીના 'કાળને અબાધાકાળ કહે છે માટે આ પ્રશ્નના ઉત્તરમાં પણ ભગવાન ફરમાવે છે. “વેદના માત્ર કર્મજન્ય જ હોય છે. અથાત પહેલા કર્મો કરાય છે પછી તેની વેદના ભેગવવાની હોય છે. ગતભવને આપણે
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૫૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રસિદ્ધ છે “જેવી કરણી તેવી ભરણ” “હાથના કીધા હૈયે વાગ્યા જે જસ કરહી વો તસ કળા ચાખા” “કર્મણે હિ પ્રધાન...” “તમૈનમઃ કર્મણે “ક્ષીણે પુણે મર્યલેકે વિશક્તિ” “યાવત પુણ્યમિદ સદવિજયતે પુણ્યક્ષયેલીયતે” આના જેવી હજારો-લાખો ઉક્તિઓમાં એક જ વાતને રણકાર છે કે પહેલા કર્મ (ક્રિયા) કરાય છે અને પછી ફળ ભગવાય છે છતા પણ છઠ્ઠ ગણધર મંડિતપુત્ર દેવાધિદેવ ભગવાનને પૂછે છે કે હે પ્રભો ! કર્મ પહેલા હોય છે ? કે વેદના પહેલી હોય છે ? - આ પ્રશ્નનાં મૂળમા કો આશય હશે ? તે તપાસીએ તે પહેલા એક વાતને જાણી લઈએ કે ગણધર ભગવતે ચાર જ્ઞાનના માલિક હોય છે છતા સમવસરણમાં બેઠેલા બીજા ભાગ્યવ તોને જ્ઞાન ઉપાર્જન કરાવવાના આશયથી પણ પૂછે છે. - ઘણીવાર જીવવિશેષને કર્મો જૂદા અને ફળાદેશ જૂદો. જણાય છે. જેમકે – એક જન કસાઈ કર્મને કરનાર છે છતા એ તેની પાસે બંગલે, મોટર, ટેલીફોન, ટેલીવિજન, સ્ત્રી, પુત્રપરિવાર છે અને પુત્ર-પુત્રના લગ્નમાં હજારો રૂપીઆ ખર્ચે છે ગણિકાની બેટી આજીવન, ગણિકા કૃત્ય કરે છે અને માલ-મસાલા સાથે. નાગરવેલના પાન ચાવ્યા કરે છે અને વૈભવપૂર્ણ જીવન પસાર કરે છે. જ્યારે એક ગૃહસ્થ ધર્મયાન કરે છે અને દરિદ્ર છે. ત્રણ સાંધે ત્યા તેર તૂટે છે આવી વિકટ પરિસ્થિતિમાથી તેના ગૃહસ્થાશ્રમ પસાર થાય છે.
ત્રીજા માળે અમને–ચમન પૂર્ણ જીવનની મજા માણે છે, છતાંએ તે પુણ્યકમને સર્પ દશ દે છે અને મરી જાય છે. , સતીત્વધર્મની ચરમસીમાને પાલન કરનારી સીતા-દમયંતી.
Page #313
--------------------------------------------------------------------------
________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
[૨૫૧
તથા દ્રૌપદી આદિને વનવાસ ભેગવવા પડયા છે અને તેમને ઘણે લાંબા સમય તા રેતા પૂરો થાય છે
અને મૌનવ્રતધારી સૌને હિતેચ્છ, બાળબ્રહ્મચારી પણ ટીબીના રેગથી, દમના રોગથી તથા ઉધરસની ભયકર બીમારીને ભેગવતાં આયુષ્ય પૂર્ણ કરે છે
આના જેવા તો હજારો પ્રસગો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ ત્યારે આપણા અજ્ઞાત મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્ભવે છે કે આમ કેમ બનતું હશે ? આવી સ્થિતિમાં જેન શારે જ આપણને સમજુતી આપે છે. તે આ પ્રમાણે -અનાદિકાળના સંસારમાં મિથ્યાજ્ઞાન–પ્રમાદ–કાય અને અવિરતિને લઈને ઉપાર્જન કરેલા અને પ્રત્યેક ભવમા મેહ તથા માયાના સેવનથી વધારી. મૂકેલા કર્મો જીવના પ્રદેશો સાથે દૂધ અને સાકરની જેમ મિશ્રિત– એકાકાર થયેલા છે. ' . તે કારણે સંસારની રંગભૂમિ ઉપર રખડપટ્ટી કરનારે આ છાત્મા પિતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને ભગવે છે
આંબાના ઝાડ ઉપર લાગેલી માટે પ્રત્યક્ષ દેખાતી લીલા રંગની કઠણ કેરી આજની આજ મીઠ્ઠી થતી નથી પીલા રંગની થતી. નથી અને નરમ બનતી નથી ગર્ભમાં પડેલે જીવ આજે જ મટે. થત નથી, અને સંસારના રગ મડપમાં આવવા માટે સમર્થ બનતે નથી
પણ સમય જતા તે કેરી પોતાની મેળે અથવા પ્રયત્ન. વિશેપથી પાકે છે તથા સૌને પિતાના મીઠા રસથી તૃપ્ત કરે છે. નવ મહિના પૂરા થયે જીવ પોતાની મેળે જ પુરુષ વિશેષ આદિ કેઈના પણ પ્રયત્ન વિના અપાન વાયુની સહાયતાથી સસારના.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૫૬
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અસંખ્યાત સમય
૧ આવલિકા ૨૫૬ આવલિકા -
૧ ક્ષુલ્લક ભવ - ૧૭ ક્ષુલ્લક ભવ
૧ શ્વાસોશ્વાસ (પ્રાણ) '' ૭ -પ્રાણ
-*૧ સ્તક ૭ ઑક
૧ લવ ૩૮ લવ
૧ ઘડી ૨ ઘડી
૧ મુહૂર્ણ ૧ સમયગૂન બેઘડી- ૧ ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત ૩૦ મુહૂર્ત -
૧ દિવસ - - - ૧૫ દિવસ
૧ પક્ષ (પખવાડીયુ) ૨ પક્ષ
૧ મહિનો ૧૨ મહિના
૧ વર્ષ ૮૪ લાખ વર્ષ :
-૧ પૂર્વાગ - ૮૪ લાખ પૂર્વા ગ એટલે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ - ૧ પૂર્વ અસખ્યાત વર્ષ
. ૧ પાપમ ૧૦ કોડાકેડી પલ્યોપમ ૧ સાગરેપમ ૧૦ કડાછેડી સાગરોપમ ૧ ઉત્સર્પિણી કાળ
૧ અવસર્પિણી કાળ ૨૦ કડાકોડી સાગરોપમ ૧ કાળચક્ર : અનત કાળચક્ર ૧ પુદ્ગલ પરાવર્તન કામ -
(નવતત્ત્વ પ્રકરણ મહેસાણા) એક કરોડની સંખ્યાને એક કરોડની સંખ્યાથી ગુણાકાર કરવાથી એક કડાડી થાય છે. એવા દશ કેડીકેડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે આજે પ્રમાણે ત્રીસ કેડાછેડી સાગરોપમ અને ૭૦ કેડાછેડી સાગરોપમ જાણવા. ૧૦ કેડાછેડી સાગરોપમની એક
Page #315
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જુ ઉદ્દેશક-૩)
[૨૫૭
ઉત્સર્પિણ અને ૧૦ કડાકોડી સાગરોપમની એક અવસર્પિણી થાય છે. આ બન્ને કાળમા એક એક ચોવીસી તીર્થકર દેવની
થાય છે.
આજે મિથ્યાત્વને લઈને ઉપાર્જન કરેલું જ્ઞાનાવરણીય કર્મ ત્રણ ચેવીસી સુધી સંસારમાં પરિભ્રમણ કરાવશે. અને અત્યન્ત કષાયાધીન બનીને ઉપાર્જેલું મોહનીયકર્મ સાત ચોવીસી સુધી આપણું આત્મકલ્યાણ સાધવા નહીં દે. આ પ્રમાણે સંસારમાં કર્મવશ બનીને અનંત પુદ્ગલ પરાવર્તન આપણે પૂરા કર્યા છે.
અબાધા કાળ દરમ્યાન એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારે ૩૦ કડાકેડી સાગરોપમનું મોહનીય કર્મ બાંધ્યું હોય તો ૭૦૦૦ હજાર વર્ષ પહેલા આ કર્મ કંઈ પણ હાનિ કરી શકે તેમ નથી. આ કાળ પૂરે થયે છતે જ મોહનીયકર્મ ઉદયમાં આવશે. સરળાર્થ આ છે કે સાત હજાર વર્ષ વીત્યા પછી ૭૦ કેડાછેડી સાગરોપમના કાળ સુધીમાં ગમે ત્યારે પણ આ કર્મ ઉદયમાં આવી શકશે.
સમુદ્ર જેમ અગાધ અને અનંત છે તેમ સસાર, પણ અગાધ અને અનત છે આજે જે જીવાત્મા સાથે કાર્યની ભય કર પરવશતાને લઈને અત્યુત્કટ–વૈરાનુબન્ધ પડ્યો, જે જીવ આપણા હાથે મર્યો, જેની સાથે રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ બંધાણી, અથવા મૃષાવાદ અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ વધારવા માટે જે જીવો સાથે આપણે કર્મની ગાંઠમાં બધાણ છીએ. તે તે જીવને જે ભવમાં આપણો અને તેને સંગમ થશે ત્યારે તેનું ફળ ભોગવવું પડશે.
મહાવીરસ્વામી પરમાત્માની જ વાત કરીએ. મોટા અને છેલ્લા સત્તાવીશ ભવની અપેક્ષાએ અઢારમા ભાવમાં શ્રેયાંસનાથ ભગવાનના શાસનમાં ભગવાન મહાવીરસ્વામીનો જીવ ત્રિપૂર્ણ વાસુદેવના અવતારને પામ્યો હતો, ત્યાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
-
-
-
હતું. તેમાં ૮૩ લાખ અને ૪૯ હજાર વર્ષ સુધી તેમણે વાસુદેવ પદને ભગવ્યું હતું. તે સમયે શવ્યાપાલકના, કાનમાં અતિરે ભરાઈને ગરમાગરમ શીશું (કથીર) રેડાવ્યું હતું તે સમયે નિકાચિત આધેલું અસાતા વેદનીય કર્મ નવ ભવ પછી અર્થાત કર્મને બધ થયા પછી ૮૦ સાગરોપમ ઉપર બે કરોડ લગભગ વર્ષો વીત્યા પછી મહાવીર સ્વામીની ભવે ગોવાલાએ કાનમાં ખીલા ઠોકયા તે રૂપે ઉદયમાં આવ્યું છે. આ કર્મ બાંધ્યા પછીની વિગત આ પ્રમાણે છે. . . . છે, ૧૮ મા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. જ્યાં ૮૩ લાખ વર્ષને
સમય હતે. ૨ , * !. ૧૯ મેં ભવ સૌતમી નરકને છે જ્યાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરે૫મનું આયુષ્ય છે. છે -
* - * : - રમા ભવે સિંહના અવતારને પામ્યા છે !
૨૧ મા ભવે ચોથી નરકમાં જાય છે જ્યાં ૧૦ સાગરોપમની આયુષ્ય મર્યાદા છે -
* ૨૨ મા ભવમા વિમલરાજકુમાર તરીકે થાય છે. - - તે ૩ મા ભવમાં પ્રિય મિત્ર ચક્રવતી થાય છે, જ્યાં ૮૪ લાખ 1 વર્ષને સમય છે. . . ,
૨૪ મા ભવમાં શુક્ર નામે દેવલોકમાં અવતરે છે જ્યાં ૧૭ સાગરોપમનું આયુષ્ય છે. * : - + * * ! ! ! *** ૨૫મા ભવમાનન્દન રાજકુમાર રૂપે અવતરે છે, ૨૫ લાખ 4 વર્ષનો સમય છે. : '. * ,
' ' ૨૬માં ભવમાં પ્રાણુત દેવલોકમાં ઉત્પન્ન થાય છેજ્યાં ૨૦ ' સાગરોપમની આયુષ્ય સ્થિતિ છે. '
Page #317
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૫૯ જીવાત્માની એજનાદિ ક્રિયા છે, ' કે , જીવ હમેશાં માપપૂર્વક કંપે છે, એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. સ્પંદન કિયા કરે છે. બધી દિશાઓમાં જાય છે. ક્ષેભ પામે છે, પ્રબળતા પૂર્વક પ્રેરણા કરે છે. અને તે તે ભાવને પરિણમે છે. જ્યાં સુધી જીવની આ ક્રિયા છે, ત્યાં -સુધી જીવની મરણ સમયે અંતક્રિયા–એટલે મેક્ષ થતું નથી. કારણ કે આ ક્રિયા થાય છે ત્યાં સુધી જીવ આરંભ, સંરંભ અને સમારંભ કરે છે. અને જ્યાં સુધી તે જીવ ન કરે, ચાવતું તે તે ભાવને ન પરિણમે, ત્યારે તે જીવની મુક્તિ થાય છે, કારણ કે આર ભ, સંરંભ, સમારંભાદિ કિયા તે , કરતું નથી. ૪૩ . . -- રમો ભવ મહાવીર સ્વામી તરીકે થ છે ' -'
* *શયાપાલકની સાથે વૈરની ગાંઠમાં બંધાયેલા ભગવાન અને "શયાપાલક બને આત્માઓ પોતપોતાની દિશામાં અનન્ત સંસારમાં
ભટકતાં ભટકતા ૮૦ સાગરોપમ વીત્યા પછી પાછા ભેગા થાય છે અને ગોવાળીયાના અવતારને પામેલે શયાપાલક, પતિતપાવન ભગવાન મહાવીરસ્વામીને જોતાજ હોહાડ રાજ્યમાં આવીને ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે આવી વિચિત્ર માયા જ્યારે સંસારની છે તો પાપકર્મોને દૂર કરીને પોતાના જીવનમાં વીતરાગતા-સમતા-દયાલુતા સહિષ્ણુતા અને પરોપકારિતા આદિ સદ્ગણોને લાવવા માટે જ : પ્રયત્ન કરવો જોઈએ જેથી આ જીવને નવા કર્મોના દ્વાર બંધ થાય અને તપશ્ચર્યા, ગુરુસેવા, વગેરે અનુશનેથી જાના કર્મો ધોવાઈને સાફ થઈ જાય ત્યારે જ આત્મા શુદ્ધ થશે 1 કપ ૪૩ લીલી અવસ્થાને પ્રાપ્ત નહી થયેલા જીવો સક્રિય - હોવાના કારણે વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમને લઈને મન, વચન
Page #318
--------------------------------------------------------------------------
________________
_ભગવતીસૂત્ર સારસં.
અને કાયાથી એજનાદિ (કંપનાદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. અને આર ભાદમાં પ્રવૃત્તિ કરનારો થાય છે. આ પ્રમાણે ગણધર ભગવતેએ પૂછેલા પ્રશ્નોને જવાબ ભગવાને આપ્યો છે. ' શ્રિણ મહિનાના ગાઢ વાદળાઓથી ઘેરાયેલો સૂર્ય જેમ અપ્રકાશિત હોય છે તેમ કર્મોની અત્યન્ત નિકાચિત અને ગો અવસ્થાને લઈને આત્મા પણ મિથ્યાત્વથી ઘેરાયેલું હોય છે. પણ 'નદીમાં રહેલા ગોળ પાષાણની માફક સમયના પરિપાક થતાં તેજ " આત્મા મિથ્યાત્વના ગાઢ અન્ધકારમાંથી કંઈક બહાર આવે છે અને વિપરીત દશામાં પરંપરાથી સ્વીકારેલી વસ્તુને માટે કઈક વિચાર કરતાં તે જીવને સરળતા, દયાળુતા, દાન તથા પુણ્યકમિતા આદિ ગુણો ઉપર વિશ્વાસ થાય છે. જૈનશાસન આવી. અવસ્થાને મોક્ષમાં જવા માટેની યેગ્યતા રૂપે પ્રથમ ગુણસ્થાનક તરીકે સંબોધે છે. અહી થોડેક સતસમાગમ અને સમ્યગૂ જ્ઞાનને ઉપદેશ જે મેળવવામાં આવે તે જીવાત્મામા એવી અપૂર્વ અને અનિવૃત શક્તિ પ્રાપ્ત થાય છે કે જેને લઈને અનાદિ કાળથી ગૂઢ દુર્ભેદ્ય અનંતાનુબંધી કષાયને તથા આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વ મેહ નામના દલિની ગાંઠને તોડવા માટે સબળ પુરુષાર્થ કરતે. કોઈ કાળે પણ નહી મેળવેલું “સમ્યગૂ દર્શન” પ્રાપ્ત કરવા માટે , સમર્થ બને છે. અનંતાનુબંધી કષાય
આત્માની અનંત શક્તિઓને રોકનાર કરાય છે. જેને લઈને અનંતાનંત ભવોમા બીજા જીવો સાથે સંઘર્ષમાં ઉતરીને આ જીવાભાએ પિતાનું ઘણું જ નુકશાન કર્યું છે
'कण्यन्ते-हिस्यान्ते प्राणिनः परस्परमस्मिन् इति कष.' - જેનાથી છો પરસ્પર હણાય, લુ ટાયે, વિધાય તે “ક” એટલે
Page #319
--------------------------------------------------------------------------
________________
શતક–૩નું ઉદ્દેશક-૩]
રિલ
સંસાર છે. આવા કપ અર્થાત્ સસાર તરફ થજો' એટલે ગમન કરાવે. બલજબરીથી સંસારની માયામાં ફસાવે તે કષાય કહેવાય છે. તેના ક્રોધ, માન, માયા અને લોભ આ મૂળ ચાર ભેદ છે. આ ચારે કષાયો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન રૂપે ચાર ચાર ભેદે છે. . .
જોરદાર પવનને ઝપાટો લાગે અને વાદળા કંઈક વિખરાવવાં લાગે પછી સૂર્યનારાયણ પિતાની શક્તિથી વાદળાને ભગાડવામાં સ્વયં સમર્થ બને છે. એવી જ રીતે આત્મા ઉપરના અન તાનુબ ધી કષાય રૂપી વાદળાઓ જે એકવાર ખસી જાય અથવા ખસેડી દેવામાં આવે તો આત્મા પોતે જ પોતાની અન ત શક્તિ વડે કર્મોના વાદળાઓને ખ ખેરી શકે છે
"अनंतान् भवान् (संसारपरिभ्रमणान्) आवध्नातीतिવાવ સીરું : અનંતાનુબંધી પાયઃ” અર્થાત અનંતભવોમાં રખડપટ્ટી કરાવે તે અનંતાનુબ ધી ક્રોધમાન-માયા અને લેભરૂપ કષાય કહેવાય ?
કેઈક વ્યક્તિ–સમાજ, જાતિ, ગામ, તથા દેશ ઉપર અમુક કારણને લઈને જે ધ-રોષ–વૈર ઈષ્ય વગેરે પિતાના આમામાં ઉદ્દભવે અને છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પણ તેને અત ન થાય તે અનતાનુબધી ક્રિોધ કહેવાય છે. - મિથ્યાજ્ઞાનને લઈને જાતિ–લાભ– કુળ એશ્વર્યબળ-રૂપ, તપ અને શ્રુત (શાસ્ત્રીયજ્ઞાન)નું અભિમાન આવ્યું તે જીન્દગીના છેલ્લા સમય સુધી પણ મટે નહીં તે તે અનતાનુબંધી મન કહેવાય છે.
માયા પ્રપચ વક્રતાને વશ થઈને પૂરી જીન્દગી સુધી સંસારમાં -
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૬૨]
[ભગવતીસૂત્ર સારસ ચહ
}
ગચ્યાપચ્યા રહે અને કૂડ કપટની જાળમાંથી બહાર નીકળે જ નહી. તે અનતાનુબંધી માયા કહેવાય છે
પુત્રલાભ-ધનલાભ-પરિગ્રહલેાભ–ઈજ્જત લાભ-પ્રતિષ્ટા લાભ આદિમાં' કસાઈને આજીવન લાભાધ અને તે તે માનવ અનતાનુબંધી લેાભના માલિક બનશે. -
આ ચાર કપાયા સાથે મિથ્યાત્વ · મેાહનીયની ત્રણે પ્રકૃતિએ કાળલબ્ધિને લઈ જ્યારે ક્ષય પામે અથવા શાન્ત થાય ત્યારે આત્માને સમ્યક્ત્વ ’ની પ્રાપ્તિ થાય છે, જે ચોથુ · ગુણસ્થાનક ' કહેખાય છે.
r
,
!
1
અવિરતિને ભગાડ્યા પછી જ વિરતિ નામનું પાંચમુ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ
સર્વાંગે -અવિરતિના અભાવમાં છ પ્રમત્ત ગુણસ્થાનક
મેળવાય છે.
'
આ પ્રમાણે મેક્ષ પ્રાપ્તિના ચૌદ ગુણસ્થાનક કહેવાય છે અને તે આત્મા પોતાની શક્તિ વડે જ મેળવી શકે છે.
* 7
R
*
J
હું ૧૧મું ગુણસ્થાનક ઉપશાંત નામે છે. જ્યાં મેાહનીય કર્મીની ૨૮ પ્રવૃત્તિઓ ઉપશાંત થાય છે પણ સત્તામાંથી ખસતી નથી.. માટેજ Àાડે પણ પ્રમાદ આ ગુણઠાણાના માલિકને નીચે. પાડે છે. જે ચરમ શરીરી હશે ? તે નીચે પડીને પણ પાછે। ક્ષપક-શ્રેણીના આધાર લઈને ઘાતી કર્મોને ક્ષય કરવાં માટે ભાગ્યશાલી બનશે. અન્યથા ગુણઠાણાના કાળ પૂરો થયે જો પતન પામે તે પ્રથમ ગુણઠ્ઠાણે પણ પાછા જઈ શકે છે અને આયુષ્ય ક્ષયં યે પતન પામે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં અવતાર પામીને ખીજાં સવે મેક્ષ જશે.
યાવત
Page #321
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
જે તે સાધક ચરમ શરીરી ન હોય તે કર્મોના નાશ માટે એકજે “છઠ્ઠ તપ શેષ રહી જાય છે અથવા સાત ભવ જેટલું આયુષ્ય ઓછું હોય છે ત્યારે જ તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વિશ્રાન્તિ લેશે પરંતુ મોક્ષ મેળવી શકતા નથી ' ' ' :
* હવે ૧૨મું ગુણસ્થાનક “ક્ષીણ મેહનું છે. જ્યાં અનાદિકાળના પ્રવાહરૂપે આત્મા સાથે ચેટેલા ઘાતિ કર્મો પણ આત્માને હાથે જોડીને કહે છે કે ભાઈ તમારાથી અમે હાર્યા છીએ અર્થાત ઘાતિ કર્મોનો ક્ષય કરીને આત્મા કર્મોના પાંજરામાંથી છુટો થાય છે. અને કેવળજ્ઞાન મેળવીને ૧૩માં ગુણઠાણે બિરાજમાન થઈને છે માત્રને સદુપદેશ આપે છે.
ક્ષમાં જવાની બે શ્રેણિ
* આ ભવમા મોક્ષમાં જવાની ગ્યતાવાલા બે પ્રકારના છે હોય છે પણ આત્માની શક્તિ જુદી જુદી હોવાના કારણે એક જણે ઉપશમ માર્ગે પ્રસ્થાન કરે છે જ્યારે બીજે ક્ષેપકમાર્ગ સ્વીકારે છે. મળતી સગડી ઉપર જેમ રાખને ઢગલે નાખવામાં આવે ત્યારે યદ્યપિ અગ્નિ દબાઈ જાય છે તે એ હવાને લઈને રાખ ઉડતાં જ અગ્નિદેવ પિતાનું કામ કર્યા વિના રહેતું નથી જ્યારે તે સગડી ઉપર ઠંડા પાણીની ડોલ નાખવામા આવે ત્યારે અગ્નિનું અસ્તિત્વજ નાશ પામતા કોઈને પણ ભય રહેતો નથી તેવી જ રીતે આત્મકલ્યાણની ભાવના છે, ગુરૂકુલવાસ છે, સ્વાધ્યાય બળ છે, તપશ્ચર્યા શક્તિ છે, તો એ પિતાના અતર. આત્માની ચાલ ઢીલી હોવાના કારણે કર્મોના મૂળીયાને દબાવતા દબાવતે એક પછી બીજું ગુણઠાણું મેળવીને ઠેઠ ૧૧મા સુધી પહોંચી જાય છે. પણ વચ્ચસાંજે
Page #322
--------------------------------------------------------------------------
________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સત્તામાં પડેલા કર્મોના કારણે ચિત્રવિચિત્ર નિમિત્તો મલતી આત્મામાં ચલાયમાનતા આવતાં વાર લાગતી નથી. નેમિનાથ ભગવાનના ભાઈ રહનેમીએ યદ્યપિ દીક્ષા લીધી છે પણ મનમાં “રામતી મને પરણી હોત તો સારૂ રહેત” આવા પ્રકારનું “શલ્ય” રહી ગયું હતુ. ફળસ્વરૂપે એકાન્ત સ્થાનમાં રામતીને જોતા જ ચલાયમાન થતા વાર લાગી નથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પણ બાહ્ય નિમિત્તોથી ચલાયમાન થયા છે અને નદિષેણ મુનિના વૈરાગ્યમાં કેટલી તીવ્રતા હતી ? “દેવોએ ભલે આકાશવાણી કરી પણ મારે ફસાવવું જ નથી અને તે કારણોથી હજારો માઈલ દૂર રહીશ” તદર્થે ઉગ્ર તપશ્ચર્યામાં પોતાનું જ લોહી, હાડકા, માંસ વગેરે સુખવી દીધા હતાં પણ “આ વેશ્યા એના મનમાં શું સમજે છે.” આમ તપશ્ચર્યાને મદ જે મેહરાજાને સશક્ત સુભટ છે, બસ ! ખેલ ખતમ, અને વેશ્યાવાસી બન્યા છે. અને શાલીભદ્રજીનાં વૈરાગ્યમા કેઈને પણ શ કા હોઈ શકે છે ? પણ આજે તે “મારા માતાજીના હાથે પારણુ થશે” અને શ્રેણી ચૂકી જવાથી મોક્ષ મેળવી શક્યા નથી. ઈત્યાદિક અગણિત ઉદાહરણે શાસ્ત્રોમાં સંગ્રહાયેલા પડ્યાં છે. સૌમાં એક જ તત્ત્વ કામ કરી રહ્યું છે. અને તે “સત્તામાં પડેલા કર્મોના બીજ”. જ્યારે બીજો સાધક બાર ભમાં કર્મોના બીજને બાલતો અને તેના મૂળીયાઓને ઉખેડતો જ આગળ વધતો જાય છે ત્યારે ગમે તેવા જીવલેણ નિમિત્તે મલવા છતા એ આત્માને ચલાયમાન કરવામાં કોઈ પણ સમર્થ નથી બનતે “હા રે ભૂડા ! સયમ લીધા પછી, વમન કરાયેલી વસ્તુઓને ભોગવવાની ઈચ્છા કરતા શરમ નથી આવતી. આમ ક્ષેપક માર્ગે સીધાવેલા રાજીમતીજીના સયમને આપણે શી રીતે ભૂલી શકવાના છીએ. આ પ્રમાણે ખ ક મુનિને તથા વાણીમાં પીલાતા પાચસો સાધુઓને તથા ઉપશમ શ્રેણીથી નીચે પડીને
Page #323
--------------------------------------------------------------------------
________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
પાછા ઉપર આવનારા ન~િણ મુનિ, અરણિક મુનિ, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ વગેરે આપણી આની સામે જ તરવરે છે. . .
આ ૧૧-૧૨ માં ગુણઠાણનાં ભાગ્યશાલીઓ તથા ૧૩ મા ગુણઠાણાને શોભાવનાર કેવળી ભગવતોને પણ પોતાના ભાષાવર્ગણાના પુગલોને ખપાવવા માટે દેશના આપવી પડે છે.
તે વખતે તેમના મન-વચન અને કાયા ક્રિયા કરતાં હોવાથી ઐયંપથિકી ક્રિયા તેમને હોય છે. અને આ ક્રિયાને લઈને પ્રતિક્ષણે સાતવેદનીય કર્મને બાધનારા છે “સાતાબાધે ” કેવળી રે મિત્તા! તેરમે પણ ગુણ ઠાણે રે”. , , - “ તે કહ્યું છે કે આત્મામાં આત્માવડે સયમિતે થયેલા અણગારે, ઉપગ પૂર્વક ગમન કરનારા, ઉભા રહેનારા, સુવાવાલા તથા સાવધાની પૂર્વક ઉપકરણોને ગ્રહણ કરનારા તથા મૂકનારા હોય છે, માટે તેમને ઐયપથિકી ક્રિયા હોય છે. જે પ્રથમ સમયે બધાય છે. બીજા સમયે અનુદાય છે અને ત્રીજા સમયે ક્ષય થાય છે. ' આ પ્રમાણે ઉપરના વિવેચનથી જાણી શકાય છે કે ૧૧-૧ર -૧૩ ગુણઠાણાનાના વીતરાગે પણ સક્રિય હોય છે : '
પણ ઉપરના ગુણઠાણાઓને પ્રાપ્ત નહીં કરેલા અણુગારે ' વીતરાય કર્મના ક્ષપશમને લઈને પ્રમાણ સહિત કંપે છે. વિવિધરૂપે કંપે છે. સ્થાનાન્તર કરે છે અને પાછા સ્થાને આવે છે તથા પૃથ્વીને શોભાવે છે યાવત્ ઉલ્લેષણ, અવક્ષેપણ આકુંચન અને પ્રસારણાદિ ક્રિયાઓને મનવચન તથા કાયાથી કરે -છે માટે તેમને અન્ત ક્રિયા એટલે મુક્તિ પ્રાપ્ત થતી નંથી કેમકે જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યા સુધી સર ભ સમારંભ અને આરભ રૂપ ભાવ આશ્રોનો તે માલિક હોય છે તે કારણે પૃથ્વીકાયાદિક જીવો –
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રક
સુવાવયા” મરણરૂપ અથવા ઈષ્ટ વિયાગ રૂપ દુખ આપે છે. ."
સમાવેથાપ” તે જીવોને શેક ઉત્પન્ન કરે છે. ' “નૂરાવાયા' વધારે પડ શેક ઉત્પન્ન કરે છે જેથી તેમનું શરીર જીર્ણ થાય છે.
તિqવMયાપ” તેમને રેવરાવે છે. દિકામથી તેમને ગ્લાનિ પમાડે છે.-- , -
‘ાવાયા” ત્રાસ આપે છે: - સારાશ આ છે કે ઉપયોગ વિનાનો મુનિ સર્વે પ્રાણોને, સર્વે ભૂતોને સર્વે જીવોને અને સર્વે સત્તનો મારનાર હોય છે. તે આ પ્રમાણે માનસિક જીવનમાંથી જ્યારે સરંભ-સમારંભ અને આર મેને ત્યાગ નથી કરાતો ત્યારે તે સાધકની કાયા પણ “સાતાગાર સરક પ્રસ્થાન કરે છે એટલે શરીરની સુખાકારીને પિનાર તે મુનિની બધી ક્રિયાઓમાં આલસ પ્રમાદ અને બેકંરકારી હોય છે, ત્યારે પરઠવવા માટેનું પાણી, માગું (લઘુશ કા), પાત્રો ધોયા પછીનું પાણી, કફ શુંક વગેરેને એવી રીતે પાઠવશે, જેનાથી પૃથ્વીકાયાદિક જીવોનું હનન થાય છે. ઉપરથી પાણી, માગું તથા બીજા સ્નિગ્ધ અને ક્ષારવાળા સાબુના પાણીને નીચે ફેંકનાર મુનિ ભાવદયા વિનાનો માટે જ ઉપવગરહિત હોવાથી નીચે ફેકતા પાણીથી પૃથ્વીકાયને હણશે. ત્યાં રહેલા કીડીમકડાં વગેરે ત્રસ જીવોને પણ મારશે અને ફેકતા. પાણી વડે માખી-મચ્છર વગેરે જેને મારશે, 1 - અપકાય અને અગ્નિકાયના જીવો પ્રત્યે ઉપયોગ રહિત મુનિ તેમના આર ભ પ્રત્યે પણ બેધ્યાને વિના હોય છે. શરીરને
Page #325
--------------------------------------------------------------------------
________________
શતક-3 નું ઉદ્દેશક–૩]
રિદ આ પછી પ્રમત્ત એને અપ્રમત્ત સંયતના સમયે સંબંધી કહે છે કે–પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીને બધું મળીને પ્રમત્ત સંયમ-કાળ એક જીવને આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકેટિ, અને અનેક જીવને આશ્રી સર્વકાળ પ્રમત્ત સમયકાળ છે. *
આવી રીતે અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત – સાયમીને બધા મળીને અપ્રમત્ત સંયમકાળ એક જીવને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકટિ, અને અનેક જાતના અને આશ્રીને સર્વકાળ અપ્રમત્ત સંયમ કાળ છે. ફ ૪૪ સુખાકારી અંગાર ઠંડી હવા માટે ખાસ આગ્રહ રાખશે, અને સરસ, પુષ્ટિકારક, વીર્યવર્ધક, કળ આદિ વનસ્પતિના આરભમાં પણ સક્રિય રહેશે.
મુનિવેષને ધાર્યા પછી તે મુનિને સ્વાધ્યાય બળ, તપશ્ચર્યાબળ અને ગુરૂકુલવાસ પ્રત્યે આગ્રહ રાખવો જોઈતા હતા, પણ આશ્રવના માલિકનો સ્વધ્યાય બળ હમેશા કમજોર હોય છે તપશ્ચર્યાબળ પણ શિથિલ હોય છે. અને ગુરૂકુલવાસ તો તેમને માફક પણ આવે તેમ નથી.
, કારણ કે ઉપરના ત્રણે માર્ગો સવર ધર્મવાલાનેજ અનકલ હોય છે. , * કર્મોની દુર્ભેદ્ય ગ્રન્થિ
- ૪૪ બંધાયેલા કર્મો અને પ્રતિક્ષણે, બધાતા કર્મોના કારણે અન તશક્તિને માલિક એવા આત્માની અવસ્થા એટલી બધી કમજોર થઈ જાઈ છે કે જેને લઈને તે પિતાનું સ્વરૂપ પણ
JE 1
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૬૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ર
જાણી શકતા નથી, અને એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરે છે. વિવેક રહિત, માટે જ ભાન વિનાના આત્મા ખેલવામાં ચાલવામાં, ખાવામા તથા ઉઠવા એસવામાં ઘણા જીવા સાથે મેહુ મ યાની ચેષ્ટાઓ કર્યા કરે છે, જેને લઈને અત્યન્ત મલીન તથા ક્લિષ્ટ બનેલી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રન્થિને તેાડવામાં સમર્થ બનતા નથી, એક ગામથી બીજા ગામ જવા માટે ત્રણ માણસે ઘેરથી નીકળ્યા. પણ ગામ બહાર જતા જ ઝંગલ, ઝાડી, નદી નાળા વગેરેને જોયા પછી એક ભાઈ ! ‘ હું લુટાઈ જઈશ તેા આવા ભય ઉત્પન્ન થતા જ અને મિત્રોને સાથ છેાડીને પાછે ઘેર ભેગા થઈ ગયા. જ્યારે બીજા માણસે થેાડી હિંમત કરી આગળ વધ્યા તો ખરા . પણ સામેથી જ્યારે ચાર–લુંટારા આવતા જોયા. - ત્યાં જ આ ભાઈ એટલા બધા ડરી ગયા કે, જેને લઈને પિ ત્રીજાએ ઘણી હિમત આપી તે એ માની નહીં અને મૂડીયેા વાલીને પાછા ઘર ભેગા થઈ ગયા જ્યારે ત્રીજા ભાઈ ધણીજ હિંમત કરીને ચાર-લુટારા સાથે લડ્યા અને તેમને ભગાડીને પોતાના લક્ષ્યાને પહોંચી ગયા છે. આજ પ્રમાણે જ્ઞાન-ધ્યાન-તપ-જપે તથા સયમ આદિ શસ્ત્રને ધારણ કરીને ત્રણ સાધકો મુક્તિ (મેાક્ષ) -નગરનું લક્ષ્ય કરીને મિથ્યાત્વ નામના પોતાના ઘેરથી નીકળ્યા છે. પણ મેહમાયાના ગાઢ સંસ્કારોને લઈને પેાતાના માત-પિતા સ્ત્રીપુત્રાદિના આન્દન ભર્યા શબ્દો તયા તેમની લલચાવનારી માયાને જોઈને એક ભાઈ એટલા બધા ઢીલા થઈ ગયા કે જેને લઈને તે પેાતાના મનમા એવુ નક્કી કર્યું કે ‘ સયમ માર્ગે જવુ ધણુ: જ કઠન છે. આપણું આ કામ નથી. માહમાયા છુટી શકે તેમ નથી ” એમ સમજીને પેાતાનુ લક્ષ્ય ચૂકયાં અને અનત માયામાં પાછા *સાઈ ગયા. બીજા નબરના સાધકે મેાહમાયા તરફ જોયા વિના -રાગદ્વેષના પરિણામે તે ખાવી લીધા જેને લઇને ઘડીભરને માટે
'
'
Page #327
--------------------------------------------------------------------------
________________
$
[૨૬
પેાતાના આત્માનુ અસલી સ્વરૂપ તથા ઈશ્વરનુ અનંત તેજ જોવા માટેની સમતા પ્રાપ્ત કરવાની શકયતા ઉભી કરી છે પણ હજી ભયંકરમા ભય કર કમાની બનેલી ગ્રન્થિને તેાડવા માટે સમ થતા નથી.
શતક-૩ જુ ઉદ્દેશક-૩]
જ્યાં અવ્યાબાધ સુખ છે તે મેાક્ષના સ્થાને પહોંચવા માટે જૈન શાસને ૧૪ ગુઠ્ઠાણાઓની યથા વર્ણના કરી છે એટલે કેમેડા ઉપર ચઢવા માટે જેમ પગથી ઉપર ચટવુ અનિવાર્ય છે તેમ મેક્ષ મેળવવા માટે એક પછી એક ગુણસ્થાનકરૂપી પગથી
1
પાર કરીને પોતાનુ ધ્યેય સિદ્ધ કરવાનુ રહે છે
-
૧-૨-૩ ગુણસ્થાનકને આત્મા યપિ સ સારવર્તી અન તાન ત આત્માએ કરતા શ્રેષ્ઠ હાય છે, કઈક હિમત ધરાવતે હોય છે. પણ ચેાથુ ગુણસ્થાનક જે મેાક્ષનુ દ્વાર છે ત્યા આવવા માટે જ્યાં સુધી આ આત્મા પુરૂષા પ્રગટ કરે નહી ત્યાસુધી મેાક્ષ
મહેલમાં પહેાચવા માટે ‘સમ્યગ્ દર્શન’ નામનુ દાર મેળવી શકેતેમ નથી. માટે તે ત્રણે સાધામાથી પહેલેા સાધક દ્વાર ઉપર આવ્યા વિનાજ પાહે કરી ગયે। અને અસ ખ્યાત ભવા સુધી પ્રાયઃ કરીને તે સ્થાનને ન મેળવી શકે તેવી પોતાની સ્થિતિ ઉભી કરી છે. જ્યારે ખીજે સાધક મેાક્ષના દ્વાર પાસે આવી તે ગયે છે પણ ક્રાધ કષાયની તીવ્રતા, વિષય વાસનાની પ્રખળ માયા અને સગા સ્નેહીઓની પ્રપચ જાલને લઈને રાગ દ્વેષની ગાંઠ તેાડવા જેટલી તાકત નહી હાવાથી પાછા કરીને પેાતાના મિથ્યાત્વ નામના. ઘેર પહેાચી ગયા
ત્રીજો સાધક પેાતાની આત્મશક્તિ વડે ક્રેાધ નામના ચારને કામદેવ નામના ડાકુને ચેાડી વારને માટે પરાસ્ત કરીને સમ્યગ્દર્શન મેળવ્યુ છે" જે ચેથુ ગુણસ્થાનક કહેવાય છે, જ્યાં. આત્માતે
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૭]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઘણો જ આનન્દ આવે છે. જેમ ભૂખ્યા માણસને ખાવાનું મળતી, નરસ્યાને ઠંડુ પાણી મળતા આનન્દ આવે તેમ મોક્ષના દ્વાર ઉપર ઉભેલા માણસને પણ આનન્દ આવે છે. માનસિક વિચિત્રતા
આ આનન્દમા ને આનન્દમા મને ફરીથી આ સંસારની માયા સતાવે નહી અને વધારે હેરાન કરે નહી, તે માટે ન્યાય નીતિ છેડીક તપશ્ચર્યા અને કામ-કોધને રોકવા માટે થોડા તથા મિથ્યાત્વથી દૂર રહેવા માટે વીતરાગ પરમાત્માનું દર્શન-પૂજન
ધ્યાન કરે છે અને આ પ્રમાણે પાચમુ ગુણસ્થાનક મેળવીને -ત્યાજ ઘણે કાળ વ્યતીત કરે છે. કોઈક સમયે સંસારની માયાનું -નાટક દેખાય છે. તે બીજા ક્ષણે વૈરાગ્યની લહેર આવતા ભગવાનનાં ભજનમાં મસ્ત બને છે. એક દિવસ ખાદ્ય સામગ્રીને પોતાના પુત્ર પુત્રીઓ સાથે બેસીને સ્વાદપૂર્વક ખાય છે તે બીજા દિવસે ખાનપાન છોડીને ભગવાનની માળા ગણે છે કેઈક સમયે સસારના ગરાગ જોગવવા માટેની ભાવના જાગતા તેમાં લપટાઈ જાય છે. તે બીજા સમયે “અરે આ મેં શું કર્યું ? એમ વિચારતાં જ-પૌપધ છે લઈને ગુરૂના ચરણોમાં બીજી રાત પૂરી કરે છે. આમ કેઈક દિવસ , સસારની માયા તો બીજા દિવસે વૈરાગ્યની માયામાં પ્રયાણ કરતા તે
ભાગ્યશાલી સમય પાકતા અને વૈરાગ્ય તથા જ્ઞાનના અભ્યાસ દ્વારા ભેગી કરેલી આત્મશક્તિથી સસારનો ત્યાગ કરે છે અને મુનિધર્મ– મોનધર્મ–સમિતિ-ગુપ્તિ ધર્મ પાળવા માટે હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરીને સયમ ધર્મ સ્વીકારે છે. ત્યારે જૈનશાસન આ સ્થાનને છઠ્ઠ. ગુણસ્થાનક કહે છે
અર્થાત મેક્ષમાં જવા માટે આ ભાગ્યશાળી છઠ્ઠા પગથીએ * ચઢી ગયા છે, ત્યાં ગુસ્ના ચરણોમાં રહે છે. સ્વાધ્યાયની શક્તિને
Page #329
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જુ ઉદ્દેશક
[૧
:
'
વધારે છે. તપશ્ચર્યા ધર્મને ઉત્કૃષ્ટ ધર્મ સમજીને કરાજાના સૈનિક સાથે રણમેદાન રમે છે, પણ આપણે સૌ કોઇ સમજીએ છીએ કે રણમેદાનમાં કાઈક સમયે આપણી સેનાને વિજય થાય છે તે ખીજા સમયે શત્રુ રાજાની સેનાનો વિજય થાય છે. આવી રીતે આ જીવાત્મા અનાદિકાળથી મેાહરાજાના સૈનિકોથી ઘેરાયેલા છે જ્યારે વૈરાગ્ય રાજાની છાવણી તા આ ભવે જ જોઇ શકયો છે, માટે કોઈક સમયે મેાહરાજાના સૈનિકોને હુમલોરદાર થતા જ આ ભાગ્યશાળી સાધકને સંસાર પાહે યાદ આવે છે ભોગવેલા ભાગા અને ઉપભોગા યાદ આવે છે. સગા સ્નેહીઓની યાદ સતાવે છે અને પાછા તેમના સાથે ધર્મના નામે ‘ રાગ’ વધારે છે પ્રાર ભમાં તેમની સાથે કલાક બે કલાક ગપ્પા મારવાનુ થાય છે પછી ટપાલ વ્યવહાર લાગુ પડે છે અને ત્યારપછી ગુરુજીને પૂછ્યા વિના કપડા—કામલી-પાત્રા તથા -તરણી વગેરે ત્યા એટલે સગાવ્હાલા તથા પેાતાના, ભક્તોને ત્યાં મૂકાય છે અને આ પ્રમાણે ભાડુતીરૂપે પગપેસારે કરેલી માયા । રૂપાન્તરે પણવધવાં લાગે છે અને છેવટે વધી ગયેલી તે માયાને ધર્મા રગ આપીને પ્રશસ્ત પ્રકારમા તેને ખપાવવા માટે વ્યાખ્યાતાને રગ પણ બદલવા પડે છે. માટે આ ગુણઠ્ઠાણાને પક્ષપાત વિનાના જૈન -શાસને ‘પ્રમત્ત ગુણસ્થાનક' તરીકે સમેથ્યુ છે. પ્રમત્ત એટલે પ્રમાદ ‘‘પ્રમાદ્યતે–મેવી યિતે માત્માનેનેતિપ્રમાદુઃ તેના આ ભેદ છે તે આ પ્રમાણે અજ્ઞાન, સશય, . મિથ્યાજ્ઞાન, રાગ-દ્વેષ, મતિભ્રંશ ( વિસ્મૃતિ ), ધમે' અનાદર, યાગકપ્રણિધાન.
1
+
અજ્ઞાન એટલે નાનનેા સથા અભાવરૂપે અ જૈન શાસનને માન્ય નથી, પણ ‘ણિતજ્ઞાનમજ્ઞાનમ્' મિાટે જ્ઞાનમિત્યર્થ. આ અજ્ઞાન ત્રણ પ્રકારે છે મતિ—અજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભ ગજ્ઞાન:
1
-
L
1
*
*
T
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૭૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ખાનદાન માણસ પણ નીચ માણસની સંગાથે નીચ ગણાય છે. -તેમ મિથ્યાત્વના રંગથી રંગાયેલું જ્ઞાન પણ અજ્ઞાનજ ગણાય છે. આના કારણે માણસ અજ્ઞાનના નશામાં રાઓ મા રહે છે સંશય પણ પ્રમાદ છે કેમકે સત્ય પદાર્થના નિર્ણયમાં તેને કદી 'પણ ઉત્સાહ આવતું નથી
મિથ્યાજ્ઞાન એટલે કે હિ સક, ગૃહસ્થ, તથા સ્વાર્થ માણસના બનાવેલા શાસ્ત્રોને જ પ્રમાણ માનીને તે ચાલતા હોય છે. ફળસ્વરૂપે હિંસક કમેને અહિંસા ધર્મ માને છે. આ પ્રમાણે મિથ્યા બુદ્ધિને
ભ્રમણાના નશામાં જ જીવન પૂરું થાય છે - રાગ–તથા દેશનાં અતિરેકમાં આત્મા સર્વથા બેભાન બનીને
અજ્ઞાનીની માફક ચેષ્ટાઓ કરે છે, જે પ્રત્યક્ષ છે. : મતિભ્રંશ—અખાદ્ય પદાર્થોને ખાવાથી તથા વધારે પડતાં કામ
અને ક્રોધના સહવાસથી મ તિભ્રંશ થયેલે માણસ પ્રમાદી જ હોય છે. ' ધર્મો અનાદર–શુદ્ધ, સાત્તિવક, અહિસાદિ ધર્મો પ્રત્યે અને તેના
અનુષ્ઠાને પ્રત્યે માણસ બેધ્યાન રહે છે અને આ અવસ્થા જ પ્રમાદ છે.'
'મન-વચન તથા કાયાના સંચાલનમાં હિ સી તથા અહિંસાને ખ્યાલ રાખ્યા વિના દુપ્રણિધાન એટલે ગંદા વિચારોમાં, ગાદી * ભાષામાં અને ગદા કાર્યોમા મનવચન-કાયાને જોડવા તે પણ * આત્માને પ્રમાદજ છે - એ પ્રમાણે તારતમ્યભાવે પ્રમાદને સેવ, મોક્ષનો સાધક
મુનિ પણ પ્રમત્ત સયમી કહેવાય છે 1. જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય ભાવથી દીક્ષિત થયેલા મુનિ દીક્ષા
લેતાજ આટલે નિર્ણય કરે કે સંસાર દુખોથી ભરેલો છે માટે
Page #331
--------------------------------------------------------------------------
________________
.
1
શતક- ૩જુ ઉદ્દેશક-૩
[૭૩
છેવટે લવણુસમુદ્રમાં ચૌદશ, આઠમ, અમાવાસ્યા ને પૂનમ -એ દિવસેાએ ભરતી- એટ કેમ થાય છે, તે સ’બધી જીવાભિગમ સૂત્રમાંથી જાણી લેવાનું જણાવ્યુ છે. ૪૫
મેાક્ષ મેળવવા માટેજ હુ જ્યારે મારા ભાવથી દીક્ષા સ્વીકારું છુ, તે ગમે તેવા ઉપસમાં આવે, પરિષહા આવે તથા ગુરૂદ્રારા સારણાવારીા—ચાયણા–ડિચેાયણા થાય એ મારે ગુરૂકુલવાસ છેડવા નથી. તેમજ મારે સ્વાધ્યાય પણ છેડવા નથી તપ કરેં પણ છેાડવુ નથી અને મારા પાતાના સ પૂર્ણ સ્વાતે છોડીને ગુરૂદેવના સ્વામાંજ મારા સમર્પણ ભાવ કરીશ. તે। આ મુનિ આગળ વધી શકશે અને અન્તની મર્યાદાવાલુ સાતમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરવા સમર્થ બનશે આમ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમા રમણ કરતે સાધક સાધન મળ્યે આગળ વધીને ૮-૯-૧૦-૧૧-૧૨મુ ગુણસ્થાનક પણ મેળવવા માટે ભાગ્યશાવી અનશે આ પ્રશ્નોત્તરમા તે કેવળ પ્રમત્તસ યમ અને અપ્રમત્તસયમને સમય જ બતાવવામા આવ્યેા છે જે સ્પષ્ટ છે
1
૪૫ લવણ સમુદ્રમાં પ્રતિદિન એ ટાઇમ ભરતી આવે છે, ત્યારે સમુદ્રની જલસપાટી ઘણી જ વધી જાય છે અને સમય વીત્યા પછી. પેતાની મેળેજ આવેલી ભરતીમા પાછી ઓટ આવે છે અને સમુદ્ર પૂર્વવત્ થઈ જાય છે આ અનુભવ સૌ કોઈને એક સરખાજ છે. પણ આ ભરતી શા કારણે આવે છે ? તેના જવાઞ ભગવાન મહાવીરસ્વામી આપે છે કે જેમના મેાહક નાશ પામ્યા નથી તે ચ ચક્ષુના માલિક જૂદી જૂદી કલ્પના ભલે કરતા હાય પણ કેવળજ્ઞાનના માલિક “ રામજી ક્રિશ્ર્વ' ”ની માફક આખાએ સસારને જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરેલા હોય છે
...
સસાર તથા તેની માયા પણ એટલી બધી વિચિત્ર છે તથા અકલ્પનીય છે કે —જેનાથી સંસારના મેાટા મેાટા પડિતાએ પણ
Page #332
--------------------------------------------------------------------------
________________
ર૭]
ભગવતીસૂત્ર સારગ્રહ
વસ્તુની યથાર્થતાને નિર્ણય કરવામાં થાપ ખાધી છે માટે જેનાગમ જ પ્રમાણ છે જેની યથાર્થતા માટે કેઈને પણ શ કે રહેતી નથી સાતકીપ અને સાત સમુદ્રમાં જ સસારની સમાપ્તિ થઈ જાય છે આવુ અધુરૂ જ્ઞાન ગમે તેને થયું હોય તો પણ કેવળી ભગવાનના કેવળજ્ઞાનમાં તો અસ ખ્ય દ્વીપ અને સમુદ્ર છે. સંસારના ઘણા ઘણા પદાર્થો સર્વથા પક્ષ જ હોય છે, તેથી વસ્તુની યથાર્થતા ઘટી જતી નથી. મતિ જ્ઞાનની દુર્બલતા-આખઈન્દ્રિયની કમજોરી તથા પરોક્ષ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિને અભાવ અને પિતા પોતાના માનેલા પ્રત્યે પ્રત્યે પૂર્વગ્રહ ઈત્યાદિ ઘણા કારણોને લઈને સસારના ઘણા પદાર્થોને નિર્ણય જેનાગમના અભાવમાં થઈ શકે તેમ નથી
___" आगम्यन्ते विविधपदार्थाः द्रव्यगुणपर्यायात्मकाः સવા ચત્ર કામઃ સ સારના સ પૂર્ણ જીવો તથા
અજીવે અધોલેક–તિર્યલક અને ઉર્વેલકમાં રહે છે તેમાંથી તિર્યફલેક સ બ ધીનું વર્ણન આ પ્રમાણે છે.
એક બીજાથી સંબધિત અસ ખ્યાત દીપ અને સમુદોની બરાબર વચ્ચમાં જબૂદીપ છે. જે ગોળ નાર ગીના આકારનો નથી પણ થાલીના આકાર જે છે, તેની ચારે બાજુ બગડીના આકારનો લવણસમુદ્ર છે તેની ચારે બાજુ બગડીના આકાર જે ધાતકી ખડ છે આમ બગડીના આકારને ધારણ કરનારા અનુક્રમે જબૂદીપ, લવણસમુદ્ર, ધાતકીખડ, કાળોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરવરદીપ, વરૂણવરદીપ, વરૂણદસમુદ્ર, ક્ષીરવરદીપ, ક્ષીરસમુદ્ર ધૃતવરદ્વીપ, ધૃતદસમુદ્ર, ઈસુવરદીપ, ઈશુનરોદસમુદ્ર, નન્દીશ્વરદીપ, નન્દીશ્વરસમુદ્ર, અરૂણવરદીપ અરૂણવરદસમુદ્ર એ પ્રમાણે રા સાગરોપમના જેટલા સમય થાય તેટલી જ સંખ્યા પ્રમાણના દીપ
Page #333
--------------------------------------------------------------------------
________________
-શતક-૩નું ઉદ્દેશક-૩
[૨પ
અને સમુદ્ર જાણવા છેલ્લામાં છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર છે. આમ સમુદ્ર પછી પણ અલ્પ પ્રમાણમાં ચારે ખૂણે પૃથ્વી છે. પછી વાતાવલી છે અને તિર્યફલક સમાપ્ત થાય છે. . *
- આ દીપ અને સમુદ્રની ચડાઈ આગે આગે ડબલ (દ્વિગુણિત) છે. જેમ જબુદ્દીપ એક લાખ એજનને છે. લવણસમુદ્ર તેનાથી ડબલ એટલે બે લાખ યોજન છે ધાતકીખડ ચાર લાખ . જનને છે. આ પ્રમાણે ઠેઠ સ્વય ભૂરમણસમુદ સુધી જાણવું
જબૂદીપ ચારે બાજુ લવણસમુથી ઘેરાયેલું છે અને લવણસમુદ્ર ધાતકીખડ નામના દ્વીપથી ઘેરાયેલો છે.
આમ સૌને સ્થાન નિયત છે લાખ યોજનવાલા જમ્બુદ્વીપની મર્યાદા પૂરી થતાંજ બે લાખ યોજનને લવણ સમુદ્ર છે અને એની મર્યાદા પૂરી થતા જ ચાર લાખ એજનને ધાતકી ખંડ છે આમ -ઠેઠ સુધી ઘટાવી લેવું '
એક જન ચાર કેશ (૮ માઈલ) ને હોય છે પણ આ માપ ઉભેંધાગુલથી જાણવું જ્યારે આનાથી પ્રમાણગુલ પાંચ ગુણ વધારે હોય છે માટે પ્રસ્તુતમાં ૧ યોજનના ૨૦૦૦ કેશ સમજવા
જમ્બુદ્દીપની બરાબર વચમા મેરૂ પર્વત છે તે ગોળ છે. લાખ જન પ્રમાણ ઊં છે. જેમાંથી એક હજાર જનને ભાગ પૃથ્વીમાં છે ગેપ ૯૯૦૦૦ હજાર જન પૃથ્વી ઉપર છે નીચેના ભાગને અધો લેક કહેવાય છે. જ્યાં સાત નરક પૃ’ એ તથા ભવનપતિઓના આવાસો હોય છે. સમતલભૂમિમાં અસંખ્યદીપ અને સમુદ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
ર૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ઉર્ધ્વ ભાગે વૈમાનિક તથા તિષ્ક દે છે. આ મેરૂપર્વત બાકીના મેરૂપર્વતે કરતાં મોટે છે. લાખ જન પ્રમાણ જમ્મુદ્વીપમાં ભરતક્ષેત્ર હેમવતક્ષેત્ર, હરિવર્વત્રણે, મહાવિદેહક્ષેત્ર, રમ્યકક્ષેત્ર, હિરણ્યક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર છે.
આ બધા ક્ષેત્રો ભરત ક્ષેત્રથી ઉત્તર તરફ છે. અને તેમને વિભક્ત કરનારા વર્ષધર પર્વત છે. તે આ પ્રમાણે હિમવંત પર્વત, મહાહિમવંત પર્વત, નિષધ પર્વત, નીલ પર્વત, રૂકિમ પર્વત, અને શિખરી પર્વત છે. લાખ જનવાલા જંબુદ્વીપમમા ઉપર પ્રમાણે. સાત ક્ષેત્રો અને છ પર્વતો રહેલા છે. તે અનુક્રમે માપ સહિત આ. પ્રમાણે જાણવાં.
ભરત ક્ષેત્ર પર ૬ જન ૬ કળા છે. હિમવંત પર્વત ૧૦પ-૧૨ કળા છે. હેમવંતક્ષેત્ર ૨૧૫-૫ કળા છે મહાહિમવ ત પર્વત ૪ર૧૦–૧૦ કળા છે. હરિક્ષેત્ર ૮૪૨૧–૧ કળા છે નિપધ પર્વત ૧૬૮૪ર-૨ કળા છે. મહાવિદેહક્ષેત્ર ૩૩૬૮૪-૪ કળા છે. નીલપર્વત ૧૬૮૪ર-૨ કળા છે. રમ્યક્ષેત્ર ૮૪૨૧-૧ કળા છે. રૂકિમપર્વત ૪ર૧૦–૧૦ કળા છે. હિરણ્યક્ષેત્ર ૨૧૦૫-૫ કળા છે -શિખરી પર્વત ૧૦૫૨–૧૨ કળા છે. ઐરાવતક્ષેત્ર પર૬-૬ કળા છે
Page #335
--------------------------------------------------------------------------
________________
શતક–૩ ઉદ્દેશક-૩)
[૨૭૭
અહી એક જનને ૧૯મે ભાગ કરવો તેમાંથી તેટલા ભાગ સમજવા જેમકે ભરતક્ષેત્ર પર૬ જન છે. અને ૮ કળા છે એટલે ૧૯ ભાગમાંથી ૬ ભાગ લેવા આ પ્રમાણે બધે સમજવું.
આ ભરતક્ષેત્રમાં પૂર્વથી પશ્ચિમ સુધીની લબાઈ વાલે વૈતાદ્યપર્વત છે જેની દાઢાઓ લવણસમુદ્ર સુધી જાય છે. આ પર્વતને લઈને જ દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત નામે બે વિભાગ પડે છે તેમાં દક્ષિણાર્ધ ભારતમાં તીર્થકરે, ચક્રવર્તીઓ, -વાસુદે, પ્રતિવાસુદેવ, બલદેવો અને નારદે જન્મ લે છે અને ધર્મની પ્રવૃત્તિ થાય છે
આ પ્રમાણે સક્ષેપથી જાણ્યા પછી લવણસમુદ્રના ભરતી ઓટની વાત કરવાની રહે છે કેમકે –પ્રશ્નનો વિષય જ આ સમુદ્ર છે.
આ સમુદામા ચાર મેટા પાતાલ કળશા છે અર્થાત્ કળશાકારના પદાર્થો છે, એક એક પાતાલકળશ લાખ એજનને છે બીજા પણ નાના નાના ઘણા પાતાલ કળશ છે. એ બંને જાતના પાતાળકળશોમાં નીચેના ભાગે વાયુ છે. વચ્ચમાં વાયુ અને પાણું છે અને ઉપરના ભાગમાં પાણી જ છે. જેમાં ઘણું -વાયુઓ સ્પદને છે કપે છે ? અને વાયુના કારણે નાના મોટા છ૮૨૪ પાતાલાળશાઓનું પાણી ઉકલે છે. અને ઉછાલા મારતાં તે પાણીને જ ભરતી કહેવાય છે આઠમ, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામા ભરતી વધારે હોય છે આ પ્રમાણે ભરતી તથા એટે આવે છે અને સમુદ્ર પાછા પૂર્વવત થઈ જાય છે આ બધી વાતો અનાદિ કાળના આ સંસારની “લક સ્થિતિ ના પરિણામે જ થાય છે
સસાર સચાલનમાં ક્યાએ પણ ગડબડ નથી કેમકે અરિહંતે તપસ્વીઓ, ત્યાગીઓ તથા સતીઓના પુણ્ય પ્રભાવે લેક સ્થિતિ,
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ભગવતીસૂત્ર સારસ’ગ્રહ,
જ
આવા પ્રકારની નિયત છે માટે સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે તો પણ સસારને કઈ પણ નુકશાન થતું નથી. આ પાતાલકળશાએ લવસમુદ્રમા જ હાય છે, માટે ભરતી-ઓટ આ સમુદ્રને જ લાગુ પડે છે જ્યારે બીજા સમુદ્રોમા આ કળશાએ ન હેાવાના કારણે ત્યાં ભરતી-ઓટના પ્રશ્ન જ રહેતા નથી માટે જ તી કર દેવાનુ “ “સાગરવર ગભીરા 'તુ વિશેષણ સાક છે. ગમે તેટલી નદીઓના પાણી આ સમુદ્રમા ઠલવાઈ જાય તે। પણ સમુદ્ર પોતાની મર્યાદાને છે।ડતા નથી.
તેમ તીર્થંકરદેવે પણ સાગરના જેવા ગભીર એટલા માટે છે કે તેએ શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, માન અને અપમાન આદિ દ્વન્દ્વોમા એક સમાન જ હોય છે .
કમઠ નામના અધમદેવે પાર્શ્વનાથ ભગવાનને જીવલેણ. ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર તથા પદ્માવતીએ પ્રભુને પૂજ્યા છે તે. પણ ભગવાનની તે! તેમાં સમષ્ટિ છે
t
કૌશિક ગાત્રવાલા ચ ડકૌશિક સપે ભગવાન મહાવીરસ્વામીના ચરણે ડ ખ મારીને વધાતક હુમલા કર્યાં છે, અને કૌશિક ગાત્રના ઇન્દ્ર મહારાજાએ ભગવાનના ચરણાનુ અભિવન્દન કર્યું છે તો એ. દયાલુ દેવ બ તેના વિષયમા રાગદ્વેષ વિનાના રહ્યા છે, તે કારણે જ ભગવાન મહાવીરસ્વામી યાગીઓના પણ નાથ છે.
સીપીઆ કે પંચાગ્નિ સાધવી પણ સુખ દુઃખ આદિ દ્વન્દ્રોમાં સમાન. અને તેવા મહાવીર સ્વામી હતા
રાખ ચાલવી, કાન ફાડવા, વગેરે ચેગના લક્ષણ નથી રહેવુ તે યાગી કહેવાય છે
આ પ્રમાણે પ્રસ્તુત પ્રશ્નને રાગદ્વેષથી ભરેલા, મેાહ માયાથી
સમાપ્ત કરીએ તે પહેલા. ખરડાયેલા, વિષયવાસનાની
Page #337
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪ *
[૨૭૯ ભાવિતાત્મા અનગારની શક્તિ
આ પ્રકરણમાં ભાવિતાત્મા અનગાર દેવ તથા દેવનાં યાનને જુએ કે કેમ ? વાયુકાયનું રૂપ, બલાહક-મેઘનું રૂપ. લેશ્યાનાં દ્રવ્ય, ભાવિતાત્માની વિદુર્વણાશક્તિ, માયી (પ્રમત્ત) અને અમાયીની વિકૃવણ શક્તિ વગેરે સ બ ધી પ્રશ્નોત્તરો છે. - સાર આ છે – * ભાવિતાત્મા અનગાર, એટલે કે સંયમ અને તપથી ભાવિત-એવા અનુગાર ઘણું કરીને અર્થાત્ આવા અણુગારને અવધિજ્ઞાનાદિક લબ્ધિઓ હેાય છે.
અનગાર વૈકિય સમદુઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા દેવને કેવી રીતે જૂએ ? તે સબંધી કહ્યું છે કે—કેઈ દેવને જૂએ પણ યાનને ન જુએ, કેઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ, કોઈ દેવ અને યાન બનેને જૂએ, જ્વાલાઓથી દગ્ધ થયેલા માનરૂપી અજગરથી ડંખાયેલા, માયારૂપી નાગણથી બેચેન બનેલા અને લેભરૂપી રાક્ષસથી ચવાયેલા આપણું જીવનમાં પણ પાતાલકળશાની કલ્પના કરવી, જે આશા-તૃષ્ણા આદિ વાયુ વડે ભરેલા છે અને પ્રતિક્ષણે ક્યા અને કાનું વાતાવરણ આપણું જીવનમાં અશુદ્ધ અને અશુભ માનસિક વિચારધારાઓની ભરતી વધારતુ જ રહે છે
સમુદ્રની ભરતી આવ્યું નુકશાન થાય અથવા ન પણ થાય. પણ આપણા જીવનના પાતાલ કળશાઓ જે તોફાને ચઢ્યા તે ભય કરમા ભય કર નુકશાન કર્યા વિના રહેતા નથી.
"पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलै । कपायाश्चित्तसंकल्प-वेलावृद्धिं वितन्यते ॥".
Page #338
--------------------------------------------------------------------------
________________
૨૮૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
અને કોઇ દેવ અને યાન–એમાંથી કેઇને ન જૂએ. આવીજ રીતે દેવી સંખ'ધી, દેવીવાળા દેવ સ'ખ'ધી, ઝાડની અંદરને ભાગ ને બહારને ભાગ જોવા સ ખ ધી, વૃક્ષનું ફળ અને ખીજ વગેરે સ`ખ ધી પણ જણી લેવું. ઉપરના ચારે ભાંગા ખધે લાગુ પડે. ૪૬
,,
૪૬ અવધિજ્ઞાનાદિક લબ્ધિની પ્રાપ્તિ ભાવિતાત્મા અણુગારને જ થાય છે “ न विद्यतेऽगार-गृहं यस्य स अनगारः ‘ વૃત્તિની પ્રમુખ્યતે ’' અર્થાત્ ધર્મપત્ની ( સ્ત્રી )ના પરિગ્રહમા સંસારભરના પરિગ્રહને આવવાનું સરળ બને છે. માટે પરિગ્રહી હેાય તે ગૃહસ્થ હેાય છે પણ અણગાર હોઈ શકે નહીં. “ ચમત્તપામ્યાં માવિતઃ સ્થિીત આત્મા ચેન સ માવિતાસ્મા ' આવેા સ યમી પેાતાના અવધિજ્ઞાન વડે પદાર્થાને ગ્રહણ કરે છે એ જ્ઞાનની વિચિ ત્રતાને લઈને કોઈક સમયે વિમાનમા બેઠેલા દેવને જૂએ છે તે ખીજા સમયે એકલા વિમાનને જ જૂએ છે તો કોઈક સમયે બ તેને જૂએ છે, અને ખીજા સમયે કોઇને પણ જોતા નથી આવી જ રીતે કાઇક સમયે ઝાડના મૂળને જૂએ છે તો કેઈક સમયે શાખાઓને જૂએ છે, તે કો'ક સમયે ઝાડની છાલને, પુષ્પને, પત્રને તથા ફળને જૂએ છે કેમકે અવધિજ્ઞાનના તારતમ્યથી પદાર્થાના જ્ઞાનમાં પણ તારતમ્ય આવે છે
અહિંસા સયમ અને તપનુ સ્પષ્ટીકરણ
જે ભાવિતાત્મા અહિસા–સ યમ અને તપતા આરાધક છે. તે જ લબ્ધિ મેળવી શકે છે.
તપશ્ચર્યાની આરાત્રના અને તેના રૂડા ફળે! તેમજ અહિંસા ધર્માંની આરાધના એટલે વૈર અને વિરોધની નિવૃત્તિની સફળતા કૈાતે આભારી છે તે જરા બ્લેઇ લઇએ
Page #339
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૮૧
અહિંસા એટલે કે કેઈ પણ જીવને ક્રોધ-માન-માયા અને લેભમાં આવીને મન-વચન તથા કાયાથી મારો નહી, મરાવવો નહીં અને મારનારને અનુમોદવો નહીં તે અહિસા છે
રાજીનામુત્પત્તિર દિંવા” બાહ્ય નિમિત્તોને લઈને આત્મામાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે હિસા છે એટલે તે રાગદ્વેષની ઉત્પત્તિને જ રોકી દેવી તે અહિસા છે
શરીરના રસલેહી-માંસ-હાડકાં, મઝા, અને શુક્રાદિ ધાતુઓને તપશ્ચર્યારૂપી ભઠ્ઠીમાં ખૂબ તપાવ્યા પછી તેમાં રહેલા તામસિક અને રાજસવૃત્તિના પરમાણુઓને બાલી નાખે તે તપશ્ચર્યા કહેવાય છે. દેહને શુદ્ધ કરે, મનને પવિત્ર બનાવે અને સ પૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવ સધાવે તે તપશ્ચર્યા છે ભગવેલા ભોગે તથા ઉપભોગમાં પાપકર્મની ભાવનાકરાવીને તથા શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત કરાવીને સમિતિ-ગુપ્તિરૂપ એગમાર્ગમાં જોડાવી આપે તે તપશ્ચર્યા છે.
હિસાનુબધી–મૃષાનુબધી-મૈથુનાનુબધી આદિ વિચારોને સ્વપ્નમાં પણ આવવા દે નહી તે તપશ્ચર્યા છે
આવા પવિત્રતમ અહિંસાધર્મ તથા તપોધર્મને પ્રાપ્ત કરાવે, - અને પ્રાપ્ત થયેલાને ટકાવી રાખે તે સયમધર્મ કહેવાય છે
તેને સરળાર્થ આ છે કે –સયમ ધર્મની પ્રાપ્તિ વિના અહિસા તત્વ, તથા તધિર્મતત્ત્વ પણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી કદાચ થાય તો પણ અહિ સા તથા તપમા શુદ્ધિ આવે તેમ નથી સ યમની આરાધનામાં જેટલા અંશે રાગ-દ્વેપ-સ્વાર્થ હશે તેટલા અશે અહિંસક અને તપસ્વી પણ રાગદ્વેષથી યુક્ત બનીને સ્વાર્થાન્ત– મેહાન્ત અને ક્રોધાબ્ધ બનશે સ્વાર્થીબ્ધ માણસ હજારો લાખો માણસ સાથે શઠતાપૂર્વકનું વાતાવરણ કેળવશે માટે તે હિસક છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૨]
[ભગવતીસૂત્ર ‘સારસ`ગ્રહ
માહાન્ય માણસ વિનય અને વિવેક વિનાને થતા માનવસમાજને પણ વિનય અને વિવેક વિના કરશે અને ક્રોધાન્ય માણસના ખાદ્ય વૈરાગ્ય ઘણા જીવાને વૈર-ઝેરના રસ્તે લઈ જશે.
માટેજ સયમ વિના અહિંસા નથી, તપેાધનથી સયમ વિનાના ગમે તેવા પણ અહિંસક, પેાતાની આન્તર વૃત્તિમા લુચ્ચા, વજ્ર અને પરદ્રોહી બનશે તેમજ સયમ વિનાના તધર્મી પણ આન્તર જીવનમાં ખાવાપીવાની વસ્તુઓને લાલચુ હોવાના કારણે તેની આભ્યન્તર વૃત્તિએ ગુપ્તરીતે ભાગ મા તરકજ વળશે માટે તે સાધકની અહિંસા પણઅશકત જ રહેવાની અને તોધમ પણ આધિ-વ્યાધિ તથા ઉપાધિને આમત્રણ આપનારા થશે
પાય
સયમની વિશાળ સમવ્રુતિ સયમ વિનાને માનવ જીવાની રક્ષામા બેદરકાર હાવાથી હિંસક છે તેમા પણ જ્વાની રક્ષામાં એ ધ્યાન રહેવુ તે દ્રવ્ય હિંસા છે અને અસ યમી જીવન સ્વત ભાવ હિંસા જ છે. સયમ વિના માનવ મન ગમતા શબ્દોમારસેામા, રૂપ જોવામા, સુન્દર ગન્ધામા અને સ્પર્શમાં આસક્ત હેાવાથી તે ભાગી છે પણ ભાવ સયમી નથી
સયમ વિનાના માનવ આન્તર
જીવનમાં મનદડ, વચનંદ ડ અને કાયદડના માલિક છે તેથી ત્રણે દડાથી તેનુ માનસિક, વાચિક અને કાયિક જીવન પણ હિ ંસક રહેશે. માટે જ મન, વચન અને કાયાના દડાને નિગ્રહ કરવા અર્થે એટલે કે મનપ્તિ વડે મનદડતે કાબૂમાં લેવેા, વચનગુપ્તિ અને ભાષાસમિતિ વડે વચનદ ડને કબજામા લેવા અને કાય ત તથા ઈર્યાસમિતિ દ્વારા કાયદ ડતા નિગ્રહ કરવા તે સયમ છે.
ઈાંસમિતિ, ભાષાસમિતિ, એપણાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ
Page #341
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪] .
[૨૮૩
તથા ઉસર્ગસમિતિ આ પ્રમાણે પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિમા પ્રવૃત્તિ કરનાર ને એકેન્દ્રિયાદિ પ્રાણીઓની પીડાના પરિહાર રૂપ સયમ છે આ જ વાતને દશવૈકાલિક સૂત્રના દશમાં અધ્યયનની ૧૫મી ગાથાથી વિચારી લઈએ
ટૂથબંન્ન, વાયરસંગ, વાવડિંગ, સંન –અર્થાત હાથ, પગ, વાણી અને ઇન્દ્રિયોને ક ટ્રોલ કરવી તે સયમ છે. અને આ સ યમી જ અહિ સક અને તપસ્વી હોય છે. હાથને સયમ - એટલે કે, હાથને સ યમિત કરો
અનાદિ કાળની કુટેવો ને લઈને બીજાને મારવાના કે ધમકાવવાના અધ્યવસાયથી મુવકી લીને હાથ ઉગામે છે ખરાબચેષ્ટા માટે આગલીઓથી ઈસાન કરે છે બીજાને ડરાવવા માટે તર્જની આગલીને ઉપયોગ કરે છે ખોટા તોલ-માપ–હિસાબના ચોપડા ખોટા લેખ તથા ખોટી સહી કરવામા હિ સક ભાવે જ હાથનો ઉપયોગ થાય છે આવા પ્રકારના કારણે મા ખોટી આદતોને દર કરવી તે હત્યસંયમ કહેવાય છે
જયવંયમ –જે સ્થાન પર આથવ દ્વારા સેવાય અને જેનાથી પિતાના ગુરુને, વીતરાગદેવને, જેનધર્મને અને છેવટે પિતાના ચારિત્રને દોહ થાય છે તેવા સ્થાનમા, તેવા કાર્યોમા પગનો ઉપગ કરે નહી ઈર્યાસમિતિનું તાત્પર્ય પણ એટલું જ છે કે સ યમની. આરાધના માટે એક આસન ઉપર જ બેસવા માટેનો અભ્યાસ કરવો અને ગુરુની આજ્ઞાથી જ ગમનાગમન કરવું તે પાદસયમ છે. વાવલંચમ– એટલે કે જીભ ગમે તેમ બોલવા માટે નથી તેમ જે તે ખાવા માટે પણ નથી કેમકે – ધર્મવિરુદ્ધ અને ગુરુઆજ્ઞાની મર્યાદા ઉલ ઘીને કઈ પણ બેલિવુ અને ગમે તે ખાવુ તે અસયમ છે.
અનાદિકાળની કુવાસનાને લઈને જ ગમે તે બોલવાની અને
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ હવે વાયુકાય, એક મોટી પતાકાના આકાર જેવું રૂપ વિકુવે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી ગતિ કરવાને તે શક્તિ છે. આ વાયુકાય તે આત્મઋદ્ધિથી ગતિ કરે છે, પણ પવનની ઋદ્ધિથી–શક્તિથી ગમન કરતું નથી. જેમ આત્મદ્ધિથી ગમન કરે છે, તેમ આત્મકર્મથી અને આત્મપ્રયાગથી પણ ગતિ કરે છે. આ વાયુકાય ઊંચી પતાકા કે પડી ગયેલી પતાકા–બને પ્રકારે રૂ૫ કરે છે. આ પતાકા ગમે તેની સાથે બોલવાની આદત પડેલી હોય છે. તેને કાબૂમાં લેવા માટે પુસ્વાર્થ કરે તે વાસયમ છે
જ્યો સયમ છે ત્યા સંવર છે. જ્યાં સ વર છે, ત્યાં આશ્રય માર્ગ બંધ થવાથી કર્મબંધન પણ નથી અને જ્યા આવતા કર્મોને રોકી લીધા ત્યા જૂના કર્મોની નિર્જરા થતાં વાર લાગતી નથી અને
જ્યા નિર્જરા છે ત્યા અવરય મોક્ષ છે અને ક્ષમા અવ્યાબાધ અનત સુખ જ છે
ફરિદ્રારંજન એટલે કે પાચે જ્ઞામેન્દ્રિયોને, ઉપસ્થ (પુરુચિહ્ન તથા સ્ત્રી ચિહ્ન) તથા ગુદા સ્થાનને અસયમના રસ્તે જતા જ્ઞાન વૈરાગ્યથી રેકી લેવા તે ઈન્દ્રિય સયમ છે
અનંતભવોની ભ્રમણામા ઈન્દ્રિય સ ચ સર્વથા દુ યાજય રહ્યો છે. કેમકે –પ્રત્યેક ભવમાં આ આત્માએ સંસાર માવ્યો છે, -શણગાર્યો છે, ભોગવ્યો છે અને પચે ઈન્દ્રિયના ૨૩ વિષમા પૂર્ણ રૂપે આસક્ત બને છે. માટે પહેલાના ભવોની કુવાસના તથા કુચેષ્ટારૂપી અસયમના સંસ્કારે આ ભવમા, પણ ઉદયમાં આવ્યા વિના રહેતા નથી અને ઉદયમાં આવેલા અથવા ઉદીરણ કરીને ઉદયમાં લાવેલા ઈન્દ્રિયોના અસ યમને જ્ઞાનરૂપી લગામથી વશમાં લાવી -શકાય છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪]
૨૮૫
એક જ દિશામાં હાય, એવુ` રૂપ કરીને ગતિ કરે છે. આ વાયુકાય પતાકા નથી. પણ એનું રૂપ એવું બને છે.
આવી જ રીતે અલાહક—એટલે મેઘના સંખ્ધમાં પણ છે કે—મેઘ એક મેાટુ' સ્ત્રીરૂપ કરીને અનેક ચેાજના સુધી જઇ શકે છે. આમ મેઘા આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી. પણ પરઋદ્ધિથી-શક્તિથી ગતિ કરે છે, આ મેઘ—બલાહક
શાસ્ત્રોમાં શરીરને રથની ઉપમા આપી છે. આત્મારૂપી શેઠના હાથમાં જો જ્ઞાનરૂપી લગામ, ગુરુકુલવાસ રૂપી કવચ ( ખખ્ખર ), વીતરાગદેવની આજ્ઞારૂપી તલવાર હશે? તે ઈન્દ્રિયા રૂપી ઘેાડાઓને વશમાં કરતા વાર નહી લાગે
અન્યથા મિથ્યાજ્ઞાન, ભ્રમજ્ઞાન, બુદ્ધિવિપરીતતા રૂપી લગામ હાથમા આવતા જ ઇન્દ્રિયા તાકાને ચઢયા વિના રહેવાની નથી આવી અવસ્થામાં કપાયેાની પરિણતિ અવશ્યભાવિની છે, અને જ્યાં કપાયેા છે ત્યા માનસિક વિચારા અશુદ્ધ અને મલિન જ બનવાના છે. માટે ઈન્દ્રિયોના સંયમને જ સયમ કહેવાય છે
મેક્ષ મેળવવા માટે તથા ગુઠાણાઓને એક પછી એક પ્રાપ્ત કરવામા સયમની આવશ્યક્તા સર્વથા અનિવાર્ય છે આવા પ્રકારે સયમ અને તપોધની આરાધના કરનાર અણુગારને અવધિજ્ઞાનની લબ્ધિ પ્રાપ્ત થાય છે.
આમ તે પહેલા અને ચેથા ગુણઠાણે રહેનારા દેવ અને નારાને પણ અવધિજ્ઞાન (વિભ ગજ્ઞાન ) હાય છે પણ તે જ્ઞાનને. ઉપયોગ કેવળ પેાતાના પુણ્ય અને પાપના કળાતે ભાગવવા માટે જ કરવામા આવે છે
માત્ર સમ્યક્ત્વના માલિક દેવાને જ અવધિજ્ઞાનના ઉપયાગ, તીર્થં કર દેવાના પંચકલ્યાકની આરાધના માટે પણ કામમાં આવે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
એ સ્ત્રી નથી, પુરુષ, હાથી, ઘડે વગેરે નથી. પણ બલાહક છે, મેઘ છે. સ્ત્રી, પુરુષ, હાથી, ઘેડ–એને એના રૂપો છે. આવી જ રીતે આ બલાહક યાનનુ રૂપ પરિણમાંવીને પણ અનેક યેજને સુધી ગતિ કરે છે. .
આ મેઘ-બલાહક એ આકાશમાં દેખાય છે, તે છે. આકાશમાં તેનાં અનેક રૂપો દેખાય છે. મેઘ એ તો અજીવ . છે. સ્વભાવથી એનું પરિણમન થાય છે મેઘ પિતાની શક્તિથી –દ્ધિથી કાંઈ ગતિ કરતો નથી. વાયુ અથવા કોઈ દેવની પ્રેરણાથી જ તે ગમન કરે છે. માટે જ કહેવામાં આવ્યું છે કે- પરઋદ્ધિથી ગમન કરે છે
હવે વેશ્યાના સંબંધમાં કહ્યું છે કે-જે જીવ નરયિકમાં, તિષિકમાં, વૈમાનિકમાં, ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય ? એના જવાબમાં કહ્યું છે કેજીવ જેવી વેશ્યાવાળા દ્રવ્યનું ગ્રહણ કરી કાળ કરે, તેવી લેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે ૪૭
૪૭ સ્થાવર નામ કર્મને લઈને વાયુકાય સ્થાવર જીવ જ છે, તે પણ ક્રિયાની અપેક્ષાએ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરે છે વાયુને આકાર ધ્વજા જેવો છે વિદુર્વણ કરતો વાયુ,
સ્ત્રી, પુu, હાથી આદિ આકારે તથા યાનાદિ આકારે વિદુર્વણા કરતા નથી પણ મોટી પતાકાના જેવા આકારની વિદુર્વણા કરે છે અને અનેક યોજન સુધી ગતિ કરે છે
સ્વત શુદ્ધ વાયુ પણ જે પુગલને સ્પર્શ કરીને આપણને સ્પર્શે છે અને તે પુદ્ગલેમાં રહેલા શુભ કે અશુભ ગધને આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરીએ છીએ. ત્યારે તે વાયુ પણ સુગન્ધી કે દુર્ગન્ધી કહેવાય છે, અને જ્યારે પુદ્ગલેનું સાહચર્ય સમાપ્ત
Page #345
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૮૭
થાય છે ત્યારે વાયુ પણ પોતાનાં મૂળ સ્વભાવમાં આવી જાય છે.
ગુલાબના ફુલની વચ્ચે રહેલા પીલા રજકણે પૌગલિક હોય છે અને સુગન્ધ તેમા રહે છે, વાયુની સાથે એકલો ગંધ ગુણ મિશ્રિત થતો નથી કેમકે ગુણે વ્યાશ્રિત હોવાથી ગુણી (દ્રવ્ય)ને છેડીને એકલા રહી શક્તા નથી, માટે ગુલાબના ફૂલમાં રહેલા સુગધ ગુણવાલા પૌગલિક રજકણોને વાયુ સાથે લે છે, અને સૌને સુગન્ધિત કરે છે તેવી જ રીતે ઉકરડામાંથી દુર્ગધ પુગલો વાયુ સાથે મલે છે ત્યારે સૌને દુર્ગન્ધ આપે છે, તેમ થતા આપણે આત્મા સુખ દુખની લાગણીને પ્રાપ્ત કરે છે. પુદ્ગલની શક્તિ
કેઈપણ પુગલ આપણું આત્માને ત્યારેજ નુકશાન કરશે જ્યારે આપણું મન અસસ્કારી અને દુર્વાસનાનુ શિકાર બનેલું હોય છે, તથા મોહરાજાનુ ગુલામ હોય છે તેવા સમયે આત્મા પણ ઈન્દ્રિયાસક્ત, અશક્ત, કષાયાધીન, અને પ્રતિક્ષણે રતિ–અરતિના ખ્યાલાતેમા ડુબેલો હોવાથી પુદ્ગલેને ચમત્કાર આત્મામાં સર્જાય છે અને જીવાત્મા મોહરાજાની બેડીમાં ફસાઈ જાય છે
છે. જ્યારે આત્મા પોતે સાવધાન થઈને મુનીમ જેવા મનને તાબેદાર બનતો નથી અને અનાદિકાળની મોહરાજાની રાજધાનીને ત્યાગ કરીને વૈરાગ્ય રાજાની છાવણીમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે એક પછી એક કર્મોની વર્ગણાને પિતાના આત્મપ્રદેશથી ખ ખેરતો તે જીવાત્મા પિતાની અનત શક્તિના માધ્યમથી આગળ ને આગળ વધતા જાય છે, અને યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ નામના કરણ એટલે પિતાની જ શક્તિ દ્વારા પોતાની મેળે “સમ્યગદર્શન મેળવવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે, તે સમયે આત્મામાં ન
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૯૦]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
તેમને સહવાસ પણ પાપવર્ધક હોય છે દુરાચારને, આમ ત્રણ દેનારે હોય છે. આ નપુસકે મહાકપાથી સર્વત્ર નિદનીય પ્રવૃત્તિ કરનારા અને બીજાઓને બગાડનારા હોય છે.
મોટા શહેરમાં લાગેલે દાહ ઝટ બુઝાતા નથી તેમ, પડક, વાતિક, કલીબ, કુભ, ઈર્ષાલુ, શકુની, તકર્મસેવી, પાલિકાપાલિક, સૌગન્ધિક અને આસક્ત નામના દેશ પ્રકારના નપુંસકેનો વેદોદય શીઘ્રતાથી શાન્ત થતો નથી માટે તેમના અધ્યવસાય અત્યન્તમલિન હોવાથી તેમને સહવાસ પણ નિન્દનીય માન્યો છે. '
પરૂપચિહ્ન (મેહન) તથા સ્ત્રી ચિદ વિનાના નપુસકે શરીરે નપુંસક હોય છે માટે સાધ્ય છે, પણ ઉપરના દશ નપુસકે હૈયાના નપુસકે છે જે અસાધ્ય છે (૧) ૫ડક પણ છ પ્રકાર હોય છે (૧) પુરુષાકારે જન્મવા છતા પણ સ્ત્રીની જેમ ગતિ લટકા
મટકા કરનારા હોય છે . (૨-૩) શરીરનું વર્ણન, આકાર, ગબ્ધ, સ્પર્શ વગેરે સ્ત્રીવત હોય છે
(૪ મેહન જેમનુ ઘણુ જ મોટું હોય છે. (૫) ભાષા મૃદુ અને મુલાયમ હોય છે. (૬) મૂત્રોત્સર્ગ (લઘુશ કો) સ્ત્રીની જેમ અવાજ કરતો અને
ફેન વિનાને હોય છે (ર) વાતિક–મેહન (પુરૂષ ચિહ્ન)માં ઉત્તેજના થયા પછી પોતાના
વેદને રોકી શકવા માટે અસમર્થ હોય છે (3) કલબ-જે દષ્ટિ, આલિ ગન, શબ્દ અને આમંત્રણ ચાર ચાર
પ્રકારે કરેલી - હાય છે
Page #347
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૪]
[૨૯૧
(૧) પુરૂષકે સ્ત્રીને તથા બાલક કે બાલિકા ને નગ્ન અવસ્થામાં
જોઈને જ ક્ષુબ્ધ થનારે હોય છે. (૨) સ્ત્રીને અવાજ સાંભળતા જ ક્ષુબ્ધ થાય (૩૪) સ્ત્રીથી આમંત્રિત તથા સ્પર્શાસ્પર્શમા જે પોતાની મર્યાદાથી " ભ્રષ્ટ થાય છે. (૪) કુ ભી–એટલે જેમના વૃક્ષણે મોટા હોય છે. (૫) ઈબ્ધલુ-પ્રતિસેવ્યમાન સ્ત્રી ને જોઈને પોતે ઈર્ષાલુ બને . - (૪) તકર્મસેવી-મૈથુન કર્યા પછી થયેલા વીર્યપતનને કૂતરાની
- જેમ પિતાની જીભ વડે ચાટે તે () પાક્ષિક પાક્ષિક- જેને શુક્લ પક્ષમાં વેદને તીવ્ર ઉદય હોય છે
' અને કૃષ્ણ પક્ષમાં અલ્પ (૮) સૌગન્ધિ- વેદકર્મની ઉઠ્યતાને લઈને પોતાના મેહનને સૂધા
કરે તે (૯) શકુની- ચકલા ચકલીની જેમ ઉત્કટ વેદને વશ થઈને વારવાર
' મૈથુન પ્રત્યે જ મન રાખે છે. –૧૦) આસિફત– વીર્યપાત થયા પછી પણ માનવ સ્ત્રી ઉપરથી ઉઠે
નહીં અને સ્ત્રીને અગોમા જ આસક્ત બને તે.
ઉપરના નપુસકે ચાહે સ્ત્રી હે યા પુરુષ પોતાના હકર્મને રોકી શકે નહી અને અપભ્ય ચેષ્ટાઓ પ્રત્યે જ ખૂબ રાગવાળા થઈને રાત દિવસ તેમાં મસ્ત રહે છે. માટે જ નપુ સકદ ભય કર પાપજનક છે અને પૂર્વભવના મહા ભયંકર કર્મોને લઈને અથવા આ ભવન મહ ચેષ્ટાઓને લઈને, આ કર્મ ઉપાર્જન થાય છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૮૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, નવું એજ આવે છે, જેનાથી આત્માના અધ્યવસાય શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, તેજ સમયે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અતિમ ભાગમાં અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના સમયે જ આત્મા યદિ આયુષ્ય કર્મ બાંધે તો નીચેના અશુભ સ્થાને બાધ નથી, જે અત્યન્ત નિન્દનીય સ્થાનકે છે તે આ પ્રમાણે – કે
“નરકાયુ, નરકગતિ, નરકાનુપૂથ્વીં, એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયવ ચતુરિન્દ્રિય, સ્થાવર નામકર્મ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સુમનામકર્મ, અપર્યાપ્ત નામકર્મ, સાધારણ વનસ્પતિકાય (અન તકાય) હુ ડકસ સ્થાન, આતપનામકર્મ, સેવાર્ત સઘણુ, નપુસકવેદ, અને મિથ્યાત્વ મેહનીયકર્મ આ પ્રમાણે ૧૬ પ્રકારના અતીત અનિષ્ટ કર્મોને અન તશક્તિ તરક પ્રસ્થાન કરતો આત્મા બાધ નથી, કેમકે મિથ્યાત્વની હાજરીમાજ ઉપરના કર્મો બંધાય છે - મિથ્યાત્વ એટલે આત્માને દુસાધ્ય રોગ, મહાગાઢ અ ધકાર, પરમશત્રુ કે વિષ અને કાતીલ ઝેર સમાન છે કેમકે રોગ, અલ્પકાર, શત્રુ તો એક જ ભવમાં દુ ખ આપે છે પણ મિથ્યાત્વને લઈને જીવાત્મા હજારો ભવ સુધી દુખી બને છે જાત્યધ પોતાની પાસે રહેલ સારી નઠારી વસ્તુને જોઈ શકતા નથી તેમ મિથ્યાત્વવાસી આત્મા પણ તત્ત્વ-અતરવ, ખાદ્ય-અખાદ્ય, પેય—અપેય, કૃત્ય—અકૃત્ય આદિને જાણી શકતો નથી તો પછી ત્યા જ્ય વસ્તુને ત્યાગ અને સ્વીકાર્ય વસ્તુના સ્વીકારો વિવેક તેને નહી મલવાથી જ નીચેના ૧૬ સ્થાનને પ્રાપ્ત કરે છે.
એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે મિથ્યાત્વી–આત્મા સૌથી પહેલા નરકમાં જવા માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પછી
Page #349
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઝુ ઉદ્દેશક-૪]
[૨૮૯
નરક ગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનુપૃથ્વી નામ કમ ખાધે છે. જ્યાં સુખ છે જ નહી.
એકેન્દ્રિયવ— યા ઘણી અસ્પષ્ટ વેદના છે.
વિકલેન્દ્રિયલમાં ઈન્દ્રિયાના અભાવ અને તે તે પ્રાણાને અભાવ તેમને માટે અત્યન્ત દુ ખદાયી હાય છે
સ્થાવર ગોનિમા તે જીવા ઉપર ગમે તેટલા વરસાદ, ઠંડી, ગરમી પડે, અથવા તેમને કોઇ કાપે, છેકે, તે! પણ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકતા નથી
સૂમનામ કર્માંતે લઈને તેમને સૂક્ષ્મ-અદશ્ય શરીર હાય છે. અપર્યાપ્તિ અવસ્થા એટલે પેાતાની પર્યાપ્તિએ પૂરી કર્યા વિના જ મરવું પડે તે
સાધારણ વનસ્પતિકાયકે જ્યા એક શરીરમાં અસ ખ્યાત કે અનન્ત જીવે ભયંકર વેદના ભેાગવી રહ્યા છે.
હું ડૅકસ સ્થાનમાં મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી પણ સર્વે અગામાં ખાડ ખાપણ રહે છે.
સેવા સ ધયણુ જ્યાં હાડકા ઘણાજ કમજોર હોય છે.
નપુસકાનુ વર્ણન જે દીક્ષાને માટે અયેાગ્ય છે. નપુસક વેદ જેનાથી સ્ત્રી તથા પુરૂષના વિષયમા મૈથુનેચ્છાખની રહે છે તે નપુસ ક વેદ કહેવાય છે.
આ નપુસક વેદને પ્રાપ્ત થયેલા નપુસકેા, અત્યન્ત પાપી ભરેલા અધ્યવસાયવાલા હાય છે તેમા પણુ દશ પ્રકારના નપુસકે તે ધ, કમ ને અયેાગ્ય હોય છે દીક્ષાને માટે સર્વોથા અયાગ્ય હેાય છે.
*
1
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
સંસારવર્તી આત્માઓના બે વિભાગ છે.
પહેલા વિભાગમાં સુખની સામગ્રી પ્રાપ્ત કરેલા અને તેને ભાગવનારા હોય છે.
!
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
ખીજા વિભાગમાં સુખસામગ્રીને સથા અભાવ હોય છે. એટલે સુખ નામની ચીજને જાણતા પણ નથી.
સદ્ગુરુ સેવનથી આપણા હૈયામાં યદિ સમ્યક્ત્વના વાસ હશે. શે' તેનાથી મળેલી સમ્યક્ બુદ્ધિ અને સવિવેક દ્વારા ઘણા જ શુભ. કર્મો બાંધવાના અવસર આવશે અને હૈયાના મંદિરમાં મિથ્યાત્વને વાસ હશે તે મિથ્યામુદ્ધિ-અસવિવેકના માધ્યમથી ભયંકરમાં ભય કરપાપસ્થાનકાને સેવતા આ જીવ દુ ખ મેળવશે અને દુ ખના સાધના જ મેળવનાર થશે અને તેવા સ્થાનેમા જ જન્મ લેશે. જ્યાં ખાવામાં. પીવામા રહેવામાં સબંધમાં કયાએ પણ સુખ મેળવી શકે નહી
સ્રો વેદનું કારણ
સમજદાર આત્મા જ્યારે ભાનમા આવે છે અને સ્વકર્તવ્યને જાણે છે ત્યારે પેાતાની પ્રચંડ શક્તિને ઉપયેાગ કરીને ધાર્મિકજીવનમા પેાતાનુ મન લગાડશે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી બહાર આવીને સદ્ધિ-સવિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સ્વાધ્યાય, તપશ્ચર્યા રૂપી શસ્ત્રાને હાથમાં લઈને સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન નામનું ગુણુઠ્ઠાણુ મેળવશે ત્યારે મિથ્યાત્વતા નાશ અથવા ઉપશમ થઈ ગયેલા હેાવાથી. ઉપર બતાવેલા અશુભ સ્થાને, અના` કુલા, ખાનદાની, માત-પિતાએ અથવા પેાતાના શરીરની ખોડખાપણા મેળવવા માટેની ચેાગ્યતા નષ્ટ થશે આને સરળા આ થયેા કૅ, સમ્યક્ત્વ પ્રા'ત જીવ ચાહે મનુષ્ય હાય કે સ્ત્રી, ગૃહસ્થ હોય કે સાધુ, તેનું આત્મબળદ
'
Page #351
--------------------------------------------------------------------------
________________
શતક–૩ ઉદ્દેશક-૪].
[૨૯૩
એટલુ મજબુત હોય છે કે પિતાના શુદ્ધ અધ્યવસાયે દ્વારા આવતાં ભવમાં નરકગતિ, વિલેન્દ્રિય તથા એકેન્દ્રિયાદિ જાતિ તથા નપુસક વેદ જેવા અન્યન્ત પાપને ભોગવનારા સ્થાને મેળવી શકતો નથી.
આ છે સમ્યકત્વનો ચમત્કાર જેને લઈને અનંતાનુબંધી કષાયો દબાઈ જવાના કારણે પણ આત્માને ઉન્નત માર્ગે જવાના રસ્તા ઉ૬ઘાટિત થાય છે અને જ્યારે જ્યારે આ કપાયે પિતાનું સ્વરૂપ પ્રગટ કરતા જાય છે ત્યારે ત્યારે આ સમકિતી આત્મા તે કષાયોને મારી જ -નાખે છે. ભગાડી જ મૂકે છે અથવા તેને ફરીથી દબાવી મારે છે -જેથી કાયો ત્યા ફાવી શકતા નથી આ બધી વાત જ્ઞાનશક્તિને પામેલા આત્મામા સ્વયે જાગૃત હેવાના કારણે પોતાની મેળે થતી રહે છે
હવે આ આત્મા કદાચ દુર્ભાગ્ય હોય અથવા પાચ પચ્ચીસ ભવની રખડપટ્ટી કરનારે હેય અને હજી પાછે મિથ્યાત્વ ગુણઠાણે પહેઓ ન હોય તે સમયે પણ અર્થાત એક્વાર સમ્યક્ત્વને સ્પર્શીને શક્તિવાલે થયેલ આત્મા યદ્યપિ સમ્યફત્વથી પડી રહ્યો છે, તો પણ અનંતાનુબંધી કેધ, માન, માયા લેભ વચલા ચાર સંસ્થાના ( ન્યગ્રોધ, સાદિ, વામન અને કુજ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા) નીચગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ આદિ જે નિન્દનીય અને આર્ત ધ્યાન કરાવનારા સ્થાનો છે તેને પણ આ આમા બાધ નથી. કારણ કે આ સ્થાને અનતાનુબંધી કષાયને કારણે બધાય છે અને સ યવની હા જરીમાં તે આ કથાનુ જોર હોતુ નથી. આમાં બાકીના સ્થાનો તે કર્મગ્રન્થથી જાણી લેવા કેવળ સ્ત્રીવેદની થોડીવાd કરી લઈએ
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પીત્તના પ્રકોપને લઈને જેમ જુદીજુદી જાતના મીઠા પદાર્થો ખાવાની ઈચ્છા છે તેમ મહા પાપી ભાવનાને લઈને નિયાણ પૂર્વક બાંધેલે સ્ત્રી વેદ જ્યારે સ્ત્રીલિગને પ્રાપ્ત થાય છે ત્યારે માનસિક કલ્પનામાં અને અંનુકુલતા મલતાં જુદા જુદા પુરૂષને ભોગવવાને માટે તે આત્મા તૈયાર થાય છે, અર્થાત પુરૂષો સાથે સબંધ કરવામાં તેને તીવ્રાભિલાષ બચે રહે છે તે સ્ત્રીવેદ કહેવાય છે
પણ આ વાત તો સ્ત્રીલિગને ધાર્યા પછીની છે જ્યારે પુરૂપ લિંગને ધરનાર માનવ પુરૂષ વેદના અત્યુત્કટ ઉદયને લઈને અથવા મેહ કર્મની ઉદીરણા કરીને તેવાજ સહવાસો, મેળવે છે જેનાથી. બીજી સ્ત્રીઓને ભોગવવાની તીવ્ર ઈચ્છાવાલે પુરૂપ, પૈસાના જોરે, રૂપરગના જોરે, વાચાલતાના માધ્યમથી, બીજી સ્ત્રીઓ સાથે રમણ. કરવાના દુષ્ટભાવથી તે તે સ્ત્રીઓ સાથે. ભેગવિલાસમાં રમણ કરે છે. અને તેના તીવ્ર પરિણામોને પામેલ આ આત્મા, આવતા. ભવને માટે સ્ત્રીલી ગ અર્થાત સ્ત્રી-અવતારને પામે છે
સાર આ છે કે સમકતથી ભ્રષ્ટ થતો આત્મા પણ એટલો બધે જાગૃત શકિતવાલે હોય છે કે જેને લઈને ઉપરના સ્થાને તથા સ્ત્રીવેદ પણ ઉપાર્જન કરતો નથી કેમકે જ્યા સુધી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવતો નથી ત્યા સુધી આત્મા શુદ્ધભાવને જ ભજનારે હોય છે અને પોતાની શુદ્ધ લેગ્યાઓ દ્વારા દુર્ગતિને પામતો નથી.
હવે આ પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિમાં આત્મા સાથે જ્યાં સુધી સમ્યફ રહે છે ત્યાં સુધી આત્મા વાયુની માફક સુગધી હોય છે અને મિથ્યાત્વરૂપી દુર્ગધ પુગલના સહવાસે આત્માના ધર્મકર્મના, આડબ કેવળ ભારભૂત જ હોય છે. જેનાથી પોતે બગડે છે અને બીજાઓને પણ બગાડે છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૪]
[૨૫
ઉત્તમોત્તમ ચારિત્ર મેળવ્યા પછી, પાલ્યા પછી પણ અમૂલ્ય રત્ન પ્રત્યે અન તાનુબંધી લેભ કવાયના કારણે સાધ્વીજી આવતા ભવમા ગરમલીના અવતારને પામે છે મેઘમાં થતાં આકારે - બલાહક એટલે મેઘ જે અચેતન છે વાયુની પ્રેરણાથી આકાશમાં જૂદા જૂદા રૂપો ધારીને અનેક યોજન સુધી જઈ શકે છે ભગવાન કરમાવે છે કે આકાશમાં પ્રત્યક્ષરૂપે વાદળાઓ જુદાજુદા આકારવાલા હોય છે. તેમ વાયુના સહયોગે ગતિ કરનાર હોય છે તે મેઘના જૂદા જૂદા પરિણમન થાય છે, અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ.
આકાશને જોવા માટે આપણે જે છેડે પુરુષાર્થ કરીએ તો ત્યાં રહેલા વાદળાઓનો કઈક ને કઈક આકાર જ હોય છે જે આપણે જોઈ શકીએ છીએ
આકાર વિશેપને પામેલા વાદળાઓ, શુભાકારે દેખાય તે માનવનું શુભ થાય છે, અને અશુભાકારે દેખાય તો માનવનું અશુભ થાય છે. એટલે, રાક્ષસ, પિશાચ, ડાકણ, વાઘ, ઊંટ જેવા ભયાનક તથા બીહામણા આકારના વાદળાઓ જે દેખાય તો જોનારને નુકશાનમાં ઉતરવાના જ દિવસો આવે છે. ' એક જ પૌગલિક આકાર સૌને જુદાજુદા રૂપે દેખાય છે. આમાં આપણું આખો જ ચમત્કાર હોય છેએક જ દશ્યને જેતા એકની આખ પૂરી રીતે ઉઘડેલી હોય છે. તે કેઈની અધુરી ઉઘડેલી હોય છે, તે સમયે કઈ તીરછી જોયે છે, અને કોઈ સી. માટે આકારોના દમાં પણ ફેરફાર થાય છે શુભાકારને પામેલું વાદળ એકને દેવના આકારે દેખાય છે ત્યારે બીજાને રાક્ષસના આકારે દેખાય છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આનું નામ પુગનો ચમત્કાર.
અંધારામાં રહેલા પદાર્થને કે મૂર્તિને જોવા માટે સામે દી હોય ત્યારે તેને આકાર જૂદા રૂપે દેખાય છે. આડીબાજુ દીવો હોય ત્યારે તેને આકાર ફેરફાર વાલે દેખાય છે. દીવો ન હોય ત્યારે જૂધ આકારે માથા ઉપર ફૂલની માળા મૂકે ત્યારે જૂદો આકાર, અગરચના કરે ત્યારે જુદા આકાર, આમ પુદ્ગલેના સહવાસે જ જૂદા જૂદા આકાર દેખાય છે
આમાં ચમત્કારોની કલ્પના કરવી તે પણ એક અજ્ઞાન જ છે. સાધક માત્ર પુગલેના સહવાસે પોતાના આત્મામાં પ્રતિક્ષણે શા શા ચમત્કારે સર્જાય છે તે જોવું એજ અનુભવ જ્ઞાન છે. એ જ તારણહાર જ્ઞાન છે, બાકી બધું મિથ્યા છે. લેશ્યા પરત્વે આ પ્રશ્નોત્તર છે?
લેશ્યાઓની ઉત્પત્તિ જેમ ઋટિકની મૂર્તિની પાસે જે રંગનું પુષ્પ હશે સ્કટિકમાં પણ તે રગ ઉતરશે. તે પ્રમાણે અન તાન ત કર્મ વર્ગણાના ભારથી દબાઈ ગયેલા આત્માને સમયે સમયે જેવો જે સહકાર કે સાહચર્ય થાય છે. આત્માને પણ તેવા તેવા પરિણામ અધ્યવસાય થતા રહે છે - કસાઈ, શિકારી હિસક આદિ પરિવારમાં જન્મેલા સંતાનને પ્રતિક્ષણે તેવા જ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે અને તેવા માર ફાડના શબદ સાભલવા માત્રથી તેમની સેવા પ્રકારની જ પ્રવૃત્તિ થાય છે. ભીખ માગનારાના ઘેર જન્મેલાને ભીખ માંગવાના જ પરિણામે બન્યા રહે છે પરિગ્રહ પરિમાણવ્રતને સ્વીકાર કર્યા વિના, તથા ધર્માધર્મનો વિચાર કર્યા વિના, વ્યાપાર-રોજગારમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલાને રાત દિવસ સ્વપ્નમાં પણ પોતાની દુકાન વ્યાપાર
Page #355
--------------------------------------------------------------------------
________________
શતક–૩ જુ ઉદ્દેશક-૪]
[૨૯૭
ધરાક તથા કોર્ટ-કચેરીના અધ્વસાયેા રહે છે. જ્યારે ધર્માત્મા, શિયળસમ્પન્ન, યાલુ, દાનેશ્વરીના ઘેર જન્મેલાતે સારા સંચેગ મળે છે. મિત્ર મડળ પણ તેવુ જ મળે છે. અને આશિક રૂપે સત્ય સદાચારના સસ્કારે પણ ત્યાં જોવા મલે છે. આ પ્રમાણે પૂર્વ ભવ ના જેવા જેવા નિયાણાઓએ કર્મો ઉપા યા હોય છે. તે તે પ્રમાણે જ માણસ માત્રને વાતાવરણ મલે છે અને આ વાતાવરણ જ માણસના અધ્યવસાયાને ખલવા માટેનુ કારણ હાઈ શકે છે, એક સમયે આપણા વૈરીને જેઈએ છીએ ત્યારે આપણને પણ વૈરની લેશ્યા ઉદ્ભવે છે ખીજા સમયે પરમમિત્રને જોઇને પહેલા સમયની વૈર લેશ્યા અદશ્ય થાય છે અને મૈત્રી લેશ્યાના માલિક આપણે બનીએ છીએ
આજ પ્રમાણે ગદા વિચારવાલા, આચરણવાલા, જૂઠા એલા માણસના સહવાસમા આપણા પવિત્ર અધ્યવસાયાને પણ ધક્કો લાગે છે. જ્યારે ‘ ખધક મુનિની સઝાય સાભલતા કે મૌન ધારી મુનિનો સહવાસ કરતા આપણને પણ તેવા પ્રકારની ધર્માંની લેશ્યા પ્રાપ્ત થાય છે. આમ ઘડીકમા કૃપણુ, ઘડીકમાં વ્રત લેવાની ભાવના અને ધડીકમા કરાતા ધર્મને પણ છેાડી દેવાની ભાવના ( લેયા) થતી રહે છે. આવા પ્રકારે જુદા જુદા સમયે જે લેશ્યાએ ખલાય છે તેમા પૂર્વભવના કારણેા પણ માન્યા વિના છુટકાગ નથી તેથી કરીને લેશ્યાની ઉત્પત્તિમા પૂર્વાચાર્યાંને પશુ મતભેદ છે છતાં પણ ઘણા પ્રામાણિક આચાયોનુ આ કથન પણ બરાબર છે કે લેશ્યાએ કસ્વરૂપ નથી, કેમકે-કર્માની સખ્યા આઠની છે અને લેશ્યાએ કાઈ પણ કના કે તેના પેટા વિભાગમા સમાવિષ્ટ નથી, ત્યારે લેશ્યા શુ હશે ? તેના જવાબમા જાણવાનુ કે ઓછા ઞસ્કાર પામેલા કે સસ્કાને સર્વથા નહીં પામેલા આપણા મનજીભાઈના આ બધા ખેલ તમાશા છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૯૮]
ભગવતીસૂત્ર સાસંગ્રહ
અનાદિ કાળથી કુમકાને લઈને મનજીભાઇ હમેશા કમજોર જ રહ્યા છે માટે જ આપણે અધ્યવસાયો થિર ન રહેતા પ્રતિ ક્ષણે બદલાતા જ રહે છે મેહકમને ઉપરાન્ત કરવાની પ્રબલ શક્તિ જેઓ કેલવી શક્યાં નથી તેમના પરિણામે અસ્થિર જ રહેવાનું છે માટે સંસારના તેવા તેવા રાગ-દેવજન્ય દાને જેતા જ અસ્થિર મનને ક્ષાપમિક ભાવમાંથી નીકળીને ઔયિક ભાવમાં પ્રવેશ કરતા વાર લાગતી નથીઆ પ્રમાણે માનસિક વ્યાપારને લઈને પ્રતિક્ષણે બદલાતાં આત્માના પરિણામને “લેગ્યા' શબ્દથી સબોધાય છે. અને આ લેગ્યાના કારણે જ આભા કર્મોની સાથે જોડાય છે અને નવાં નવાં કર્મો બાધતો જ જાય છે.
મહાભયંકર વૈરીને જોતા જ સૌથી પહેલા આપણી લેગ્યા બગડે છે પછી આપણને કપાય ઉદ્દભવે છે અને આર્તધ્યાનરી–ધ્યાન થતા જ પાછા ભય કર કર્મોને બાધવાની પરિસ્થિતિ સર્જાય છે
થોડા સમય પહેલા આપણે ધર્મની ચર્ચામાં હતાં તે એ હસમુખી સ્ત્રીને જોઈને આપણું લેશ્યામા ફરક પડે છે અને તેની સાથે બોલવા, ગપ્પા મારવામાં આપણા વેદકર્મના સંસ્કારો ઉદયમાં આવે છે અને પાછો ફરીથી મેહનીયકર્મને બાધવાનો સમય આવી જાય છે.
આ પ્રમાણેના બધાએ પ્રસંગોમાં કલ્પના કરી લેવી જોઈએ લેશ્યાઓનો સ્વભાવ
હવે આપણે લેગ્યાઓના સ્વરૂપ અને તેના માલિકને જોઈએ. SUર-અત્યન્ત રૌદ્ર સ્વભાવ, રોમે રોમ ધની ઉત્પત્તિ.
Page #357
--------------------------------------------------------------------------
________________
શતક-૩જુ ઉદ્દેશક-૪]
[૨૯૯
બીજા જીવો સાથે સમાતીત ઈર્ષ્યાળુ, મત્સરી, ધર્મ અને જ્ઞાન સ નાની વિદાયગિરી, દયા વિનાનું માનસ, વૈરથી ઓતપ્રોત થયેલે માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર ઉપર પ્રમાણે સ્વભાવ લેશ્યા છે જેની પ્રાપ્તિમાં માનવ પણ તે જ બની જાય છે તેને જરા વિસ્તારથી જોઈએ આ વેશ્યાની ઉત્પત્તિમાં માનવને સ્વભાવ અત્યન્ત રૌદ્ર બને છે જેનાથી તેની આખોમાં ખુનશ વધે છે જીભમાં કડવાસ આવે છે અને શરીરની આકૃતિ ઘણી જ રૂતાને ધારણ કરે છે ધર્મને સ્વભાવ અને ધાર્મિક જીવન પણ પૂર્ણ રૂપે હિંસક બને છે માતૃસ્વરૂપા દયા દેવીનો સર્વથા હાલ થાય છે, અને વૈરની આગ વધી પડે છે. ઈત્યાદિક લક્ષણે આ લેશ્યાના છે ' આ પ્રમાણે બીજી લે એમા પણ ઘટાવી લેવુ
નીટઢેરા-અત્યન્ત આળસુ, જડબુદ્ધિ, સ્ત્રીઓમાં આસકત. પારકાને ઠગનારે, ભયભીત, અને અહંકારનું પુતલુ આ રવભાવે. નીલલેશ્યાના છે
- તા –અત્યત શાકાતુર રહેનારે, પળે પળે પારકાની નિ દા અને પિતાની બડાઈ મારવામાં સાવધાન, મરવાના વાકે. જીવનાર આ લેણ્યાને માલિક જાણો
ઉતહેવા–વિદ્યા મેળવવામાં સચિવાળે, કરૂણાથી ભરેલો, કાર્ય અને અકાર્યમાં વિચારક તથા લાભ અને અલાભમા સદા ખુશ રહેનાર આ લેસ્થાને માલિક છે
g ફયા-ક્ષમાને ધારણ કરનાર પ્રતિક્ષણે ત્યાગ તરક જ ગતિ કરનાર પરમાત્માને પૂજક, ઈોિને દમનાર, આત્મિકજીવનમાં પવિત્ર, હમેશા પ્રસન્ન ચિત્ત, પડ્યૂલેશ્યાને માલિક છે
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૦૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શુકા –રાગદ્વેષ રહિત, શક સંતાપ તથા નિન્દા રહિત પરમાત્મપદને ઇચ્છુક આ લેયાવાલે હોય છે. આગમમાં લેશ્યાઓનો સ્વભાવ - હવે ઉત્તરાધ્યયન સૂત્રને અનુસારે પણ લેશ્યાઓના માલિકે કેવા હોય છે ? તે જાણી લઈએ
smar-પાંચે આશ્રવમાં પ્રવૃત્તિ કરનાર. ત્રણ ગુપ્તિ રહિત, છકાયજીવોને હિંસક, આર ભની તીવ્રતાવાલે, શુદ, સાહસિક, નિર્દય, દુષ્ટ, ઈન્દ્રિોને ગુલામ દુરાચારી પુરુષ આ લેગ્યાઓને માલિક હોય છે
નીયા –ઈર્ષ્યાળ, કદાગ્રહી, અસહિષ્ણુ, તપશ્ચર્યા રહિત, -અજ્ઞાની, માયાવી બેશરમ, વિષયી ઠેબી, રસલુપ, આરામચાહક, -આર ભિક, ક્ષુદ્ર, સાહસિક પુરુષને આ લેયાના પરિણામ હોય છે.
વક્ર, વિષમ આચરવાલે, કપટી, અસરળ, પિતાના દોષોને છુપાવનાર, મિથ્યાદષ્ટિ, અનાર્ય, સંસ્કારી, મર્મભેદક, દુષ્ટભાષાભાવી, અને જ્વલનશીલ માણસ આ લેયામાં રમણ કરનારો છે
તેનો (પીલેશ્યા)–નમ્ર, અચપલ, નિષ્કપટ, -અકુતુહલી, વિનયી, ઈન્દ્રિયોને સયમી, સ્વાધ્યાય અને તપને કરનાર, ધર્મપ્રેમી, દઢધમ, પાપભીરૂ અને હિતેચ્છુ આ તેજો લેગ્યાના -સ્વામી છે.
ફળ-કપાયેની અલ્પતા, પ્રશાન્ત ચિત્તવાલે, મનને વશ કરનાર નાન–ધ્યાન તથા તપમાં શૂરવીર અલ્પભાવી. જિતેન્દ્રિય -વગેરે લક્ષણો આ લેશ્યાના છે
Page #359
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૩૦૧
ક્યા–ધર્મધ્યાન તથા શુકલધ્યાનમાં મનને જોડનાર, પ્રશાન્ત ચિત્ત, આત્માને દમનાર સમિતિ ગુપ્તિનો ધારક સરાગી, વિત્તરાગી આવા જ શુક્લ લેગ્યાના અધિકારી છે માનવ જીવનની સાર્થકતા
પહેલાની ત્રણ લેશ્યાઓ આત્માના પરિણામોમાં અશુભતા અને અશુદ્ધતા લાવનારી તથા વધારનારી હો થી ભવાન્તરમાં દુર્ગતિને આપે છે.
પાછલની ત્રણ એટલે તેજલેગ્યા, પદ્ય લેશ્યા અને શુક્લ લેગ્યાઓ આત્માના પરિણામોમાં શુભતા, શુદ્ધતા અને સર્વે જીવો સાથે વૈરમુક્ત કરાવીને જીવમાત્રના અપરાધે પ્રત્યે ક્ષમાતત્ત્વને પ્રાપ્ત કરાવનારી હે થી ભવાન્તરે સદ્ગતિ આવનારી છે તથા ચાલુ ભવમાં પશુ જીવનને પ્રસન્ન રાખે છે
' માનવમાત્ર એટલું સમજી લે કે “ સસાર અસાર છે, માયા ‘નાગણ તુલ્ય છે, કાયા કાચની બંગડી જેવી છે, શ્રીમ તાઈ વિજલીના ચમકારા જેવી છે, સત્તા પાણીના પરપોટા જેવી છે માટે થોડી જગાનીમાં કોઈની કોઈની સાથે પણ મારે શા માટે લડવું, કોઈની પણ હત્યા, માર-કાટ શા માટે કરવા, બીજા સાથે લડ્યા-ઝઘડ્યાનું પરિણામ શું ?, જે વસ્તુ હુ માટે લડુ છુ તે વસ્તુ મારી સાથે મારી ઠાઠડી સાથે આવવાની છે ? આદિ વિચાર ધારા કેળવીને સૌની સાથે સપમાં રહેવું અસાર સસારની ઘણી ઘણી વાતો જતી કરવી, જાણી લેજો કે ક્રોધની સામે ક્રોધ કરે, વૈરની સામે વૈર કરે અને ભૂલની સામે ભૂલ કરવી આ શેતાન ધર્મ છે જ્યારે બીજાના કાધ સામે આપણે હસતા શીખવુ. વૈરની સામે, મૌન ધારવું અને બીજાની ભૂલ સામે આપણે કદી પણ ભૂલ કરવી,
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
નહી, બસ ! આ જ જૈનધર્મ છે એ જ મોક્ષમાર્ગ છે, અને મેક્ષધર્મની આરાધના પણ એ જ છે, અને ધાર્મિક જીવન બનાવવા માટે આનાથી બીજો એકે પણ સરળ માર્ગ નથી સૌના અપરાધ માક કરવા એ જ જીવતા જીવનનું અમર ફળ છે એમ સમજીને ઉપર પ્રમાણે જીવન જીવવું જેથી આવતો ભવ બગડવા પામે નહી.
આપણે જાણી બુઝીને ખરાબ બની પારકાઓનો ગમે તેટલે દ્રોહ કરીએ તે એ સસારનું કઈ પણ બગડવાનું છે જ નહી
રાવણ, દુર્યોધન, શૂર્પણખા ઉત્તમ ખાનદાનીમાં જન્મીને પણ -તામસિક (વૈરઝેરવાલા ) અને રાજસિક (ક્રોધ, માન, માયા, અને
ભવાલા બન્યા અને પરસ્ત્રીઓને હરણ કરવામા, બીજાઓને મોતના ઘાટે ઉતારવામાં આખું જીવન સમાપ્ત ર્યું તે એ તેમનાથી સંસાર નાશ પામ્યો નથી સ સારનું કંઈ બગડયું પણ નથી. અને બીજાઓના હાથે માર ખાઈને પોતે જ નરક તરફ પ્રસ્થાન કરી ગયા છે પારકાને સુધારવા માટે આ મનુષ્ય અવતાર
મા નથી પણ તારા પિતાના આત્માને પરમાત્મા તરફ જ પ્રસ્થાન -કરાવવા માટે આ મનુષ્ય અવતાર છે માટે – રે, તુ તારે દુશમન થા મા, મનવા !
તારો દુશમન થા મા ! દુનિયા આખી દુમન મારી નિંદા મારી સૌને યારીકાઢી વેણ નકામા, એવા,
કાદી વેણ નકામા ! મનવા આજ કહે તું જગ આખામાં
દુર્જનતા બસ વ્યાપી -કાલ વળી તુ કે માનવ
Page #361
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૩૦૩
જાત બધી છે પાપી તું એ જ જહાનું જ તુ,
નાહક ડાહ્યો થા મા ! મનવા દુમન' છેને કોણ અહીં છે
કે વલી પ્રિય” કે ? જલધિ જલમાં તરણા જે,
મેળો જ્યા મનુજેને 'મિથ્યા એ સૌ મનની માયા
અવળે મારગ જા મા ! મનવા. . ફૂડ કપટ ને ફલેશ થકી આ
સભર ભર્યો સંસાર ભલે, પરંતુ માનવ! તુ તો
પ્રભુને સર્જન-સાર સત્ય સનાતન એ સમરીને
છોડ બાય ઉધામા ! મનવા. ગગન મહી ઘન જે ! સમદરના
પીતા જલ બસ ખારા, તેય નિરતર વરસે કેવી
મીઠી મધુરી ધારા ! હળાહળ હસતા પી જઈને, . . દરજે અમરત સામા મનવા
(જયાનદ દવે) માટે પરમાત્મ પદનું ચિતવન કરીને આત્માનો વિકાસ અને તેની પ્રતિદિન પ્રગતિ થાય તે જ હિતાવહ છવન છે
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિતાત્મા અનગારની શક્તિના સંબંધમાં કહ્યું છે કેભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે.
વળી કહ્યું છે કે-માયી (પ્રમત્ત) મનુષ્ય વિદુર્વણ કરે. પણ અમાથી મનુષ્ય વિદુર્વણ ન કરે. એનું કારણ એના. ખાન-પાનનું બતાવવામાં આવ્યું છે.
માયી પિતે કરેલી તે પ્રવૃત્તિનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કહે છે. માટે તેને આરાધના નથી. અને અમારી, તે પોતાની ભૂલવાળી પ્રવૃત્તિનું આલેચન–પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. ૪૭
મેટ્રીક, વકીલ, ડોક્ટર, પ્રિન્સીપાલ બનવું ઘણું જ સરળ છે પણ જીવન જીવવાની કળા હસ્તગત કરવી બહુજ કઠણ છે.
U ૪૭ આ ભવ પૂરો કરીને આવતા ભવે જે દેવ થવાના છે તે દ્રવ્યદેવ કહેવાય છે આ દ્રવ્યદેવ આણગાર વૈક્રિય વિદુર્વણ કરીને વૈભારગિરિ પર્વતને ઓલ ધી શકે છે. આ પ્રમાણે પૂછાયેલા પ્રશ્નનો જવાબ ભગવાને આપ્યો છે વૈયિશક્તિને ઉપયોગ માયાવાનું –પ્રમત્ત મુનિ કરશે પણ અમારી–અપ્રમત્ત સાધુ ન કરે કેમકે તે અપ્રમત્ત હોવાના કારણે પોતાની ભૂલનુ આલોચન અને પ્રતિક્રમણ કરશે.
અપરાધની આલેચના જ આત્મકલ્યાણ છે. થયેલી ભૂલનું વાર વાર આલેચન કરવાથી આત્મામાં જાગૃતિ આવે છે. અને આ પ્રમાણેની જાગૃતિ સાધકને આગળ વધવા માટે અવસર આપે છે. પ્રતિક્રમણ પરધર-વિભાવદશામાથી આત્માને બહાર કાઢીને સ્વધર– સ્વભાવદશામાં લાવે છે, જે આત્મશુદ્ધિને માટે પ્રથમ અને સશકત
Page #363
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક–૪]
. [૩૦૫
સપાન છે. આનું આલંબન લીધા સિવાય કઈ પણ મુનિ ભાવસયમને માલિક બની શકે તેમ નથી
અનાદિકાળથી આ જીવાત્મા કર્મોના ભારથી ભારી બને છે. આનો અર્થ આ છે કે અનાદિકાળના તેના તેજ કર્મો જીવાત્માને હતા. નથી. કેમકે બાંધેલા કર્મો પોતાની મર્યાદા પૂરી થયા પછી ઉદયમાં આવે છે અને પિતાનું શુભાશુભ ફળ બતલાવીને આત્મ પ્રદેશથી છૂટા થાય છે અને અજ્ઞાન અવસ્થા હોવાના કારણે ફરી નવા નવા કર્મો બંધાતા જાય છે. આમ જૂના કર્મે ખરતાં જાય છે અને પ્રવાહરૂપે ન કર્મો આવતા જાય છે. માટે જ આમ કહેવાય છે કે આત્મા અનાદિકાળથી કર્મોના ભારે ભારી બને છે. જૈન શાસનની અજોડતા
ભવપરપરામાં અનત દુઃખને દેનારા આ કર્મોના ભારને હલકે કરવા માટે બીજા શાસન (ધ) કરતાં જૈનશાસન (જૈનધર્મ) વધારે. ઉપર્યુક્ત છે. યદ્યપિ બીજા ધર્મોમાં ધ્યાન, ધારણા, જાપ, ઈશ્વર-ણિધાન આદિ સદનુષ્ઠાનોનું વર્ણન છે. તથાપિ પ્રાથમિક ભૂમિકાનું સ્પષ્ટીકરણ ત્યા જોવામાં આવતું નથી,
જ્યારે જૈનશાસનમાં લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રાથમિક ભૂમિકાને પાયો એટલે બધો પાક છે કે જેને લઈને માણસ માત્ર આત્મ- કલ્યાણના પથે આગળને આગળ વધી શકે છે જેના માટે બે પ્રક્રિયાની જ આવશ્યક્તા છે પહેલી પ્રક્રિયામાં નવા પાપોના દ્વાર બંધ કરવા અને બીજી પ્રક્રિયામા જૂના પાપને સર્વથા સમૂળ નાશ કરવા. આ પ્રમાણેની આ બંને પ્રક્રિયા પ્રતિક્રમણ” ક્રિયામાં જ સમાઈ જાય છે માટે જ તત્ત્વાર્થસૂત્રમાં તીર્થ કર ગોત્રને બાધવાની ચર્ચા કરતા ઉમાસ્વાતિજીએ “ સાવરચારિદાજિ..” કહ્યું છે અર્થાત આવશ્યક–પ્રતિક્રમણ કરનારને જ
Page #364
--------------------------------------------------------------------------
________________
:૩૦૬].
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગુણઠાણ તરફ પ્રસ્થાન કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે જ્યાં તીર્થકર નામકર્મની નિકાચના સુલભ બને છે.
પ્રતિક્રમણ' આત્માને માટે શુદ્ધ ભાવયિા છે. માટે જ આવશ્યક છે આ. પ્રતિક્રમણ જેવી શુદ્ધ ક્રિયા માટે પ્રારંભમાં • “સામાયિક, ચતુર્વિશતિજિનસ્તવન, તથા ગુરૂવન્દન કરવાનું
હોય છે ત્યારપછી પ્રતિક્રમણ અને આના પછી કાર્યોત્સર્ગ તથા પ્રત્યાખ્યાન આમ બે અનુદાન પણ અવશ્યમેવ કરવાના હોય છે - તેથી આપણે જાણી શકીએ છીએ કે પ્રતિક્રમણનું અનુષ્ઠાન કેટલું બધું મહત્વનું છે. ' .
સામાયિક-એટલે અનાદિકાળથી ભવભ્રમણને કારણે થાકી ગયેલા આત્માને બે ઘડીને માટે શાન્તિ આપનારી ક્રિયા તે સામાયિક છે કેમકે આત્મા “અતિ રસતરં વાછતિ-તિ માં આ વ્યુત્પત્તિથી એક ભવથી બીજા ભવમાં જવા માટે નિરન્તર જેનું પ્રયાણ નિરાબાધ છે. તે આત્માને મનુષ્ય અવતારમાં શાંતિ આપી શકાય છે જ્યાં જઘન્યથી બે ઘડી સુધી અને ઉત્કૃષ્ટથી જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી, નવા પાપના દ્વાર (આશ્રવમાર્ગ) બંધ કરી દેવાનું તથા નવા પાપ ક્યા પછીજ જૂના પાપોને ખ ખેરવાના હોય છે. - માનસિક જીવનમાં સ્કૂર્તિ રહે તે માટે આ સામાયિક અરિહંત-સિદ્ધ અને આચાર્ય ભગવતની સાક્ષીએ કરવામાં આવે છે. ત્યાં સાધક પોતે આવી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા નિયમ સુધી –
૧. મન, વચન અને કાયાથી. - ૨. મન અને વચનથી. ૩ મન તથા કાયાથી
વ્યુત્પત્તિથી એક છે. તે આત્માને મળી અને ઉથી જ કરી
Page #365
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશકે ૪] ,
:
-
૪ વચન તથા કાયાથી. પ કેવળ મનથી. ૬ કેવળ વચનથી. છે કેવળ કાયાથી. કાઈપણ પાપ કરીશ નહી.
આ પ્રમાણે સાધક માત્ર પોતાની આત્માની શક્તિ જાણી લે. અને માનસિક પરિસ્થિતિને નિર્ણય કરીને ઉપરના સાત ભાંગામાંથી પિતે કયા પ્રકારે પાપોના દ્વાર બંધ કરી શકે છે તેને પાકે પાયે નિશ્ચય કરીને, આવી પ્રતિજ્ઞા સ્વીકારે છે તે આ પ્રમાણે.
મારા નિયમ સુધી હું કઈપણ પ્રકારના પાપની, પની, રાગની, મોહની, અને ભોગવેલા ભોગોની ભાવના કરીશ નહી. અને પાચે ઈન્ટિનું મૌન રાખીશ અર્થાત સ્પર્શેન્દ્રિય દ્વારા કેઈને પણ સ્પર્શ કરીશ નહી. જીભ ઈન્ડિયદ્વારા ખાવાનું, પીવાનું અને બલવાનું બંધ કરીશ. નાક ઈન્દ્રિયથી કેઈપણ સુગન્ધ કે દુર્ગન્ધ પ્રત્યે સમભાવ રાખીશ. આખ ઈન્દ્રિયને બંધ રાખીશ અને કાન દ્વારા કયાયે પણ થતી વાતને સાંભળીશ નહી. સાંભળવાની ઈચ્છા કરીશ નહી આ પ્રમાણે પાચે ઈન્દ્રિયોને મૌનમાં રાખીને તે સાધક પિતાના આત્મામાં એવુ નિશ્ચય બળ કેળવે છે કે હું કેઇન નથી. મારા નિયમ સુધી સસારની કેઈપણ જડ કે ચેતન વસ્તુ મારી નથી. હુ કેઈનો બાપ નથી. પુત્ર નથી શેઠ નથી, પતિ નથી. પત્ની નથી. સમ્યગુદર્શન-જ્ઞાનચરિત્ર એજ મારે વ્યાપાર છે. હું શુદ્ધ છું, અરિહંત સ્વરૂપ છું આ પ્રમાણે બે ઘડીને માટે આત્માના ધ્યાનમાં તદાકારતા પ્રાપ્ત કરીને ભવભવાતરના થાકને ઉતારશે.
આ પ્રમાણે નિયમ કરીને તથા ચુસ્તપણે પાળીને અત્યન્ત શ્રદ્ધા અને સાવધાની પૂર્વક સામાયિક ધર્મમાં સ્થિર રહેનારા
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૦૮
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
સાધકને માટે આપણે ચોકકસ કહી શકીએ છીએ કે, આ ભાગ્યશાલીએ. પાપ આવવાનાં સ્થાનોને પ્રયત્નપૂર્વક બંધ કર્યા છે. માટે જ આવી વ્યવહારુ ક્રિયા જૈન શાસનને છોડીને બીજે કયાંએ પણ જોવા મળતી નથી.
જ્યાંસુધી સામાયિક દ્વારા પાપના ડાર બંધ કરવામાં ન ‘ આવે ત્યાંસુધી ગમે તે પણ આધ્યાત્મિક માણસ, માળાદ્વારા
જાપ કસ્નાર. અને તેની ચર્ચા કરનાર પણ જીવનના રહસ્યને પામી શકે તેમ નથી.
, જેઓ આધ્યાત્મિક જીવનની ચરમસીમાએ પહોંચી ગયેલા છે તે તીર્થ કરદે પણ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે સૌથી પ્રથમ “મિ જાના...આ સૂત્રથી સામાયિકજ ઉચ્ચરે છે, તેથી જ અનુમાન કરી શકાય છે કે તીર્થકર દેવોનું શાસન (આજ્ઞા)જ પરમહિતકારી અને જીવમાત્રને પાપથી બચાવનાર છે. (૨) ચતુર્વિશનિ જિનસ્તવન
પાપના દ્વાર બંધ કરવા માટે સામાયિકમાં પ્રવેશ કરેલ આત્માને જ્યારે આ પ્રમાણે અનુભવાય છે કે મેં નવા પાપને તો રેકી લીધા છે પણ જૂના પાને ધોવા માટે આત્મામાં પાવર (ઈચ્છાશક્તિ)ની આવશ્યક્તા છે ત્યારે તે ભાગ્યશાલી લોગસ્સ...” સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ દ્વારા અથવા ગમે તેનાથી બોલાતા લેગસ્ટ સત્રના એક એક શબ્દ પ્રત્યે ધ્યાન રાખીને મનની પ્રસન્નતાપૂર્વક એકે એક તીર્થ કરદેવને નામપૂર્વક મનવચન-કાયાથી નમસ્કાર કરે છે
માણસમાત્ર અધુરી શક્તિને માલિક છે અને તીર્થ કરવો. * પૂર્ણશક્તિના સ્વામી છે માટે શ્રદ્ધાપૂર્વક તીર્થ કર પરમાત્માઓને - નમસ્કાર કરનાર પિતાના આત્મામાં શક્તિનો સંચાર કરે છે અને
Page #367
--------------------------------------------------------------------------
________________
શતક–૩નું ઉદ્દેશક-૪
[૩૦૯
આ પ્રમાણે કરીને પોતાના જીવનમાં એક અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ (WILL POWER)ને જન્મ આપે છે. (૩) ગુરુવન્દન
ત્યારપછી જૈનધર્મને તથા તીર્થંકરદેવને ઓલખાવનાર ગુરુદેવોને વન્દના કરવા માટે તે સાધક તૈયાર થાય છે અને સમ્યફ, ચુત, તથા ચારિત્ર સામાયિકને દેવાવાલ પરમ દયાલું ગુરુભગવંતના ચરણમાં માથું મૂકીને વન્દના કરે છે
આ વાત આપણે માની લઈએ કે પ્રત્યેક જીવને જૈન શાસન પ્રાપ્ત કરાવનાર જુદા જુદા એકાદ ગુરુ જ હોય છે, તેથી તે જ -ગુરુને માનીને બીજા આચાર્યો ઉપાધ્યાયે કે મુનિઓને ન માનવા. આ પ્રમાણેનું તાત્પર્ય ગુરુવન્દનનુ હોઈ શકે નહી
માણસ ધર્મ મેળવે છે પોતાના આત્મકલ્યાણને માટે જ. -નહી કે એક જ ગુરુ પ્રત્યે દષ્ટિ રાગી બનીને બીજા ગુરુઓને અપમાનવા માટે.
યદિ ધર્મ પામ્યાનું આ રહસ્ય સાચુ હોય તે અઢીપમાં રહેનાર આહત મુનિમાત્ર આપણે ગુરુદેવ છે
ગુવન્દના કરતા આ ઉદાસ અને પવિત્ર ભાવના જે આપણા મનમાં હશે તો સાધકના જીવનમાં આત્મીય ગુણોને પ્રાપ્ત કરવા -અર્થે ન જ ચમત્કાર સર્જાશે
વ્યકિતગત રાગી બનેલા માટે મેક્ષના દ્વાર બંધ હોય છે–સદતર બંધ હોય છે આ સાધક જૈન શાસનને રાગી બનતો નથી પણ અવસર આવ્યું જેનશાસનને દ્રોહી બને છે. ગુરુસસ્થાને તથા પોતાના આત્માને પણ દોહી બને છે કેમકે જે વ્યક્તિના
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૧૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આપણે દૃષ્ટિરાગી બનીએ છીએ તે આપણા માનેલા વ્યકિતના” હજારે શત્રુઓ પણ સંસારમાં વિદ્યમાન છે. આ સ્થિતિમાં આપણા ગુના શત્રુ તે આપણા અર્થાત વ્યક્તિગત રાગીના પણ શત્રુ સિદ્ધ થશે આમ થયે એક ગુને વન્દન કરતો સાધક બીજા ગુઓનું અપમાન કરશે. ત્યારે તે સાધક સિદ્ધચક્ર ભગવાનને પણ આરાધક શી રીતે બનશે ? કેમકે સિદ્ધચક્ર ભગવાનમાં આપણા પોતાના જ માનેલા આચાર્યો, ઉપાધ્યાય અને મુનિ ભગવતો બિરાજમાન નથી પણ અઢીદીપમાં રહેલા સર્વે આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓથી શોભતું સિદ્ધચક્ર યત્ન છે.
આ બધી તત્ત્વની વાતો પ્રત્યે ધ્યાન રાખીને તથા આ રહસ્યનું મનન કરીને સાધક માત્ર વ્યક્તિગત રાગી બનવા કરતા જેને શાસનને રાગી બને એજ પવિત્ર વર્ણન છે અને આત્મકલ્યાણ માટે સરળ માર્ગ છે.
પ્રતિક્રમણ –આ પ્રમાણે ત્રણે આવશ્યકના માધ્યમથી આત્મામાં અપૂર્વ તેજ લાવીને સાધક પ્રતિક્રમણના સૂત્ર બેલવા પહેલા સર્વ સામાન્યથી ચેરાસી લાખ છવાયોનિના જીવોને, મિચ્છામિ દુક્કડ દીધા પછી પોતાના આત્મગત પાપોની સેવા બદલ પશ્ચાતાપ કરીને પિતાના પાચે આથારોમાં, વ્રતોમાં, ગુણવતામા, શિક્ષાવ્રતોમાં, જે કંઈ અતિચાર લાગ્યા હોય તે એક એકને યાદ કરીને તે અતિચારેની નિદા કરે છે, ગહ કરે છે; તથા જિનેન્દ્ર ભગવતેએ પ્રતિષિદ્ધ કાર્યને કર્યા હોય અને અનુમત કાર્યોને. પ્રમાદવશ ન કર્યા હોય તે માટે વાર વાર પિતાના આત્માની ગુરુ-- સાક્ષીએ ભર્સના કરે છે.
આત્માને પરમાત્મા બનાવવા માટે આજ માર્ગ સરળ છે. મેલા કપડાઓને જ્યારે આપણે બેબીને આપીએ છીએ ત્યારે
Page #369
--------------------------------------------------------------------------
________________
શતક~૩ ૪ ઉદ્દેશક-૪]
[૧૧
,.
કપડા ઉજલા કરીને ' લાવજે " આટલુ કહેતાં જ મૂર્ખ ધેાખી આ અનો મર્મ ન સમજે અને કપડા - ઉપર સફેદ લગાવીને પાછા લાવે, તા...શુ થાય? જ્યારે સાવધાન અને ચાલાક ધેાખી આ અનોમ બરાબર સમજે છે કે પ્રડા ઉપર લાગેલા મેલને સ પાઉડર દ્વારા દૂર કરવા અને નવા મેલને ''લાગ દેવા નહીં. તેથી કપડ્યુ જ્યારે મૂળ સ્થિતિમા આવશે અને લાગેલા મેલમાંથી મુક્ત થશે, ત્યારે કપડુ સ્વત ઉજજવલ છે.
“આજ પ્રમાણે આત્મકલ્યાણ કરવુ' આના અસારી રીતે નહી સમજનારા સાધકે ગમે તેવા અનુષ્ટાતા કરીને સ તાજ માને છે. જ્યારે ગૂઢ રહસ્યના જાણકાર સાધકે ‘આત્મકલ્યાણ’ એટલે આત્માને શુદ્ધ સ્વરૂપ તફ લઇ જવા ” આવા અ કરીતે તેને લગતીજ ક્રિયાઓ કરશે, કપડાનાં મેલને સાર્ક કરવા માટે સ અથવા તેજાબની ભટ્ટીને કામમા લેશે તે પ્રમાણે આત્મા ઉપર લાગેલા કર્માંને-પાપાને દૂર કરવા માટે પ્રતિક્રમણ જ કામ આવશેઃ પ્રાયશ્રિત, પશ્ચાતાપ, આત્મા નિદા, પેાતાના પાપાને ગુરુ સમક્ષ કહી. દેવા એજ પ્રતિક્રમણને ગૂઢા છે. આ પ્રમાણે નવા પાપાને રોકના અને જૂના પાપાને ધાતે સાધક જ પરમાત્મા અને છે
કાર્યાત્સગ :-ધાયેલા કપડાને નીલી તથા ઇસ્ત્રી કરવામાં આવે છે તેવી જ રીતે પ્રતિક્રમણ કર્યાં પછી તે સાધકને એક વાતની યાદ આવે છે કે અત્યારસુધીના જે પાપો કર્યાં છે તે પાપાથી ભરેલા આ શરીરને આભારી છે, માટે આ શરીરને દડવા માટે ઉભા ઉભા અથવા ખેઠા બેઠા એકાગ્રચિત થઈને કાયાની માયા ઘટાડવા માટે કાયાત્સગ કરશે પ્રત્યાખ્યાન અને છેવટે આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞામા કાપ મૂકવા માટે અમુક
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૧૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
નિયમ લઈને અમુક સમય સુધી આહારને, પાણને, ખોટા વ્યાપારને, પરિગ્રહને અને મૈથુન કર્મને ત્યાગ કરવા રૂપ પ્રત્યાખ્યાન (પચ્ચખાણુ) કરશે. અને ભાવપૂર્વક ત્યાગ કરીને પિતાના પાપને ધોવા માટે તૈયાર થયેલે દેશવિરતિ શ્રાવક, મુનિભગવ તેનું સાહચર્ય સ્વીકારશે અને શ્રમણોપાસક બનશે
જ્યારે જીન્દગીના છેલ્લા શ્વાસ સુધી સામાયિક વ્રત લેનાર મુનિ દિન-પ્રતિદિન આ છ આવશ્યકેમાં મસ્ત બનીને આગળને આગળ વધશે આવી સ્થિતિમાં અમાયી અર્થાત અપ્રમત મુનિને વૈક્રિય શરીર બનાવવા માટેનું કઈ પણ પ્રયોજન નથી.
હવે પ્રતિક્રમણ માટે થોડુ વિચારીએ, જે આત્મકલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સાધન છે.
પ્રતિક્રમણમાં બેલાતા સુત્રો ઉપર અક્ષરશઃ ધ્યાન આપવુ. યથાશક્ય અર્થની વિચારણા પ્રત્યે ખ્યાલ રાખવો, સંઘની સાથેજ પ્રતિક્રમણ કરવું. જેથી સઘમાં સાપ રહે. અને અનુકૂલ સમય આવતાં શત્રુઓ સાથે પણ ક્ષમાપના કરવાને લાભ મળે.
સઘમાં સાધર્મિક વાત્સલ્ય માટે અપૂર્વ લાભ મળે છે.
ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન થાય છે - ગુણવત પુરૂષોને સહવાસ મળે છે
સૂત્રોચ્ચાર શુદ્ધ બને છે.
આપણું સતાનેને પણ જૈન ધર્મ પ્રત્યે રાગ ઉદભવે છે પ્રભાવના કરવાનો લાભ મળશે આ બધી વાતનું ધ્યાન રાખીને સૌ ભાગ્યશાલીઓએ પ્રતિક્રમણ કરવું જોઈએ તો જ આપણે આભા કઈક આગળ વધશે અને ભવને આટો લેખે લાગશે.
Page #371
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૫]
[૩૧૩
ભાવિતાત્મા અણગારનું વિદુર્વણ
આ ઉદ્દેશકમાં ભાવિતાત્મા અનગાર જુદાં જુદાં પ્રકારનાં રૂપને અભિગ અને વિદુર્વણા કરે કે કેમ? તથા એ પ્રમાણે માયી સાધુ કે અમાથી સાધુ કરે કે કેમ? એ સંબંધી પ્રશ્નોત્તરે છે. સાર આ છે –
ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને મોટા સ્ત્રીના રૂપને વિકુવી શકે છે. અને એવાં રૂપ વિકિય સમુઘાત કરીને આખા જબૂદ્વીપને આકર્ણિવ્યતિકીર્ણ કરી -શકે, એટલાં કરી શકે છે, પરંતુ તેમ કેઈવાર કર્યું નથી, કરતા નથી, ને કરશે પણ નહિ. શક્તિ એવી જરૂર હોય છે.
આવી જ રીતે ભાવિતાત્મા અનગાર, તરવાર અને ઢાલ લીધેલા પુરુષની જેમ એક હાથમાં પતાકા લીધેલા પુરુષની જેમ, એક તરફ જઈ કરીને ચાલનાર પુરુષની જેમ, એક તરફ પઠી કરીને બેઠેલા પુરુષની જેમ એક તરફ પર્યકાસન કરીને બેઠેલા માણસની જેમ-એમ જુદી જુદી જાતનાં રૂપે કરીને આકાશમાં ઉડી શકે છે. એવી એની શક્તિ છે. પરન્ત એ પ્રમાણેનું વિદુર્વણ થયું નથી, થતું નથી ને થશે પણ નહિં.
આવી જ રીતે ભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેને લઈને ઘેડાના, હાથીના, સિંહના, વાઘના, નારના, દિપડાના, રીંછના, ન્હાના વાઘના અને શરભને રૂપને અભિજી શકે છે. અને તેમ કરીને અનેક પેજને સુધી જઈ શકે છે. તે પિતાની આત્મ ઋદ્ધિથી જ જાય છે, નહિં કે પરઋદ્ધિથી. પિતાનાજ કર્મથી જાય છે નહિં કે બીજાના. પિતાનાજ
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૧૪] '
ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રયોગથી જાય છે. નહિ કે બીજાના એ સીધા પણ જઈ શકે છે ને વિપરીત પણ જઈ શકે છે.
એવા ઘેડા-હાથી વગેરેના રૂપમાં આવેલને અનગાર ઘેડે-હાથી ન કહેવાય, પણ તે અનગાર જ છે.
આ પ્રમાણેનું તે વિદુર્વણ માયી–અનગાર કરી શકે છે.. અમાથી ન કરે. એ પ્રમાણેનું વિદુર્વણ કર્યા પછી જે તેની આલેચના અને પ્રતિક્રમણ કર્યા સિવાયજ તે સાધુ કાળ કરે તે તે કોઈ એક જાતના આભિગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
તે ક્રિયા સંબંધી આલેચન અને પ્રતિક્રમણ કરીને જો અમારી સાધુ કાળ કરે, તે તે કઈ એક જાતના અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ૪૮ મંત્રાદિ પ્રયોગ માયાવીને હોય
૪૮. વૈક્રિયશક્તિ ધારણ કરનારા મુનિરાજોને માટે આ પ્રશ્નોત્તર છે ! જે અત્યન્ત સ્પષ્ટ છે. અહીં પર એટલુ સમજવાનું કે, અમારી--અપ્રમત સાધુ વૈક્રિયશક્તિનો પ્રયોગ કરતો નથી, પણ માયાવી-પ્રમત્ત મુનિરાજ આ શક્તિને પ્રયોગ કરે છે શા માટે કરે છે ? (૧) ચતુર્વિધ સંઘના યોગક્ષેમને માટે કઈ પણ પ્રયોજન હોય
ત્યારે વૈક્રિય શક્તિનો ઉપયોગ કરે છે અને પછીથી તે કર્મની આલેચના તથા પ્રતિક્રમણ કરી લે છે. વૈષયિક સુખને માટે રવાદિષ્ટ ભોજનને માટે તથા મ ત્રસાધના
તથા ભૂતિકર્મને આયોજે છે (૩) જેની આદિમાં “ ” અને તે “સ્વાહા” હેય તે માત્ર.
પ્રયોગ કહેવાય છે
--
Page #373
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૬] ,
[૩૧૫ ગામ-નગરનું વિકર્વણ
આ પ્રકરણમાં પણ વિદુર્વણ સંબંધી જ હકીકત છે.” સાર આ છે –મિયાદષ્ટિ અને માયી–કષાયી ભાવિતાત્મા. અનગાર વીર્ય લબ્ધિથી, વેકિયલબ્ધિથી અને વિભાગજ્ઞાન લબ્ધિથી રાજગૃહમાં રહીને વારાણસી નગરીનું વિદુર્વણ કરી શકે છે, અને તગત રૂપને જાણે અને જૂએ છે પરંતુ તે તથાભાવે ન જાણે ન જૂએ. અન્યથા ભાવે–એટલે જેવું છેએનાથી વિપરીત રીતે જાણે ને જૂએ. એનું કારણ એ છે કેએ સાધુના મનમાં એમ થાય છે કે–વાણારસીમાં રહેલો હું રાજગૃહનગરીની વિદુર્વણું કરીને તગત રૂપોને જાણું છું ને જોઉં છું. એમ તેનું દર્શન વિપરીત હોય છે.
આવી જ રીતે ઉપર પ્રમાણેને અનગાર જ વણારસીમાં રહીને રાજગૃહ નગરીનુ વિમુર્વણ કરે તે પણ તે ઉલટું જ (૪) - સાધના અથવા ઔષધિ સોગને આગ કહેવાય છે (૫) મનુષ્યોની, પશુઓની અને ઘરની રક્ષા માટે, ભસ્મ મૃત્તિક
તથા સુતર દ્વારા કરાતા પ્રયોગને અને ભભૂતિ નાખવી, મત્રીને ધૂલ તથા રાખ નાખવી દોરા ધાગા કરવા તે બધાએ ભૂતિકર્મ કહેવાય છે.
આ પ્રમાણે જે સાધુ મત્ર, આગ અને ભૂતિકર્મને પિતાના અંગત લાભને માટે, સારા આહારના લોભને માટે સારા કપડા મેળવવા માટે તથા વિષયવાસનાના સુખને માટે કરે છે તે સાધુ. કાળ કરીને “આભિયોગિક” દેવ બને છે જ્યા મોટા દેવોની આજ્ઞામાં રહેવાનું કામ હોય છે
અર્થાત દેવલોકમાં પણ દસ તરીકે જીવન પૂરૂ કરે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
-૩૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ દેખે. કારણ કે તે પોતાને રાજગૃહમાં રહીને વિક્ર્વણ કરતે હોય, એમ જૂએ છે.
આવી જ રીતે રાજગૃહ અને વાણારસીની વચલા કેઈ મોટા જનપદ વર્ગની વિતુર્વણા કરે અને તે પછી તે -વારાણસીનગરી અને રાજગૃહનગરની વચ્ચે મેટા જનપદ વગને જાણે અને જૂએ, પરંતુ તેને તથાભાવે ન જાણે અને ન જૂએ. અન્યથા ભાવે જાણે અને જૂએ. કારણ કે તેના મનમાં એમ થાય છે કે–આ વાણારસી નગરી છે અને આ રાજગૃહ નગર છે. તથા એ બેની વચ્ચે આવેલે આ એક જનપદ -વર્ગ છે, પણ તે મારી વીર્યલબ્ધિ, વૈક્રિય લબ્ધિ કે વિલંગાન લબ્ધિ નથી. તેવું તે સાધુને વિપરીત દર્શન થાય છે.
આ પ્રમાણે વિપરીત–ઉલટુ જ્ઞાન મિથ્યાષ્ટિ, માયી, ભાવિતાત્મા અનગારને માટે કહ્યું છે, પરંતુ કેઈ અમાયી, સમ્યમ્ દષ્ટિ, ભાવિતાત્મા અનગારને માટે જે ઉપર પ્રમાણે -બને તે તે તથાભાવે જ જાણે-જુએ, અન્યથાભાવે ન જાણે-ન જૂએ.
હવે કેઈ ભાવિતાત્મા અનગાર બહારમાં પુદ્ગલે મેળવ્યા સિવાય મેટા ગામને, રૂપને, નગરનાં રૂપને કે સ નિવેશના રૂપને વિક્ર્વાને સમર્થ નથી. પણ બહારનાં પુદ્ગલેને મેળવીને વિકુને સમર્થ છે. એવી એની શક્તિ છે પરંતુ તે પ્રમાણે થયુ નથી, થતું નથી ને થશે પણ નહિ. ચમના આત્મરક્ષક દેવો
ચમરના આત્મરક્ષક દેવ ૨૫૬૦૦૦ છે. ક ૪૮ પર ૪૯ દક્ષિણાર્ધપતિ ચમર ઈન્દ્રને અગરક્ષક દેવ કેટલા છે ?
Page #375
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જું ઉદ્દેશક-૬]
[૩૧૭
આ પ્રમાણેના પ્રશ્નમાં ભગવાન ફરમાવે છે કે, સામાન્યત અંગરક્ષક દેવે પોતાના માલિક ઈન્દ્રમહારાજની રક્ષા માટે તૈયાર રહેલા હેય છે. બખ્તર પહેરેલા, ધનુષ્યબાણને તૈયાર કરીને રહેનારા, ડેકમા આભૂષણને પહેરેલા, જૂદી જૂદી જાતના શાને ધરનારા, ઢાલ અને તલવારને રાખનારા, ઈન્દ્રમહારાજને કોઈપણ જાતે વધે ન આવવા દે તેવા મનોરથવાલા, પરસ્પર સપ કરીને રહેલા અને વારા ફરતી ચકી કરનારા, અત્યન્ત વિનયવાલા, વિવેકી અને સુન્દર હોય છે.
પ્રત્યેક ઇન્દ્રને જેટલી સંખ્યામાં સામાનિક દેવો હોય છે તેનાથી ચારગુણી સખ્યામાં અગરક્ષક દેવો હોય છે. તે નીચે મુજબના કેકથી જાણવુ.
어 મહારાજાઓ
સામાનિ દેવની
સ ખ્યા
અ ગરક્ષક દેવેની સંખ્યા
૨ ૫૬૦૦૦ ૨ ૪૦૦૦૦
૨૪૦ ૦ ૦
૦
૩ ૬૦૦૦
૧ ચમર ઈન્દ્ર ૬૪ હજાર - ૨ બલી ઇન્દ્ર ૬૦ હજાર
૩ શેપ ભવનપતિ ઈન્ડો ૬ હજાર જ શકેન્દ્ર
૮૪ હજાર ૫ ઈશાનેન્દ્ર |૮૦ હજાર ૬ સનકુમાર
૭ર હજાર ૭ માહેન્દ્ર
૭૦ હજાર ૮ બ્રહ્મેન્દ્ર
૬૦ હજાર ૯ લાન્તકેન્દ્ર
૫૦ હજાર
૩
૨ ૦ ૦ ૦ ૦.
ર ૨૮ ૦ ૦ ૦
૨ ૮૦૦૦૦
૨ ૪૦૦ ૦ ૦
૦૦૦
Page #376
--------------------------------------------------------------------------
________________
‘૩૧૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ઈન્દ્ર મહારાજાઓ
સામાનિક દેવની
સ ખ્યા
અંગરક્ષક દેવેની સંખ્યા
૧૦ મહાશુક્ર ૧૧ સહસ્ત્રાર * ૧૨ પ્રાણત ૧૩ અયુત
૪૦ હજાર ૩૦ હજાર ૨૦ હજાર ૧૦ હજાર
૧ ૬૦૦૦૦ ૧.૨૦૦૦૦
૮૦૦૦૦ ૪૦૦૦૦
-
-
-
-
-
' શકના લેકપાલ
આ પ્રકરણમાં ઈન્દ્રોનાં લેકપાલે, તેમનાં વિમાનો વગેરે સંબંધી હકીક્ત છે.
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા. સાર આ છે –
શકના ચાર લેકપાલ છે –સેમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. એમનાં ચાર વિમાને છે. સંધ્યાપ્રભ, વરશિષ્ટ, -સ્વયંજવલ અને વલ્સ. સોમનું સ ધ્યાપ્રભ નામનું વિમાન જબૂદ્વીપના મદર પર્વતની દક્ષિણે, રત્નપ્રભા પૃથ્વીના રમણીય ભૂમિ ભાગથી ઊંચે, સૌધર્મ કલ્પમાં અસંખ્ય એજન - ગયા પછી “સંધ્યાપ્રભ નામનું વિમાન આવે છે.
ચમનું વશિષ્ટ નામનું મહાવિમાન સૌધર્મકલ્પથી અસંખ્ય હજાર યોજન મૂક્યા પછી આવે છે. - વરૂણનું સ્વયંજવલ નામનુ મહાવિમાન સૌધર્મકલ્પથી અસ પેય હજાર યોજન મૂક્યા પછી આવે છે.
Page #377
--------------------------------------------------------------------------
________________
શતક–૩ ઉદ્દેશક-૭]
[૩૧૯
વિશ્રમણનું વઘુ નામનું મહાવિમાન સૌધર્માવલંસક વિમાનની ઉત્તરમાં છે. -
આ પ્રકરણમાં લેકપાલની આવરદા અને તેમની બીજી સમૃદ્ધિનું પણ વર્ણન આવે છે. ૧૦
૫૦ ૩૨ લાખ વિમાનોના અધિપતિ શકેન્દ્રને ચારે દિશાઓના રક્ષક સોમ, યમ, વરૂણ અને કુબેર નામે ચાર લોકપાળે છે તેમાથી સોમદેવનું વિમાન કયા આવેલું છે? તેને ઉત્તર આ પ્રમાણે છે.
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાઓના વિમાનથી ઘણા જન- ઉચે ગયા. પછી, અશોકાવતંસક, સપ્તપર્ણાવત સક, ચપકાવત સક, પૂતાવત સક અને સૌધર્માવત સક આ પ્રમાણે પાંચ -અવતંસકે કહ્યા છે તેમાંથી સૌધર્માવત સક નામના મહાવિમાનની પ્ર સૌધર્મદેવલોક છે તેમાં અસંખ્ય યોજન દૂર ગયા પછી દેવરાજ શકેન્દ્રના લોકપાળ સોમ નામના મહારાજાનુ “સ-ધ્યાપ્રભ” નામનુ મહાવિમાન આવેલું છે સેમ લેકપાલની આજ્ઞામાં નવે ગ્રહો
આ સેમ નામના કપાળની આજ્ઞામા સમકાયિક, * સોમદેવકાયિક, વિદ્યુકુમારે વિદ્યુત્યુમારિઓ, ચન્દ્રો, સૂર્યો, રહો. નક્ષત્રે, તારા તથા બીજા પણ દે છે
તથા મેરૂપર્વતની દક્ષિણે ઉત્પન્ન થનારા, ગ્રહઠક્કો, ગ્રહમૂશલે. ગ્રહગજિત, ગ્રહયુદ્ધો, ઉલકાપા, દિગૂદાહો, ગજરો વિજળાઓ. ધૂલની વૃષ્ટિઓ, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, તથા સૂર્યચન્દ્રના પશ્લેિષ. ઈન્દ્રધનુષ. આદિ જે થાય છે અને માનવજાત ઉપર જેમની અસર
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સ્પષ્ટ દેખાય છે. તે આ સમ નામના કપાળથી અજાણ નથી તથા મંગળ, ગ્રહ, શનૈશ્ચર, ચ, સૂર્ય, શુક્ર, બુધ, ગુરૂ, અને રાહુ દેવે પણ આ લેકપાળ ને અભિમત છે સાર આ છે કે આ બધા ગ્રહે મનુષ્યજાતિ તથા પશુજાતિના પ્રાણાય, જનક્ષય, કુલક્ષય આદિને કરનારા છે અને આ લેકપાળની આજ્ઞામાં રહે છે અર્થાત પુત્ર જેવા છે.
તીર્થ કર દેના અનન્ય ચરણ ભક્ત ઈન્દ્ર મહારાજના 'આજ્ઞાપાલક સોમ નામના લોકપાળની આજ્ઞામાં ગ્રહોને નિવાસ છે. માટે ગ્રહ પણ જિનેન્દ્ર ભક્ત હોવાના કારણે પ્રતિકા આદિ વિધાનોમાં તેમને આ પ્રમાણે આ જલી આપીએ છીએ.
-મક્ષિાનવ-સુઘ-ગુહ- - શ્ચર-દુकेतु प्रमुखाः ग्रहाः सुपूजिताः सन्तु, सुग्रहाः सन्तु, पुष्टिदाः सन्तु, तुष्टिदाः सन्तु, मंगलदाः सन्तु, समहोत्सवदाः सन्तु । આ પ્રમાણે કહીને ગ્રહોને પુષ્પ વગેરેથી પૂજીએ છીએ યમનું વર્ણન
યમ નામના બીજા લોકપાળ માટે આ પ્રમાણે જાણવું. સૌધર્માવત સક મહાવિમાનના દક્ષિણભાગે સૌધર્મકલ્પ છે, ત્યાથી - અસંખ્યાત હજાર યોજન મૂક્યા પછી, ઈન્દ્રમહારાજની આજ્ઞામાં રહેવાવાલા આ લોકપાળનું વિમાન આવે છે. જે વિમાનની લ બાઈ પહોળાઈ ૧ર લાખ જનની છે. આ લેકપાળની આશામાં, ચમકાયિક, યમદેવકાયિક, પ્રેમકાયિક, (વ્યન્તર વિશેષ), પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારિઓ, ક દર્પો, નરકપાળો, આદિ બીજા પણ દેવો છે. જે નીચે પ્રમાણેના વિનિ, ઉપદ્ર, કલહ, એકબીજા સામે બેલાબેલી, બીજા પ્રત્યે ખાર, મહાયુદ્ધો, સગ્રામ, મહાપુરૂષોના
Page #379
--------------------------------------------------------------------------
________________
શતક– ૩જું ઉદ્દેશક–9
૩૨૧
મરણ, રુધિરપાત, ગામ-દેશ–મડળ–નગરના રોગો, માથાને દુખાવો, આંખની પીડા , કાનની વેદના, નખના રોગ, દાતની પીડા વળગાડ, યક્ષ-ભૂતની પીડા, એકાન્તરીયા તાવ આદિ, ઉદ્વેગ, ખાસી, દમ, અજીર્ણ પાંડુરોગ, હરસ, ભગંદર, છાતી–માથું તથા
નિનુ અને પડખાનું,” કાખનુ વગેરેનું શૂળ, મરકીગ, તીડ, મછર, જૂ માકડ આદિને ઉપદ્રવ આદિ બીજા પણ રંગો કરનારા' છે આ યમદેવની આજ્ઞામાં રહેનારા ૧૫ પ્રકારના પર ધામિઓ નારક જીવોને આ પ્રમાણે પીડા આપે છે. ૧૫ પરમાધામીઓ , (૧) વ–નારક જીવને ઉંચેથી નીચા ફેકે છે (૨) સંવર -અસુરો કાતર વડે નારકના ટૂકડા કરીને ભાઠામાં
પકાવવા યોગ્ય બનાવે છે (૩) રામ-નારને શાતન પીડા આપે છે. એટલે છેલે છે(૪) સાવરું–નારકના આંતરડાઓ અને હૃદય ને બહાર કાઢે છે છે અને બીજી પણ પીડાઓ આપે છે. (૫) –બરછી અને ભાલા વગેરેથી નારકીના જીવન પરોવવાનું
કામ કરે (૬) ૩u –નારના અગોને તથા ઉપાંગોને ચીભડાની જેમ
ચીરી નાખવાનું કામ કરે છે (૭) વાઢ- કડાઈમાં નાંખીને નારકોને રાધે છે. (૮) મહાવઢ-નારક છના ચીક્કાસવાલા માંસના ટૂકડાઓને
ખાડે છે અને સ્વાદ લે છે . (૯) પત્ર-તલવારની ધાર જેવા પાદડાઓનુ વેન બનાવીને
નાક છોને તેમા ફેકે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
(૧૦) કુ -ઘડામાં નારકેને નાંખીને રાંધે છે (૧૧) ઘનુપ–ધનુષ્યના બાણ વડે વીંધવાનું કામ કરે છે. (૧૨) વાસ્તુ–ગરમા ગરમ રેતીમાં નાંખે છે. (૧૩) વૈતરી–પરૂ, લેહી વગેરે ગંધાતા પદાર્થોથી ભરેલી
નદીમાં નાક જીવોને નાખવાનું કામ કરે છે. (૧૪) ઘાવર-શાલ્મલી, ( વજી જેવા કાંટાવાલા) ઝાડ ઉપર
, નારક જીને ચઢાવવામાં આવે છે. તે (૧૫) મ –ભય પામેલા નારકેને વાડામાં પૂરી રાખે છે.
વરૂણનું વર્ણન - હવે ત્રીજા વરૂણ નામના કપાળનુ આ પ્રમાણે વર્ણન છે.
જે સૌધર્માવત સક મહાવિમાનની પશ્ચિમે વરૂણરાજનુ સ્વયંજલ નામનું મહાવિમાન છે. આ લોકપાળની આજ્ઞામાં વરૂણકાયિક વરૂણદેવકાયિકે, નાગકુમાર, નાગકુમારિકાઓ, ઉદધિકુમારે, ઉદધિ કુમારિકાઓ, સ્વનિત કુમારે, સ્વનિત કુમારિકાઓ આદિ બીજ પણ ઘણું દે રહે છે. જેઓ –
તવૃષ્ટિ - વેગપૂર્વક વરસાદ વરસવો. મંતવૃષ્ટિ :– ધીમે ધીમે વરસાદ આવે છે. યુવૃષ્ટિ – અનાજ વગેરેનો સારો પાક થાય તેવો વરસાદ. તુષ્ટિ – અનાજ વગેરે ન પાકે તેવો વરસાદ. કોએ – પહાડની તળેટીથી પાણીની ઉત્પત્તિ કાપીઢ – તલાવ વગેરેમાં ભરેલો પાણીને સમૂહ. અપવાદું – પાણીના થોડા થોડા રેલા
Page #381
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૭]
૩૨૩
પ્રવાહિ – પાણીના વધારે રેલા.
આદિ ઉપરના વરસાદને કરનારા હોય છે વર્ષથી હાનિ લાભ કરનાર છેઆ લેપાળને કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક, પુડુ, પલાશ, મેદ, જય, દધિમુખ, અય પુલ અને કાતરિક જેવા દેવ અપત્ય સમાન છે.
આમા કર્કોટક એટલે લવણસમુદ્રના ઈશાન ખુણે અનુલંધર -નામે નાગરાજને કર્કોટક નામે પહાડ છે, ત્યાં રહેનારા માગરાજ પણ કર્કોટક કહેવાય છે. આ પ્રમાણે બીજા દેને માટે પણ સમજવું. વરૂણનું આધિપત્ય
જેનશાસનને ભક્ત શ્રી વરૂણદેવ કુવા, વાવડી, તલાવ, નદી, નાલા આદિમાં રહેલા પાણ ઉપર વર્ચસ્વ ધરાવે છે. માટે અરિહંત દેના અભિષેક માટે શાન્તિસ્નાત્ર, અષ્ટોતરી સ્નાત્ર પૂજા માટેનું પાણું બહુમાન અને સવિધિ લાવવામાં આવે છે જે માટે અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવે છે અને ચતુર્વિધ સંઘ વાજતે ગાજતે - જલયાત્રાને વરાડે (જેમાં સેંકડો-હજારો રૂપીઆ ખર્ચાય છે) ચઢાવે છે અને પાણીના સ્થાને જાય છે ત્યા અભિષેક માટે લેવાતાં પાણુને વિધિ આ પ્રમાણે કરવામાં આવે છે વિધિકારક અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી દ્વારા વરૂણદેવનું આ પ્રમાણે મંત્ર બેલે છે. "ॐ नवयं नमो करुणाय, पाशहस्ताय, सकलयादोऽ धीशाय, सकलजलपक्षाय, सकलनिलायाय, सकलसमुद्रनदी सरोवरपल्लवनिर्झरकूपवापस्वामिनेऽमृतकाय देवाय अमृत देहि देहि अमृत स्रावय स्त्रावय, नमोऽस्तु ते स्वाहा ।"
આ માત્ર બેલીને વરૂણ દેવની અષ્ટ પ્રકારી પૂજા કરે છે. કુવા આદિથી પાણી કાઢીને આ મંત્ર બોલવામાં આવે છે “»
Page #382
--------------------------------------------------------------------------
________________
૩ર૪]
ભગવતીસૂત્ર રિસંગ્રહ
ही अमृते, अमृतोद्भवे, अमृतवर्पिणी. अमृत स्रावय स्रावय से से क्ली क्ली ब्लॅन्ले हाँ हाँ ही ही द्रावय द्रावय हाँ जलदेवीदेवा अत्र आगच्छत आगच्छत स्वाहा ।”
પછી અમુક અમુક માત્ર બેલીને અષ્ટ પ્રકરી પૂજા થાય છે. અને કળશાઓ ભરીને વાજતે ગાજતે મંદિરમાં મૂકાય છે. મંત્ર દ્વારા પવિત્ર થયેલુ પાણી અરિહંતદેવતા અભિષેક માટે કામમાં આવે છે.
કુવા-વાડીના કીનારે વરૂણદેવને આમંત્રવા માટે આઠ થઈએ દેવવંદન કરવાના હોય છે. જેમા આઠમી શુઈના પ્રારંભમાં નવયg fમ ૩૦ અન્ન ૧ નવકારને કાયોત્સર્ગ અને આ પ્રમાણે થઈ – ' "मकरासनसमासीन., कुलिशाङ्कुशचक्रपाशपाणिशयः।
आशामाशापालो, विकिरतु दुरितानि वरुणो व ॥" , , ત્યાર પછી હાથ જોડીને આ શ્લોક બોલાય છે તે આ પ્રમાણે – करोतु शान्ति जलदेवताऽसौ, मम प्रतिष्ठाविधिमाचरिष्यतः । आदास्यते वा मम वारि तत्कृते, प्रसन्नचिता प्रदिशत्वनुज्ञाम् ।।
દશદિપાળના પાટલા પૂજનમાં પણ વરૂણદેવને આ પ્રમાણે - સાદર આમ ત્રણ આપીએ છીએ
* : ૩૪ નો વહdir garઘણાય, માवाहनाय, पाशहस्ताय, सपरिजनाय, अमुकगृहे वृद्धस्नात्र महोत्सवे आगच्छ आगच्छ स्वाहा ।" . . આવી રીતે સમંત્ર વધાવીને, આલેખીને, આવાન કરીને, સ્થાપીને નિમંત્રણ આપ્યા પછી અષ્ટ , દ્રવ્ય અર્પણ કરાય છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૮ )
[૩ર૪ અધિપત્ય ભેગવનારા દે
આ પ્રશ્નોત્તરે રોજગ્રહમાં થયા. . . - 1 અને હાથ જોડીને આ પ્રમાણે વિનવીએ છીએ. ' ' - ' જ રીવા રાધ-જળ મfથતા '
सद्यस्य शान्तये सोऽस्तु, बलिपूजां प्रतीच्छतु ॥ કુબેરનું વર્ણન '
હવે ચોથા કપાળ ઉમણ કુબેરનું વિમાન સધમવિહંસક -નામનાં પશ્ચિમ ભાગે છે તેની આજ્ઞામા વૈશ્રમણ કાયિક વૈશ્રમણદેવ કાયિક સુવર્ણકુમારે, સુવર્ણકુમારિઓ, દ્વીપકુમારે અને કુમારિઓ, દિમાર અને કુમારિઓ, વાણવ્યતર અને વ્યંતરિ આદિ બીજા પણ દે છે, જે લોહ, સુવર્ણ, રજત, હીરા, મોતી, માણેક, સીસું -અને બીજા પણ કપડા, કળ, પુષ્પ આદિને ઇદ (વરસાદ) કરનારા છે ગમે ત્યાં દાટેલા ધન-આદિને જાણનાર છે અને તે તે સ્થાનેથી ધનને લઈને તીર્થ કર દેવોના જન્માદિ સમયે વરસાવવાનું કામ
- આ લેકપાળ, ગ્રહદે, જૈન શાસનને માન્ય છે. માટે જ
શાતિ-સ્નાત્ર, અજનશલાકા, પ્રતિષ્ઠા આદિ વિધિમાં નવગ્રહ, શ દિકપાળ પૂજાય છે. સન્માનાય છે. અને મેટી શાતિમાં પ્રતિદિવસે સ્મરાય છે આ પ્રમાણે – . . . . “ॐ ग्रहाश्चन्द्रसूर्याङ्गारक बुध:बृहस्पति-शुक शनैश्चर સારું-તુ રહેતા રવાપાત્ર રામ-ચમ-વ-કુરवासवादित्य-स्कंद-विनायक-उपेताः (युक्ताः) ये चान्येऽपि રામનાર-ક્ષેત્ર સેવા-સારા વષે પ્રયન્ત જીવરત્ત, अक्षीणकाशकाष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ।।
Page #384
--------------------------------------------------------------------------
________________
૩ર૬
ભિગવતીસૂત્ર સારસંગ્રહ.
આ પ્રકરણમાં અસુરકુમારાદિ દેવે ઉપર આધિપત્યા ગવતા દેવેનું વર્ણન છે. સાર આ છે –
અસુરકુમાર દેવે ઉપર અધિપત્ય ભેગવતા દસ દે. છે. તે આ છે – ચમર, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ, બલિ, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ.
નાગકુમાર ઉપર અધિપત્ય ભેગવતા દેવે – ધરણુંકાલવાલ, કેલવાલ, શિલપાલ, શંખવાલ, ભૂતાનંદ, કાલવાલકેલવાલ, શંખવાલ અને શૈલપાલ. - સુવર્ણકુમારના અધિપતિઓ – વેણુદેવ, વેણુદાલિ, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ ને વિચિત્રપક્ષ. -
વિદ્યુસ્કુમારના અધિપતિઓ – હરિકાન્ત, હરિસહપ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત ને સુપ્રભાકાન્ત.
અગ્નિકુમારના અધિપતિઓ – અગ્નિસિંહ અગ્નિમાણવ, તેજસૂ, તેજસિંહ, તેજકાન્ત, ને તેજપ્રભ. - દ્વીપકુમારના અધિપતિઓ – પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂયાંશ, રૂપકાન્ત, અને રૂપપ્રભા '
ઉદધિકુમારના અધિપતિઓ – જલકાન્ત, જલપ્રભાત જલ, જલરૂપ, જલકાન્ત ને જલપ્રભ.
દિકકુમારને અધિપતિઓ – અમિતગતિ. અમિત-- વાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ ને સિંહવિક્રમગતિ,
વાયુકુમારોના અધિપતિઓ – વેલંબ, પ્રભજન, કાલમહા લ, અજન અને રિષ્ટ.
Page #385
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૮]
[૩૨૭
અધિપતિએ :- ઘેષ મહાઘેાષ,
સ્તનિતકુમારેશના આવત્ત, વ્યાવર્ત્ત, નંદિકાવત્ત અને મહાન કિાવત્ત દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લેાકપાલે આ છેઃ— સેામ, કાલવાલ, ચિત્ર, પ્રભુ, તેજસ્, રૂપ, જલ, તિગતિ, કાલ અને આયુક્ત.
:~
પિશાચકુમારાના અધિપતિ મળે છે ઃ— કાલ, મહાકાલ, સૂરૂપ, પ્રતિરૂપ, પૂર્ણ ભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, કિ'પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ, એ બધા વાણુન્યન્તર દેવાના ઇન્દ્રો છે.
યેતિષિક દેવાના અધિપતિ મખે છેઃ સૂય ને ચંદ્ર. સૌધર્મ અને ઈશાનકાણુના અધિપતિ :—શકે, સામ, યમ, વરુણ, વૈશ્રમણ, ઈશાન, સેામ, યમ, વરુણ અને વૈશ્રમણુ, ઇન્દ્રિયાને વિષય
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા
આમાં ઈન્દ્રિયાના વિષયે કેટલા પ્રકારના એ આ પ્રકરણમાં ખતાવ્યુ' છે. તેના માટે કહ્યું કે−ઇન્દ્રિયાના વિષયે પાંચ પ્રકારના છે. શ્રોત્રેન્દ્રિયને વિષય અને યાવત્ સ્પર્શે ન્દ્રિયને વિષય
આ સંબધી જીવાભિગમ સૂત્રને જ્યેાતિષિક ઉદ્દેશે જોવાની ભલામણ કરી છે. ૫૧
પાંચ ઈન્દ્રિયાની વિષદ વ્યાખ્યા
મૈં ૫૧.
સ્વનિયંત્રળનિયતાનિ—ન્દ્રિય રહ્યુ.” આ ઉક્તિને અનુસારે ગતભવમા ઉપાર્જન કરેલ પ ંચેન્દ્રિય જાતિનામ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩ર૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કર્મને લઈને આ ચાલુ ભવમા માનવને ઈન્દિની પ્રાપ્તિ થાય છે
પહેલા વર્ણન કરી ગયા છીએ કે આત્માને જે દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે ઈન્દ્રિયોને આત્માએ જ પોતાની મેળે રચેલી છે
આ ઇન્દ્રિયનું વિષય ગ્રહણ સર્વથા નયત હોય છે. માટે તેમાં કોઈ પણ ઈશ્વરની કે દેવદેવીની દખલગિરી નથી હોતી.
મહાભય કર અધિકારમાં એક ફળ આપણું હાથમાં આવે છે, તેને સ્પર્શ કરવાથી જ તેના આકાર વિશેપને લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે આ કેરી છે.” દબાવવાથી “પાકી ગયેલી લાગે છે સુંઘવાથી તેમાં મીઠે રસ છે એમ જાણ , શક્યા પણ અંધારામાં આંખ પોતાનું કામ નહી કરવા છતાં પણ આપણે કલ્પીએ છીએ કે, આ કેરી પીલારંગની છે આ પ્રમાણે કેરીના પાલાર ગની કલ્પનામાં ઈશ્વરને સાક્ષાત્કાર નથી પણ “અનુગ્રહ, ઈહા, અપાય, ધારણા આ ચારે પ્રકારના મતિજ્ઞાનમાથી ધારણા” નામના મતિજ્ઞાનને જ ચમત્કાર છે કેઈપણ પદાર્થનાં, જ્ઞાનમાં “ધારણા શક્તિવડે જે પદાર્થોના-રૂપ, રંગ, આકાર આ આપણું મગજમાં સ્થિર થયા હશે તે જ પ્રમાણે ધારણા પણ તેની તીવ્ર રહે છે. અને આ લબ્ધિના કારણે જ કોઈ પણ અવધારિત પદાર્થ જ્યારે સામે આવે છે ત્યારે તેને નિર્ણય કરતા વાર લાગતી નથી.
અવધાન પ્રયોગોમાં દેવી શક્તિનો ચમત્કાર નથી પણ ધારણ” શક્તિ જ ચમત્કાર હોય છે.
હાથચાલાકીના પ્રયોગ કરતાં જે ધારણા દૃઢ થાય છે. તેનાથી જાદુઈ પ્રાગે પણ થઈ શકે છે.
ઈન્દ્રિયે પાંચ છે. સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રવણ.
Page #387
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૯] '
[૩ર૯
આ પાચેમા કસાધન, અને કરણ સાધનથી વિગ્રહ કરવો જેમકે - g-egનેતિ ” અર્થાત્ બીજ પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીત-ઉષ્ણાદિ પર્યાયો જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આજ પ્રમાણે-અરતિ-રરરેડના નિતિ-બ્રિતાને જ चपटे वा चेष्ट अनेन । शृणोति श्रूयतेऽनेन वेति रसनम् , avમ્ શુ તથા શ્રવ”
આ પ્રમાણે આ ઈનિા માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ ઈન્દ્રિયો નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પશેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે, ઠડે, ગરમ, સ્નિગ્ધ, ચિક્કણો) અને રૂક્ષ (લુખો) આ આઠે સ્પર્શીને ગ્રહણ કરવાની શકિત રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે.
રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલે તીખો, કડવો, કષાયેલું, ખાટ, -મીઠો રસ ગ્રહણ કરે છે , , ધ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે
ચક્ષુરિન્દ્રિય . કાળા, ધોળા, નીલા, પીળા, અને લાલ રંગને રહે છે
- શ્રવણેન્દ્રિય સચિત્ત એટલે જીવતા માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતા શબ્દોને, સચિતાચિત્ત એટલે સગીત મડળીમા માણસો ગાતા હોય તે સચિત અને વાજિત્રોને અવાજ અચિત્ત છે ,
આ પ્રમાણે આત્માના પ્રયોગથી–ઉપયોગથી; ઈન્દ્રિયો કાર્યરત
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૩૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
બને છે. અનાદિ કાળથી પ્રવાહરૂપે કર્મોના ભારથી દબાઈ ગયેલા આત્માને પ્રતિક્ષણે રાગ-દ્વેષને ઉદય હોવાના કારણે કેઈક સમયે આ જીવાત્માને સફેદ કપડું ગમે છે. અને બીજા ક્ષણે તે કપડું મુદ્દલ ગમતું નથી એક સમયે મીઠે રસ ગમે છે. ત્યારે બીજી ક્ષણે મીઠા રસ પ્રત્યે અણગમો થવાથી ખાટો રસ ગમે છે. આ જ પ્રમાણે
એક ક્ષણે જે માણસ સાથે અત્યંત રાગ પૂર્વક મૈત્રી સંબંધ રાખે હોય છે ત્યારે બીજા દિવસે તે માણસ વૈરી થાય છે.
આ પ્રમાણે પદાર્થોના વિષયને ગ્રહણ કરવામાં અત્માનો સ્વભાવ જ જુદો જ હોય છે. તેથી પદાર્થ માત્ર એક સમયે સારો અને બીજા સમયે નઠારે બનતું નથી, પદાર્થ પિતાના મૂળ સ્વભાવમાં પૂર્વવત જ હોય છે પણ આપણો આત્મા પોતે રાગદેપને વશ થઈને પદાર્થોના વિષયોને ગ્રહણ કરવામાં જેવા પ્રકારના ઉપયોગમાં પરિણત થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરાતાં પદાર્થોના વિષયનું પરિણમન પણ તેવું જ થાય છે. તે
પદાર્થ સ્વત ખરાબ નથી, તેમજ સરસ નથી પણ મોહ– માયાના કુસંસ્કારોથી કુવાસિત થયેલા આત્માને એક સમયે જે પદાર્થ પ્રત્યે રાગ જન્મે છે ત્યારે બીજી ક્ષણે તે જ પદાર્થ પ્રત્યે દ્વેષ આવે છે. માટે કેઈક સમયે રાગમાં તો કેઈક સમયે હેપમાં અનંતકાળ ગુમા રે.”
" જ્યારે તેજ આત્મા જ્ઞાન-ધ્યાનના સુસ કારોથી સસ્કારિત થાય છે. ત્યારે પ્રત્યેક પદાર્થ પ્રત્યે, તે સમાન બુદ્ધિવાલે બને છે.. તેવા પ્રસંગે પુણ્યદયને લઈને મનગમતા પદાર્થો અને પાપોદયને લઈને અણગમતા પદાર્થો પ્રત્યે એક સરખો ભાવ રાખીને પિતાના. આત્માને દૂષિત કરતું નથી.
Page #389
--------------------------------------------------------------------------
________________
શતક-૩ નું ઉદ્દેશક–૯].
[૩૩૧
ચારિત્રયોગનું સ્પષ્ટીકરણ
“વારિ૪ થિરતાપ;” આત્મામા પૂર્ણરૂપે સ્થિરતા લાવવી તે સમ્યફ ચારિત્ર કહેવાય છે અને તે સ્થિતિ ને ટકાવવા માટે નિવૃત્તિલક્ષ્ય પ્રવૃત્તિ અર્થાત અનુક્રમે પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિને રંગ લાગતે જાય તેવી પ્રવૃત્તિમાં રાગદ્વેષ વિનાનું જીવન જીવવું તે સ્થિરતા છે, જે ચારિત્ર છે.
ચિત્તવૃત્તિના રોધને વેગ કહે તે એટલા માટે ઠીક નથી કે આત્મામાં સ્થિરતા વિનાની ચિત્તવૃત્તિને રોધ તો “માછલા પકડવાની ભાવનાવાળે બગલે, માખીને પકડવાની દાનતવાલી ગરોલી, મૃગ-(હરિણ)ને મારવા માટે તૈયાર થયેલ શિકારી વગેરેમાં પણ ચિત્તનો અને શરીરને રોધ સ્પષ્ટ દેખાય છે
અમુક સ્વાર્થને લઈને પણ વચનને ધ સુલભતમ બને છે. જેમકે – આપણને અત્યારે ગરજ છે, અથવા બોલવા જતા આપણા સ્વાર્થને હાનિ પહોચશે માટે “મનં સર્વાર્થaધY” આવો કેગ કદાચ દાત્મિકતાને પણ આમ ત્રણ આપી શકે છે. તથા માયા, મૃષાવાદ પ્રત્યે પણ પ્રસ્થાન કરાવી શકે છે
માટે માનસિક-વાચિક અને કાયિક યોગેમાં પાપની, તથા પાપ ભાવનાઓની નિવૃત્તિ લાવવી તે ચારિત્રયોગ છે.”
આત્મા વડે જ આત્મા જેવો અર્થાત પોતાના આત્માની નબળી કડીઓને, તથા દૂષણોને તેમજ રાગ-દેશાત્મક જીવનને આત્મા વડે જેવુ, અનુભવવુ અને તેના ત્યાગમાં જ પ્રયત્ન કરે તે પણ સમ્યક્ ચારિત્ર છે
પર તુ આત્મા જ્યારે પિતાનું ભાન ભૂલે છે ત્યારે રાગદ્વેષને. પોષતો જાય છે. ,
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૩૨]
[ભગવતીસૂત્ર' સારસ'ગ્રહ
..
દ્રવ્ય અને પર્યાયાની શકિતઓનુ વિશ્લેષીકરણ કરવાની શકિત જ્યા સુધી આત્મા કેળવતા નથી ત્યાંસુધી રાગદ્વેષમાથી બહાર આવવાની શકયતા નથી, ત્યારે જ અશુભ સ્પર્ધા, રસ, ગન્ધુ વર્ણ અને શબ્દને પ કરતા, સ્વાદ લેતાં, સુધતા, શ્વેતા અને સાલળતા જ મનજી ભાઈનેા ૧૦૮ ડીગ્રીનેાપારા ઉંચા ચઢી જાય છે. ગટરનુ પાણી દુર્ગન્ધ મારતુ હાય છે ત્યારે તે જોતાંજ આપણા મન~વચન તથા કાયામા ચચલતા આવતા વાર લાગતી નથી “ચ ચલતા અસયમ છે અને સ્થિરતા ચારિત્ર છે.” આમ -સમજવા છતા પણ ગટરના પાણીની દુર્ગંધતાને જોઈને નાકે રૂમાલ મૂકવા પડે છે પણ આપણે તે આવી દુંધીમા કેટલીયેવાર જન્મ્યા, આલેચ્યા, અને આવા પદાર્થો ખાધા છે સા છે, -પર્યા છે અને જોયા છે છતા પણ સસારમાં આવા ગન્ધાતા પુદ્ગલે! કાઇ કાળે પણ નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહી, ત્યારે આપણા શુભ કે અશુભ કર્મોને લઈને મળતા શુભાશુભ પુદ્ગલામાં આપણે કેવી રીતે રહેવુ ? આવુ શિક્ષણ જ આધ્યાત્મિક શિક્ષણ છે.
શુભ પુદ્ગલા એટલે મનગમતા પુદ્ગલામા રાગની પરિણતિ, અને અશુભ એટલે અણગમતા પુદ્ગલામા દૂધ-તિરસ્કાર–ધિકારની પ્રવૃત્તિ આ બને પરિણતિઓના સમયે સામ્યપરિણતિ કેળવવી જોઈએ
મનગમતા શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શના ભોગવટામાં આપણા આત્મા રાગાધીન બનીને તે તે પુદ્ગલાની માયાના ચક્રમાં -એભાન થઈને સદ્વિવેકને દેશવટો આપ્યા છે અને અહંકારના ભારથી “ખાઈને કર્ત્તવ્ય મૂઢ બન્યા છે
અણગમતા શબ્દ, રસ, ગન્ધ અને સ્પર્શીમાં આ આત્મા દ્વેષવશ શ્રૃષ્ટને ઘણાઓની સાથે વૈર કર્મ બાધ્યા અને તેના કડવા ફળા દુર્ગતિમાં
1
Page #391
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૯]
[૩૩૩
ભેગવવા પડ્યા છતાં હજુ સુધી પણ પુગલે દ્વારા ઉત્પન્ન થતી રાગ અને દેશની પરિણતિને બદલવા માટેની ટ્રેનિગ લઈ શકયા નથી. બસ એજ આપણે આપણા જીવનની અને આપણા ભણતરની કરુણતા છે ભગવતીસૂત્રને પ્રશ્નોત્તર સ્પષ્ટ છે કે, ઍન્દ્રિયના વિષય સબ ધી પુદ્ગલ પરિણામ શુભ કે અશુભરૂપે થાય છે તે જ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય પણ સારારૂપનું અને નઠારા રૂપનું ગ્રહણ કરે છે ધ્રાણેન્દ્રિય પણ સુગ ધ અને દુર્ગધના પુગલેને ગ્રહે છે રસનેન્દ્રિય. પણ સારા રસનુ અને ખરાબ રસનું ગ્રહણ કરે છે સ્પર્શેન્દ્રિય. પણ સારા સ્પર્શનુ અને નઠારા સ્પર્શનું પરિણામ ગ્રહે છે.'' સૂત્રને ગૂઢાર્થ સ્પષ્ટ છતા પણ ચાળાના વિશેષ પ્રતિપત્તિઃઆ ન્યાયને અનુસાર પ્રત્યેક માનવના જીવન સાથે સ્પર્શ કરતા આ વિષય હોવાના કારણે જરા વધારે વિચારિયે યુગનો ચમત્કાર
- રસેઈધરમ સારા રસોઈઆના હાથે બનેલી અડદની દાળ” જે પૌલિક હોવાના કારણે ખાનારને માટે અમૃતતુલ્ય કે વિષતુલ્ય બનતી નથી, આ દાળને ખાનાર મૃત્યુથી બચ્યું નથી અને ખાધા પછી તત્કાળ કઈ પણ જીવ મર્યો નથી, મરતો નથી અને મરશે પણ નહી એટલે કે અડદની દાળ અમૃત પણ નથી અને વિષ પણ • નથી, છતા એ પૌગલિક વસ્તુને લઈને માનવના મનમાં એકને રાગની પરિણતિ એટલે કે આ દાળનું નામ સાંભળતા જ કૂદકા
મા વા લાગી જાય છે અને રાજી રાજી થયો છતે અત્યંત સ્વાદ, પૂર્વક ખાએ છે , જ્યારે બીજે માણસ તે જ દાળનું નામ સાભળતા જ ઠરી જાય છે અને હાડોહાડ રોષે ભરાઈને દાળ બનાવનારને કેટલીએ ગાળો આપે છે દાળ એકની એક છે પણ બને છેવોમાં રાગદ્વેષની.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પરિણતિના ફળ પશુ આપણે જોઈ શકીએ છીએ.
માણસને દુઃખી–મહાદુ ખી બનાવનાર પરપદાર્થ નથી પણ અસંસ્કારી-કુસસ્કારી, મિથ્યાસ સ્કારી મન, જીવનનું અજ્ઞાન, મેહવાસનાને ભયંકર અંધકાર, મિશ્ચકલપનાની માયા, શરીરને પુષ્ટ બનાવવાનું ઉધું જ્ઞાન, આદિ કારણથી જ માણસ પોતાના હાથે દુખની પર પરા સ્વીકારી લે છે. માટે જ જીવ ઈન્દ્રિયના ભોગ અને તેની લાલસાને જ જીવનનું સર્વસ્વ માની બેસે છે. ત્યારે પુદ્ગલ પદાર્થો પણ આપણને ચમત્કાર બતલાવવા માટે તૈયાર જ હોય છે. અને એક વાર જે મનજીભાઈ આત્મા ઉપર સવારી કરી ગયા તો સમજી જ લેવાનું કે, આપણો આત્મા કદી પણ સમર્થ બની -શકશે નહી. પછી તે આખુ જીવન સુખની છાયા ગતવામા જ પૂર્ણ થશે.
માણસ માત્ર સમજે છે કે અડદની દાળ ખાવાથી હું મરવાનો -નથી તેમજ અમર પણ થવાને નથી. છતાં એ બિચારી અડદની -દાળ આપણા જીવનમાં કેવા તોફાન મચાવી દે છે!
આપણે તે વિચારવાનું એ છે કે આ બધા તોફાન દાળ કરાવે છે ? અથવા અસંસ્કારી આપણું મનજીભાઈ ?
દાળના ખાનારા હજારો માણસ આજે પણ ટેસ્ટ પૂર્વક દાળ ખાય છે જ્યારે મને દાળ પ્રત્યે આટલી બધી નફરત કેમ છે ? - જે આપણને તે સમયે સબુદ્ધિ આવે ! અથવા જ્ઞાનનો પ્રકાશ લાધે ! તે આપણે અનંતરાત્મા જ જવાબ આપશે કે દાળ પિતો બેચારી જડ છે પુદ્ગલ છે. રોટલી ખાવા માટે એક સાધન
છે એ મારે શું કરવાની હતી ' ત્યારે દાળનો દોષ નથી પણ હું પિતે જ ઈન્દ્રિયેને ગુલામ છુ માટે, અને તેના ભોગવિલાસો જ
Page #393
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૧૦]
[૩૩ - આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા. ', -
આમાં ચમરની સભાઓ સંબંધી પ્રશ્ન છે. અર્થાત .. જીવન છે એમ હું માનીને બેઠો છું આજ કારણે સંસાર મારા માટે કલેશ કકાસને કારણ બન્યુ. મિત્રો દુશમન બન્યા, પરિવારની વચ્ચમાં પણ હું અતડે રહ્યો, જ્ઞાન-વિજ્ઞાન મેળવ્યા છતાં પણ મારે આત્મા સ્વરછ દ બ ફેશનાલીટીમાં રહું છું છતા પણ મારો આત્મા ભોગવિલાસ રૂપી કાદવમાં રમી રહ્યો છે.
પ્રોફેસર, માસ્ટર બન્યો પણ મારા મનને અને ઇન્દ્રિયને સયમનું શિક્ષણ ન આપી શકો,
ડોકટર બને પણ મારા આત્માની દવા અને મારા દુખનું નિદાન હુ પિતે ન કરી શક્યો,
વકીલ બને પણ મારા જીવનની વકીલાત કરવાં માટે સમર્થ બન્યો નથી. માટે જ શ્રીમત છું પણ હૈયાને દરિદ્ર છું. સત્તાધારી છુ પણ આન્તર જીવનને દાનવ છું ત્યારે આ બધુ કેણે આભારી છે ?
પુદ્ગલ એક જ છે પણ મારા જીવનના રાગદેપને લઈને હું દુખી છુ.
આ દુઃખમાથી મુક્ત થવા માટે મારા ખાનપાનમાં રહેણીકરણીમાં, ઉઠવા-બેસવામાં અને વ્યાપાર-વ્યવહારમાં સ યમ લાવવો એજ એક પરમ સુખનું-શાતિનુ, સમાવિનુ મુખ્ય કારણ છે.
પુગલે છોડવાના નથી પણ તેમના પ્રત્યેની લાલસા છોડવાની છે સ્ત્રી છોડવાની નથી પણ તેમના પ્રત્યેને દુરાચાર છોડવાનો છે. તેમજ શ્રીમતાઈ કે સત્તા છોડવાની નથી પણ તેના પ્રત્યેની સાધ્યભાવનાને ત્યાગી સાધનભાવ પેદા કરવાને છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ભગવતીસૂત્ર સારસંગ્રહ ચમરની ત્રણ સભાઓ બતાવી છેઃ – શમિકા (શમિતા), ચંડા અને જાતા. ક પર
પર, ત્રીજા શતકનો આ છેલ્લે ઉદ્દેશો છે રાજગૃહી નગરીમાં સમવસરણની રચના થઈ છે, અને ગૌનમવામીના પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાને ફરમાવ્યું કે દક્ષિણાધિપતિ અસુરરાજ ચમરેન્દ્રને ત્રણ પ્રકારની સભાઓ હોય છે
ઇન્દ્રલેકની ત્રણ સભા * ૧. શમિતા. ૨ ચડા. ૩. જાતા.
૧. શમિતા–એટલે પોતાના ઉત્તમપણાને લઈને સ્થિર સ્વભાવ વાલી હોવાથી સમતાવાલી છે. અથવા પિતાના ઉપરિએ કહેલ વચનને માન્ય કરવાવાલી હોવાથી સૌને શાન્ત કરી દેનારી હોય છે. અથવા જે સભામાં ઉદ્ધતાઈ નથી તેવી આ આભ્યન્તર સભા છે. જે અત્યન્ત ગૌરવવતી છે અર્થાત્ આ સભાનું માન ઇન્ડોને તથા " બીજા મોટા દેવોને પણ હોય છે. ગમે તેવો મોટો સમાજ પણ સભાના બે ધારણને ધ્યાનમાં રાખીને જ પોતાના આધિપત્યનું ગૌરવ સાચવી શકે છે. '
૨ ચંડા. તેવા પ્રકારની મેટાઈ (ગૌરવ) નહી હોવાથી -સાધારણ કાર્ય વગેરેમા બેલી નાખનારી હોય છે. એટલે જ આનું મહત્ત્વ પહેલી સભા કરતા ઓછું છે, છતાં પણ ઈન્દ્રને માન્ય છે.
૩ જાતા મોટાઈને સ્વભાવ નહી હોવાથી સર્વ સાધારણ " સભા કહેવાય છે
આ ત્રણેમાં પહેલી આભ્યન્તરા, બીજી મધ્યમાં અને ત્રીજી બાહ્યસભા કહેવાય છે
Page #395
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક–૧૦
[૩૩૭
પહેલી સભાનું પ્રજન આ પ્રમાણે છે ઉપરીને કોઈ પણ પ્રોજન હોય અને તે આદરપૂર્વક આ સભાને બોલાવે ત્યારે જ આ સભાના સભ્યો આવે છે અને તેઓને ઇન્દ્ર મહારાજ પિતાનું પ્રયજન કહી બતાવે છે. તેનો અર્થ એ થયો કે આ સભા મોટાઈને પામેલી હોવાથી ગૌરવને ચોગ્ય છે. વડીલને પણ આ સભાનું ગૌરવ માન્ય છે. વચલી સભા ઉપરી લાવે કે ન બોલાવે તો પણ આવે છે. કેમ કે આ સભામાં મોટાઈ એટલે ગૌરવ ઓછો છે. આમા ઉપલી આભ્યન્તર સભામાં જે વાર્તાલાપ થયો હોય છે તે જણાવે છે અને ઠરાવ નકકી કરાવે છે.
જ્યારે બાહ્ય સભા તે સાધારણ હોવાથી બેલાવ્યા વિના પણ આવે છે. આપણે એટલું જાણી શકીએ છીએ કે આ ત્રણે સભા એકબીજાની પૂરક છે અને પરસ્પર એકબીજાનું માન રાખીને ઈલેકનું ગૌરવ સાચવે છે
હવે કઈ સભામાં કેટલા સભાસદો છે, અને તેમાં પણ દેવો કેટલા ? દેવિઓ કેટલી ? આ વાત છવાભિગમ સૂત્રને અનુસાર લખાય છે
પહેલી સભાના સભાસદો ૨૪૦૦૦ દેવો છે વચલી સભામાં ૨૮૦૦૦ દેવ છે અને છેલ્લી સભામાં ૩૨૦૦ દે છે દેવિઓની સંખ્યા અનુક્રમે ૩૫૦, ૩૦૦, અને ૨૫ છે.
પહેલી સભાના સભાસદોની આયુષ્ય મર્યાદા રા પો. • પમની છે વચલીમાં ૨ પલ્યોપમ અને બાહ્યસભામાં ૧ પલ્યોપમ છે. દેવિઓની આયુષ્ય મર્યાદા અનુક્રમે ૧, ૧, ને પપમની છે. આ પ્રમાણે ઉત્તરાધિપતિ બલિ-ઈન્દ્ર માટે પણ સમજવું. -
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૩૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
1 ઉમરેલી,
કેવળ દેવેની સંખ્યામાં ચાર ચાર હજારની સંખ્યા ઓછી કરવી જ્યારે દેવિઓની સંખ્યામાં, ઉપરની સંખ્યામા સોની સ ખ્યા ઉમેરવી.
હવે વૈમાનિક દેવોની સભા, તથા સભાસદોની સંખ્યા નીચે પ્રમાણે જાણવી સભા તો ત્રણ પ્રકારે જે ઉપરની જેમ સમજવી
જ્યારે સંખ્યા આ છે. દેવલના નામે અભ્યન્તર મધ્યમા. બાહ્યા ૧ પ્રથમ દે લેક ૧૨૦૦૦ દેવ ૧૪૦૦૦ દેવ ૧૬૦૦૦ દેવ
૭૦૦ દેવી ૬૦૦ દેવી ૫૦૦ દેવી ૨ દ્વિતીય દેવલોક ૧૦૦૦૦ દેવ ૧૨૦૦૦ દેવ ૧૪૦૦૦ દેવ
૯૦૦ દેવી ૮૦૦ દેવી ૭૦૦ દેવી દેવિઓની ઉત્પત્તિ અહીં સુધી જ છે માટે આગળના કમા દેવિઓ નથી. ૩ સનકુમાર
૧૦૦૦૦
૧૨૦૦૦ ૪ માહેન્દ્ર
૧૦૦૦૦ ૫ બ્રહ્મલોક
૬૦૦૦ ૬ લાંતક ૭ શુક્રદેવલોક
૨૦૦૦ ૮ સહસ્ત્રાર ૯-૧૦ આનત પ્રાણત ૨૫૦
૧૦૦૦ ૧૧-૧૨ આરણ અય્યત ૧૨૫ ૨૫૦ ૫૦૦
આ પ્રમાણેનું એને લગતું બીજુ સાહિત્ય જીવાભિગમ સૂત્રથી જાણવુ.
૮ ૦ ૦ ૦
૦
૦
N
૦
૦
૦
૪૦૦૦
૦
૦
૨ ૦ ૦ ૦
૪૦૦ ૦
૦
૧ ૦ ૦ ૦
૦
૪૦ ૦ ૦
૦
૫૦ ૦
૧૦૦૦
-
૦
૨૦૦૦
૫૦ ૦
૦
૦.
Page #397
--------------------------------------------------------------------------
________________
શતક–૩ જું ઉદ્દેશક–૧૦]
[૩૩૯
ઈન્દ્ર મહારાજા યાપિ સૌથી ઉપરિ અને સંપૂર્ણ સત્તાવાનું હોય છે તે પણ પોતાના સભાસદોને માન આપીને તેમની પાસે પોતાનું પ્રયોજન સિદ્ધ કરાવી લે છે. અને આ સભાસદો પણ પિતાના ઉપરીનુ માન સાચવે છે. દેવકમાં દેવતાઓ જેમ સભાસદ પદે છે તેવી જ રીતે દેવીઓ પણ સભાસદપદને ભાવે છે. જે વાત આપણે ભગવતીસૂત્ર અને જીવાભિગમસૂત્રથી જાણી શક્યા છીએ ઇન્દ્રોની સભામાં દેવિઓનુ પણ બહુમાન શાસ્ત્રમાન્ય છે. તો પછી મનુષ્યલોકમાં સ્ત્રીનું અપમાન શા માટે ?
માતૃસ્વરૂપા સ્ત્રીનું અપમાન પાપ છે
તેમને હલકી ગણવાનું પ્રયોજન શું છે ? શું પુરુષો કરતાં સ્ત્રીઓ બુદ્ધિબળમાં ઓછી છે ? આ બધી અને આના જેવી બીજી પણ કલ્પનાઓમા પુરુષજાતની જોહુકમી સિવાય બીજું કંઈ પણ તત્ત્વ નથી.
મહિલાઓનું અપમાન કરીને પુરુષ જાતિએ બધી વાતમાં પિતાનું પતન જ નોતર્યું છે. આજના પુરુષોમાં જે માનસિક કમજોરી, વાચિક દુર્બલતા, અને શારીરિક દષ્ટિએ અધઃપતન -જે દેખાય છે તે સ્ત્રી શક્તિના અપમાનનું જ કારણ છે. સ્ત્રીમાં માતૃત્વભાવના કેળવીને તે શક્તિનું બહુમાન કરવાથી આજને પુરુષ સર્વચા દૂર રહ્યો છે માટે જ વ્યાપાર ક્ષેત્રમાં રાક્ષસીય સ્વભાવનો, કૌટુંબિક જીવનમાં સ્વાર્થી ધ, સામુદાયિક જીવનમાં રસ્ત, પારસ્પરિક જીવનમાં ઈષ્યન્ત અને વ્યક્તિગત જીવનમાં અસહિષ્ણુ બનીને પિતાનું જીવન એક બીજાના શત્રુ બની વેડફી રહ્યો છે
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આજનુ ધાર્મિક જીવન દાંભિકતા પૂર્ણ છે, તથા માયા મૃષાવાદગ્રસ્ત છે, વૈર-ઝેરની આગમાં સપડાયેલું છે, એની આખોમાં ઝેર છે, જીભમાં કડવાસ છે, મસ્તિષ્કમાં સ્વાર્થસાધકતા છે, ઉપદેશમાં હઠાગ્રહ છે, અને લાલસાઓથી ભરેલું હૃદય છે માટે જ આજનો પંડિત–વક્તા, આચાર્ય, ઉપાધ્યાય, સંગીતકાર, શ્રીમતી સત્તાધીશ આદિમાં પરસ્પર એક બીજા સાથે મૈત્રીભાવ એટલા માટેજ નથી. કારણકે સૌના હૃદયમાં જુદી જુદી લાલસા છે, આંખમાં પૂર્વગ્રહનું અંજન છે, તેથી એક બીજાની આંખ એકબીજા સાથે મળતી નથી. તો પછી હાથથી હાથ મલવાની આશા કયાં રહી ? અને જો આંખથી આખ, કે હાથથી હાથ ન મલે તે. એક બીજાના હૃદય એક બીજાથી કેમ મળશે ? આવી આશા કેણ, રાખી શકશે ? તેથી જ આવાઓનું ધાર્મિક જીવન, પડિતાઈ, શ્રીમંતાઈ અને સત્તા કેવળ સમાજ, સ પ્રદાય, સંઘ, નગર, દેશને આપસમાં લડાવી મારવા સિવાય બીજા કામે આવી શકે તેમ નથી. આજના આખાએ ભારતવર્ષની દશા જ સ્પષ્ટ ઉદાહરણ છે. આ. બધા પુરૂષ જાતિના આન્તરદોષ સ્ત્રીમાં માતૃત્વ ભાવનાના હાસના. કારણે વધ્યા છે, ફળ સ્વરૂપે માનવના ખોળીયામા દેવતાઈ ગુણો વસાવી શકયાં નથી.
આજે એક માનવ બીજા માનવને શત્રુ છે, એક જાતિ બીજી જાતિ સાથે સબધિત નથી અને એક સ પ્રદાય બીજા સંપ્રદાયને સમૂળ નેસ્ત નાબુદ કરવા માંગે છે.
મગજશક્તિ જે ઉંધા માર્ગે ન ગઈ હોય તે સમજવું સરળ. છે કે આપણે બધાએ પૃથ્વી ઉપર જન્મેલા છીએ, અને જ્યા સુધી જીવતા રહીશું ત્યાસુધી, મહાજનને સુતાર, લુહાર, ઘાંચી, ભગી, રછ, બી, નાઈ, બ્રાહ્મણરજપુત આદિ વિના એક પળ પણ
Page #399
--------------------------------------------------------------------------
________________
શતક-૩ જુ... ઉદ્દેશક-૧૦]
[૩૪?
ચાલી શકે તેમ નથી મકાન બનાવવા માટે સુતાર, રસાઈ કરવાના સાધન માટે લુહાર, તેલ માટે ધાચી, સંડાસ સાફ કરવા માટે ભુંગી, કપડા સીવવા માટે દરજી ધાવા માટે ધેાખી, દાઢી માટે નાઈ, વિદ્યા મેળવવા માટે બ્રાહ્મણ અને જાનમાલની રક્ષા માટે રજપુત જોઈશે કોઈ તે પણ કોઈના વિના ચાલી શકે તેમ નથી.
આ સર્વથા સત્ય હકીકત જે સર્વોથા ઉપાય છે. આ સીધુ સાદું અમૂલ્ય માનવીય તત્ત્વ જો જીવનમા ન ઉતર્યું તેા આપણે એક બીજાના કટ્ટર દુશ્મન બનીને એક ખીજાના નાશને માટેજ બનીશું, અને જે આમ બન્યું તેા આપણા જીવનમાં રાક્ષસીય ગુણ સિવાય ખીજુ કે ઈ પણ શેષ રહેવાનુ નથી
માતાના ત્રણ ગુણા
ધર્મ તથા શાસ્ત્રના ઉડા તત્ત્વામાં ઉતર્યા વિના આપણા પાતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભકાળેજ આપણે પુરુષાએ આપણા હૈયાના મદિરમાં માતૃસ્વરૂપા સ્ત્રીની તસ્વીર લટકાવવી જોઈતી હતી, તાજ આપણા જીવનમાં પણ પ્રાર ભકાળથી ત્રણ ગુણો આવી શકયા હોત ! _
૧. જીવમાત્ર ઉપર ધ્યાભાવ રાખવાની ઉદાત્તભાવના
૨ જીવમાત્રને રાજી અને રેટલી આપવાની પવિત્ર ભાવના. ૩ બધાએ જીવેાના અપરાધાને માફ કરવાની પવિત્ર ભાવના.
આ ત્રણે ગુણા માનવતાની સીમારેખા જેવા છે, જેની પ્રાપ્તિ રાક્ષસ, દાનવ, અને અસુરવૃત્તિના માલિકને હોતી નથી માટે જ રાક્ષસ, દાનવ અને અસુર આખાએ સસારના હાડવેરી છે. જ્યારે આ ત્રણે માવડી ( MOTHER ) મા હેાય છે. ગમે તેવા પુત્ર
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૨]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ઉપર દયા કરવાવાલી માતા હોય છે, પુત્રને રોટલી દેવાવાલી માતા હોય છે અને બેટાના ગમે તેવા અપરાધને માફ કરી દેવાવાલી પણ માતા જ હોય છે.
મોક્ષ મેળવવા માટે જેમ સમ્યક્ત્વની અત્યંત આવશ્યકતા છે. તેમ આધ્યાત્મિક જીવન બનાવવા માટે ઉપરના ત્રણે ગુણોની નિતાઃ. આવશયકતા અનિવાર્ય છે. તે વિના આધ્યાત્મિક જીવનની કલ્પના નર્યો દંભ છે, છેતરપીડી છે અને પરમાત્માની અન તશક્તિઓનું ભયંકર અટ્ટહાસ્ય છે
ગરજ પૂરતા એ ગુણોને ભલે વિકસાવીએ પણ એને ફળાદેશ તે આપણા જીવનમાં દંભપષક જ રહેશે માટે કબૂલ કર્યા વિના ચાલી શકે તેમ નથી કે આજના પુરુષમાં આ ત્રણે ગુણે વિકસિત થયા વિનાના કેવળ સત્તારૂપે જ પડ્યાં છે. અન્યથા ઢેરેને માટે પાંજરાપોળ ઉભી કરનાર, કૂતરાઓને રોટલા અને કબૂતરને ચણ નાખનાર પુરુષ ખરેખર દયાલુ હોત તે માનવસમાજ ભૂખે મરે છે, કપડાના અભાવમાં મરે છે. દવાના અભાવમાં મરે છે અને સમાજના કથિત ધાર્મિક, ધર્મના અનુયાયિ, ઉપદેશકે, માલ મસાલા ખાય છે, શ્રીખંડ પૂરી ખાય છે. વાટકાના વાટકા ' પીએ છે સૂંઠ પીપરામૂળ અને ખીચડીમાં ઘી નાખીને ખાય છે. આ લક્ષણે દયાળુ અને દાનેશ્વરીના નથી પણ નિર્દયી તથા નિર્વસ પરિણામીના છે. ખૂબ સમજી લેવાનું છે કે;–“મરણ નure
વા' જર્મા =ના વિવે” ધર્મની માતા દયા છે અને બાપ વિવેક છે, જેના અભાવમાં ગમે તેવી અને ગમે તેટલી શ્રદ્ધા અને હજારો લાખ શ્લોકોનું જ્ઞાન પણ વાંઝયુ છે.
- આપણા પિતાના સંતાનને ડેકટર, વકીલ બનાવવા માટે , તથા બીજા પ્રકારના જ્ઞાન-વિજ્ઞાન અપાવવા માટે તે તે કેલેજોમાં
Page #401
--------------------------------------------------------------------------
________________
શતક-૩ ઉદ્દેશક-૧૦]
[૩૪૩
અથવા અમેરિકા, લંડન, જર્મન આદિ દેશમાં મોકલાવીને ભણાવવા માટે કયાંયે પણ અને કોઈને પણ પાપની કલ્પના–અધર્મની કલ્પના આવી નથી ત્યારે સમાજના બચ્ચાઓને માટે કઈ સ્કૂલ તથા કોલેજની વ્યવસ્થા કરવા અને કરાવવામા જ પાપની કલ્પના શાક શા માટે ? તેમાં અવરોધ શા માટે કરવામાં આવે છે ?
આમા એક જ કારણ છે કે બીજા જીવને રોટલી અને રોજ દેવા માટેની ભાવદયા આપણા જીવનમાં નથી
તીર્થકર ભગવતે જે વાર્ષિક દાન આપે છે તે ઉત્કૃષ્ટતમ ભાવદયાનાં પરિણામોનું કારણ છે અને તે ભાવદયા પણ બે, ત્રણ ભવ પૂર્વેની આરાધિત હોય છે
તીર્થંકર પદનો ઈચ્છુક માનવ તે ભાવદયાથી ભરેલો હોય છે. તે બીજા જીવોને રોટલી અને રેજી દેવા માટે કોઈ કાળે પણ વિરોધ કરી શકે તેમ નથી.
અને ત્રીજો ગુણ જો આપણા હૈયાના મદિરમાં હતા તે બીજાઓના બધાએ અપરાધોને ક્ષન્તવ્ય ગણીને સૌની સાથે મૈત્રીભાવ સાધી શક્યા હોત.
પણ આજના શ્રીમંતોમા, સત્તાધીશમાં, ૫ ડિતોમાં, અને ઉપદેશમાં જે વૈર-વિરોધ દેખાય છે, તેથી જ જાણી શકીએ છીએ કે આપણું જીવન બીજા જીવોને ઉઘાડા કરવા માટે છે. માટે કોઇની ભૂલ સહન થતી નથી. તેથી જ જુદા મ ડળે, પાર્ટીઓ, સસ્થાઓમાં આપણે માનવ સમાજ વિભક્ત થઈ રહ્યો છે.
આજે આપણે વિભક્ત છીએ, માટે આપણું જીવન-કવન દૂધિત છે, માયામુપાવાદ પૂર્ણ છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૪૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
અગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય રિલીઝન’ શબ્દ છે, જેનો અર્થ વિભકત માણસ, એટલે જૂદ થયેલો માનવ બીજા સાથે એકીકરણમા–અર્થાત પરસ્પર વિચારોની સમજુતી કરીને એક ઝાડ નીચે આવે અને આખાએ સમાજ આસુરી વૃત્તિઓના કારણે દેવીસ પત્તિ સપન્ન પરમાત્માથી જૂદો થયે છે. માટે તે જુદાઈ, દયા, દાન, ક્ષમા આદિ પરમાત્માના આદેશને જીવનમાં ઉતારીને પાછો અરિહંત દેવના માર્ગે આવે. એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, પ્રપંચ આદિને ત્યાગ કરે.
ઉપર પ્રમાણેના માવડીના હદયમાં રહેલા ત્રણે ગુણો આપણા જીવનમાં ઉતારવા માટે જ આપણે પણ માતાની તસ્વીર પ્રતિક્ષણે સામે રાખવી જોઈએ. જેથી માનવતાનો વિકાસ સાધી શકવા માટે સમર્થ બની શકીએ.
માનવતા વિનાના આજના આપણું જીવનમાં ઉધી ગ ગી વહી રહી છે, છતાં પણ આપણે જોઈ શક્તા નથી, સમજી શકતા નથી તેનું કારણ એક જ છે “માતૃત્વ હૃદયા સ્ત્રી શક્તિનુ આપણે બહુમાન કરી શક્યા નથી.”
અભુતશક્તિ, ક્ષમાશીલા, પ્રેમમૂર્તિ, વાત્સલ્યપૂર્ણ સ્ત્રીને આપણે ઓળખી શક્યા નથી ઓળખી હશે તે ? સ્વાર્થ પૂરતીજ ઓળખી હશે ? માટે જ સ્ત્રી શક્તિ સાથે દૂષિત અને પાપથી ભરેલી ભાવના (વાસનાઓના કારણે જ આપણા જીવનમાં મોટામાં મેટી ખોટ રહેવા પામી છે જે ખેટની સ સારભરના કોઈપણ પદાર્થથી તથા ગમે તેટલા જ્ઞાન-વિજ્ઞાનથી પણ ભરપાઈ થઈ શકી નથી આ પ્રમાણે પુરુષ જાતના જીવનમાં રહેલી પાયાની ખોટ આપણને આગળ વધવા દેતી નથી, તેથીજ આપણા જ્ઞાન-વિજ્ઞાન અવળે રસ્તે ચઢી ગયા અને માનવ માત્રના શત્રુ બન્યા તેઓની
Page #403
--------------------------------------------------------------------------
________________
શતક-૩નું ઉદ્દેશક-૧૦]
[૩૪૫
સાથે સ્વાથી સંબધથી જોડાયા. અને આપણે સૌ ભેગા મળીને સસારને હિસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહની બક્ષીસ આપીને કડવા ઝેર જે બનાવ્યો.
આ બધા માયા ચક્રથી બહાર આવવાને માટે સ્ત્રીશક્તિનું બહુમાનજ આપણા આન્તર જીવનને માટે અદ્વિતીય શક્તિ છે. (પાવર છે), અને આધ્યાત્મિક જીવન માટેનું પ્રસ્થાન છે. આ કારણોથી આપણા હૈયાના મદિરમાં સૌથી પહેલા માતાની તસ્વીરજ સ્થાપવી વધારે ઉપર્યુક્ત છે.
આ પ્રમાણેની સત્ય હકીકત ખ્યાલમાં રાખીને “સ્ત્રીઓ પણ માનનીય છે” આ ભાવનાને વશ થઈને જ ઈન્દ્ર મહારાજાઓ જે સમ્યકૂવી હોય છે અને નિકટ ભવિષ્યમાં મોક્ષમાં જવાવાળા હોય છે તેઓ પિતાની સભાઓમાં દેવીઓને બહુમાનપૂર્વક સભાસદનું પદ આપે છે દેવો પણ જ્યારે સ્ત્રીશકિતની આવી પ્રતિષ્ઠા કરે છે ત્યારે માનવની એ ફરજ છે કે “માનનો
તઃ ખૂળ્યાઃ” એ ન્યાયે સ્ત્રી જાતિનું બહુમાન કરવું, એમાં જ તેમનું હિત સમાયેલું છે. આનાથી સામાજિક દૂષણો ટળશે.
વ્યક્તિગત જીવન સશકત બનશે ધાર્મિક મર્યાદાઓની પવિત્રતા -સચવાશે અને આપણુ આન્તર છવને ઉચ્ચ બનવા સાથે વ્રત, નિયમ અને પચ્ચકખાણ નિર્દભ બનશે
. દશ ઉદ્દેશાઓ સાથે ત્રીજું શતક સંપન્ન થયું.
Page #404
--------------------------------------------------------------------------
________________
*
ત્રીજા શતકનુ સમાપ્તિ વચન
અજ્ઞાનિના અજ્ઞાનરૂપી અંધકારને ભેદવામાં ઝળહળતા સૂર્ય સમાન, સયમ અને બ્રહ્મચર્યની આરાધના વડે ચમકતા શુક્રના તારા જેવા, ઉપદેશામૃત વડે સૌ જીવેાના કષાયાના શાંત કરવામાં ચંદ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરેખ આદિ પાશ્ચાત્ય વિદ્વાનાને જૈનધર્મોના પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્ત્વજ્ઞાન દ્વારા ભારતીય પ્રચંડ વિદ્વાનાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથ્યાભ્રમ અને રુઢિયાદને દફનાવવામાં શકર જેવા, શાસ્ત્રવિશારદ મહાન્ વિભૂતિ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજા ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટ પર પરાને દેદીપ્યમાન કરી. જગતમાં અમર થયા છે.
તેઓશ્રીના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના ૬ શતક સુધીનુ' સંક્ષેપમાં વિવરણુ લખ્યુ હતું. તેમને સુધારી વધારીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતી પંન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણે) એ વિસ્તૃત ટિપ્પણુ દ્વારા સ્પષ્ટ કરી. પુસ્તકારુઢ કર્યુ છે,
ગુમસૂયાત્ ' લવ " નીવાનામ્ ॥
Page #405
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
----
-
-
-
-
-
-
-
-
-
શતક : ૪ થું
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈશાનનો પરિવાર
રાજગૃહ નગરીની આ વાત છે. ઈશાનને પરિવાર, એ આ પ્રકરણને વિષય છે. તેને સાર આ છે –
ઈશાનેન્દ્રને ચાર લોકપાલે છે; સેમ, યમ, વૈશ્રમણ અને વરુણ. તેનાં ચાર વિમાને છેઃ સુમન, સર્વતોભદ્ર, વષ્ણુ અને સુવશ્. સેમ નામના લેકપાલનું મોટું વિમાન મંદર પર્વતની ઉત્તરે ઈશાનાવત સક મહાવિમાનની પૂર્વે તિરછું અસંખેય હજાર જન મૂક્યા પછી તેમનું મહાવિમાન છે.
આવી જ રીતે રાજધાનીઓ સમજવી. ૪ રાજધાનીએના ૪ ઉદ્દેશક સમજવાના છે પ૩ ઇન્દ્રલેકનું વર્ણન
પર ૫૩. ઈન્દ્ર, ઈન્દ્રાણિ, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો, તથા સર્વસામાન્ય વિવેચન તે બધા દર્શનના શાસ્ત્રમા–કાવ્યોમા જાણવા મળે છે. પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવાનું, ઈન્દ્રોનુ, તેમની રાજધાનીઓનુ, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમજ વિમાનનું વર્ણન જેટલું જેનાગોમાં અને પ્રકરણ સૂત્રમાં જોવા મળે છે તેવુ બીજે કયાએ પણ જોવા મલતુ નથી.
દે અને ઈન્દ્રો પણ સસારી જીવો જ છે તેમને પણ પુણ્ય–પાપ, સુખ-દુખ, સગ-વિયોગના અનુભવો થાય છે..
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જન્મે છે, એવે છે, અને સંસારના સુખોને ભોગવે છે. ખાઈ છે, પીએ છે અને મેજ-મઝા માણે છે. હરે છે, કરે છે અને જુદી જુદી ક્રિીડ ઓ કરે છે. મૃત્યુ પાસે આવતા આક્રન્દન કરે છે, તથા દુઃખી છે પણ થાય છે વિષયવાસનામા તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સે કે અને નગરશેઠ હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતનું ખૂબ લબાણથી સ્પષ્ટીકરણ જૈન-આગમોમાં છે યદ્યપિ દેવલોકમા ચેરી કરનારા, લુટફાટ કરનારા અપરાધિઓ નથી હોતા, તે પણ પુણ્યકર્મની સત્તા વિદ્યમાન હોવાના કારણે પુણ્યના–સામ્રાજ્યને સૂચવનાર, પ્રત્યેક વિમાનમા દેવ ૧૦ પ્રકારના હોય છે તે આ પ્રમાણે – ઈન્દ્રની અગાધશક્તિ
(૧) ઈન્દ્ર :-એટલે દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવે ઉપર જે આવિપત્ય ભેગવે છે તે ઈન્દ્ર કહેવાય
છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે ? તેને ઉત્તર – -- શામાં આ પ્રમાણે મળે છે.
૧૦ પુરુષના જેટલી શક્તિ ૧ બળદમાં હોય છે
૧૦ બળદ બરાબર ૧ ઘોડે. ૧૨ ડા બરાબર ૧ પાડો ૧૫ પાડા બરાબર ૧ હાથી ૫૦૦ હાથી બરાબર ૧ સિહ ર૦૦૦ સિહ બરાબર ૧ અષ્ટાપદ
૧૦ અષ્ટાપદ બરાબર ૧ બલદેવ.
Page #407
--------------------------------------------------------------------------
________________
શતક-જથું ઉદ્દેશક-૧ થી ૮
[૩૪૯
૨ બલદેવ બરાબર ૧ વાસુદેવ
૨ વાસુદેવ બરાબર ૧ ચક્રવર્તી આ ચક્રવર્તી મહાધિરાજ પાસે નીચે પ્રમાણેની વૈભવ, સત્તા અને સૈન્ય હોય છે. આ પ્રમાણે –
૭૨ હજાર શહેર, ૩૨ હજાર મુકુટબધી રાજા, ૧૪ દેવાધિષ્ઠિત રત્ન, ૮ મહાનિધિ, ૬૪ હજાર અન્તઃપુર સ્ત્રી, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૬ કરેડ ગામના અધિપતિ હોય છે.
૧૦ લાખ ચક્રવત બરાબર ૧ નાગકુમાર દેવ ૧ કરોડ દેવ બરાબર ૧ ઈન્દ્ર હોય છે
(૨) સામાનિક :–એટલે ઈન્દ્ર સ્વરૂપે નહી પણ ઈદની જેમ. અધિકાર તથા ઋદ્ધિવાલા દે.
(૩) ત્રાયસ્ત્રિ શ .–જે ઈન્દ્ર મહારાજના પ્રધાનરૂપે કે પુરહિત રૂપે હોય છે તે દે
(૪) પાર્વઘ – મહારાજના મિત્રરૂપે દેવ (૫) લોકપાલ –દેવલોકની રક્ષા કરનારા દેવે (૬) આત્મરક્ષક ઈન્દ્ર મહારાજના શરીરની રક્ષા કરનાર દેવ.. (૭) અનિક –ઈન્દ્રની સેના રૂપે દે (૮) પ્રકીર્ણક – ઈન્દ્રની પ્રજા રૂપે દે (૯) આભિગિક ઈન્દ્ર મહારાજના દાસ રૂપે દેવે
(૧) કિબિષિક “–દેવવિમાનમા અન્ય (ભગી) જેવું કામ કરે છે તેવા દે
ઉપર પ્રમાણેને દશ ભેદોમાથી કેવળ વ્યતર અને જ્યોતિષ્ક• દેવનિકાયમી ત્રાયસ્ત્રિ શક અને લેકપાળ દેવતા હતા નથી આ,
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૫૦.
ભગવતીસૂત્ર સારસંગ્રહ
નૈરયિક નરકમાં જાય ?
આમાં નૈરયિકની હકીકત છે. અર્થાત નૈદિક હાય તે નરયિકમાં ઉત્પન્ન થાય કે અનૈયિક હોય તે નૈરયિકમાં ઉત્પન્ન થાય ?
ભગવાને આનો જવાબ આપે છે કે નરયિક હોય તે -નરયિકમાં ઉત્પન્ન થાય, અરયિક નરયિમાં ઉત્પન્ન ન થાય.
આ વસ્તુ વિચારવા જેવી છે. સાધારણ રીતે આપણે જાણીએ છીએ કે--મનુષ્ય, પશુ વગેરે નરકમાં ઉત્પન્ન થાય.
જ્યારે આમાં તે એમ કહેવામાં આવ્યું છે કે– નરયિક-જે -નારકી હોય તે નરકમાં ઉત્પન્ન થાય. આ અપેક્ષાકૃત વચન છે. ઋજસૂત્ર નયની દૃષ્ટિથી આમ કહેવામાં આવ્યું છે. અર્થાત્ જીવ પાસે જે ગતિને વેગ્ય આયુષ્યની હાજરી હોય, તે જ ગતિને તે ગણાય છે. મનુષ્યભવમાં કે પશુને ભવમાં નરકનું આયુષ્ય બાંધી કઈ મરે, તે વખતે તે જીવ પાસે નરકનું આયુષ્ય છે. તે વખતે મનુષ્યનું કે પશુનું આયુષ્ય નથી. તેથી તે વખતે તે નૈરયિક છે અને નૈરયિક નરકના પ્રમાણે દેવોનું વર્ણન અત્યન્ત વિસ્તાર સાથે જેમાં આયુષ્યનું . શસ્ત્રોનું, પ્રવીચારનું, ઈન્દ્રાણીના આયુષ્યનું તથા તેમના રહેઠાણ વગેરેનું વર્ણન છે.
આ ચોથા શતકના ૧-૨-૩-ઉદ્દેશાઓમાં ઈશાન દેવલોકના ઈન્દ્ર મહારાજના ચાર લોકપાળોનુ વર્ણન છે. અને ૫-૬-૭-૮ ઉદેશોમાં તેમની રાજધાનીનું વર્ણન છે
આ શતક સક્ષેપમા હોવાથી આઠ ઉદેશે એકી સાથે પૂરા થાય છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
શતક-૪થું ઉદ્દેશક–૯]
[૩૫૧
આયુષ્યવાળો હોવાથી તે નરયિક જ કહેવાય, અને તે નરકમાં જ જાય ૫૪ ચારે ગતિમાં જન્મ મરણ અનિવાર્ય છે ?
કા ૫૪ ચાર ગતિરૂપ સ સારમાં સાતે નરકભૂમિના બધાએ નારકછો, ચારે નિકાયના સ પૂર્ણ દેવો, અસુર, ઈન્ડો, સૂર્યચન્દ્ર વગેરે ટે. સૂક્ષ્મ–આદર નિગદના અનતાનત જીવો, પૃથ્વીકાય, અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ અને પ્રત્યેક વનસ્પતિકાયના અન તજી, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના બધાએ
છ, આર્યદેશ, અનાર્યદેશમાં જન્મેલા વિદ્વાનો, વિજ્ઞાનીઓ, ડિકટરે, સત્તાધીશો, શ્રીમત, સાધુઓ, ખોડખાપણવાલા મનુયો, રૂપર ગથી પરિપૂર્ણ માણસ, ઉર્દૂ, કારસી, જર્મન, અ ગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના જાણકારે, ધર્મના ઉપદેશકે, સંગીતકારો, પરમાત્માને સાક્ષાત્કાર કરનારા, ધ્યાનિઓ, યોગિઓ, હઠાગ્રહિઓ, હઠગને જાણનારાઓ, વગેરે બધાએ જીવોને માટે એકજ નિયમ છે કે જે જન્મે તે કેરે છે” જન્મેલે માણસ અમર રહી શકતો નથી, હજારે લાખે દેવતાઓ પણ જન્મેલાને અમર બનાવી શકતા નથી સંસારમાં કે દેવલોકમાં એ એક પણ પદાર્થ નથી કે જેનું ભજન કરવાથી માણસ અમર રહી શકે ! “અમૃતમાના હેવા રામા મ્યુ’ આ ઉક્તિ તે કવિઓના મગજને આભારી છે, આમાં વાસ્તવિકતા હોય તે એટલીજ કે પ્રભનવશ” પણ "માણસમાત્ર સત્કર્મોને આચરે જેથી દેવલોકમાં અમરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. બાકી તો “લી જુથે અર્થ વિરાત્તિ” એટલે પુણ્ય કર્મ ક્ષયે થયે છતે અર્થાત દેવકનું આયુષ્ય પૂર્ણ યે અમૃતના ભોજન કરનારા દેવોને-ઇન્ડોને પણ બીજો અવતાર લેવો પડે છે, માટે જન્મેલાનુ મરણ નિશ્ચિત છે. ‘નાતર બ્રિ
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૫૨]
ભગવતીપુત્ર સારસ ગ્રહ
ધ્રુવ મૃત્યુ:” તેથીજ ભગવાન મહાવીર સ્વામીએ ઇન્દ્ર મહારાજને કહ્યું છે કે “ભા ઈન્દ્ર ! આંખના પલકારા જેટલું પણ વધારે જીવવું ટાઈના હાથમાં ફ્રેન્ચ નહીં.”
ભવાન્તર શા માટે ? અને તેના કારણે
મેળાયતને રે' ઉપાર્જન કરેલા શુભાશુભ ક્રર્માત ભાગવવા માટે ભવભવાન્તર કરવા જ પડે છે, અને તેને યેાગ્ય શરીર ગ્રહણ કરવાનું રહે છે, અને જે ગ્રહણ કરાય છે તેને મૂકવુ પણ પડે છે. જૈન ગાસનમાં ભવાન્તર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે છે કે જે આગલા ભવ પ્રાપ્ત કરવાના હોય તે માટે તે ભવનુ આયુષ્ય કર્યાં પહેલા આધવુ પડે છે, ત્યારપછી તે ગતિ માટેનુ નામકર્મ અને તે ગતિમાં લત્ત' જનાર આનુપૃથ્વિ નામક ઉપાવુ પડે છે. શેષ સાતે કર્યાં (જ્ઞાનાવીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય નામ ગોત્ર અને અનન્તરાય)ને બંધ આ જીવાત્મા પ્રતિ સમયે કરે છે કેમકે જ્યા ક્રિયા છે ત્યા કમ છે.' મનની. વિચારધારાઓમા, અને ખાસ કરીને ઘણા ભવાના આપણા સાર્થીદાર ભાવમનમા એક સમયને માટે પણ સ્થિરતા નથી કેમકે ગત ભામાં ભાગવેલા પદાર્થાની સ્મૃતિ અને આ ભવમાં પદાર્થો • મેળવવા માટેની તત્પરતા આ અને કારણેાને લઈને મનમાં થૈય રહેતુ નથી; અનુભવ તે ત્યાંસુધી કહે છે કેઃ “પવનની ગાસડી , ખાંધવી સરળ છે, નદીઓના વેગને નાથવા સહેલ છે, આકાશથી તારા નીચે ઉતારવા પણ સરળ હાઈ શકે છે, સર્પ, વિછી, વાધ, સિહ, ભૂત, પ્રેત “આદિ યાનિઓના જીવાને આપણા ગુલામ બનાવવા સરળ છે પણ મન–મટની વિચારધારામાં ધૈય' લાવવુ બહુ કઠણ છે.''
મન જેવી લેશ્યામાં રમતુ હશે. તેને ચેાગ્ય કર્માં બાધવા ટેસિવાય છૂટકારે। નથી તથા મન જ્યારે ચચલ છે ત્યારે શરીરમા
'
Page #411
--------------------------------------------------------------------------
________________
શતક-૪થું ઉદ્દેશક-૯]
પણ ચંચલતા આવ્યા વિના રહેતી નથી. મનના વિચારોમાં ડુબેલું આપણું શરીર અને શરીરના પ્રત્યેક અગે–ઉપાગ પણ સ્થિર રહી શકતા નથી, માટે “ચંચલતા એ ગતિ છે અને ગતિ એ ક્રિયા છે અને ક્રિયા એ કર્મ છે” દ્રવ્ય મનને સ્વાધીની કરવા અર્થે જ સાલંબન ધ્યાન માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સ્વીકાર કર્યા પછી પણ આપણું ભાવમન બીજા સસારમા અર્થાત ભગવેલા ભોગેની સ્મૃતિમાં કેવું સરકી પડે છે ! જાણે આપણી સાથે હાથતાળી જ રમતા ન હોય, તેથીજ કહેવાય છે કે દ્રવ્ય મન થોડીકવારને માટે સ્વાધીન થતું હશે ? તો પણ ભાવમનની સ્થિરતા અત્યન્ત દુ સાધ્ય છે
આ કારણે મનની અસ્થિરતાને લઈને સાતે કર્મોનુ બ ધન પ્રતિસમયે થાય છે જેથી જેનાગમ કહે છે કે જીવાત્મા કર્મબંધન વિનાનો રહેતો નથી જ્યારે આયુષ્યકર્મને માટે એવો નિયમ છે કે તે કર્મ યાવત છેલલા ક્ષણે પણ જીવનમાં એક જ વાર બધાય છે. અર્થાત ભવાંતર કરવા માટે આ ચાલુ ભવના છેલ્લા ક્ષણમાં પણ આયુષ્ય કર્મ બાંધવુ પડે છે, તે વિના હજારે પ્રયત્ન કર્યા છતાં પણ વર્તમાન શરીર છુટી શકે તેમ નથી.
આયુષ્યકર્મને બેડીની ઉપમા આપી છે, તેની યથાર્થતા આ ' પ્રમાણે છે-જેમ જેલમાં રહેલા અપરાધીને એક રથાનથી બીજે
સ્થાને લઈ જવા માટે તેના હાથ પગમાં બેડી નાખવી પડે છે. તેવી રીતે આ ચાલુ ભવની આયુષ્યકર્મની બેડી તૂટતા જ આવતા ભવની બેડી તેના હાથમાં પડી જાય છે. ડયુટી ઉપર આવનારા ફોજદારને અપરાધીને પૂરેપૂરો ચાર્જ સોપ્યા પછી જ પહેલા કેજદાર - છુટો થાય છે આ પ્રમાણે બેડીની જેમ આયુષ્યકર્મને માટે પણ સમજવું.
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૫૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઘણી જાતના શાને રાખનાર અપરાધી ગમે તે શક્તિશાલી હશે ? તોએ સૈનિકે દ્વારા તે જ્યારે પકડાય છે, અને આખું શરીર જ્યારે બેડીઓમાં સપડાઈ જાય છે, અથવા સૈનિકના જબરદત શાને જોઈને અપરાધી જ્યારે હતાશ બને છે, તે સમયે સશક્ત અપરાધીની એક પણ તાકાત પિતાના બચાવ માટે કામ આવતી નથી. તેવી જ રીતે ભવભવાન્તરથી ઉપાર્જના કરેલા કર્મોને લઈને આ જીવાત્મા કર્મરાજાની બેડીમાં એવી રીતે સપડાઈ ગયેલ છે કે, રાગ-દ્વેષની માયાને લઈને તે સર્વથા પરવશ બની જાય છે.
આપણાથી ઘણું જ મોટા બલવાન શત્રુને આપણે આ ભવમા મારવા સમર્થ બનતા નથી. તો પણ તેને મારવા માટેની કૃષ્ણ લેશ્યા, નીલ લેયા અને કાપત લેયા આપણને તેવી રીતે ઠેષની માયામાં સપડાવી દે છે. જેથી આપણો આત્મા છેવટે નિરૂપાયે પણ એ સંકલ્પ કરે છે કે, “આ ભવે નહીં તે આવતા ભવે પણ તારા બદલે લીધા વિના નહીં રહુ.”
સુન્દર અને મનગમતી સ્ત્રીને જોઈને રાગ વશ મૂઢ બનેલો આત્મા તેને મેળવવા માટેના પ્રયતમા સફળ થતું નથી ત્યારે આવતા ભવમાં પણ તે સ્ત્રીને મેળવવા માટેના સંકલ્પપૂર્વક તપશ્ચર્યાદિકનો સહારે લે છે અને પછી તે “આ ભવે તને નથી મેળવી શકતો તે આવતા ભવે પણ આપણે પતિ-પત્ની બનીશુ” આવી લેશ્યાને માલિક આવતા ભવમાં પણ તેની સાથે જોડાય છે. પુણ્યકર્મની મહેરબાનીથી ખૂબ જ મીઠો બનેલો સંસાર અને તેની માયામાં લપટાયા પછી આ જીવ પિતાના પ્રેમપાત્ર જીવને મૃત્યુથી બચાવી શકતો નથી ત્યારે અન તાન ત મોહકર્મની અસ્થિઓને લઈને છેવટે પ્રેમપાત્ર જીવની સાથે એટલુ પણ નક્કી કરે છે કે, આવતા ભવે
Page #413
--------------------------------------------------------------------------
________________
શતક-૪થું ઉદ્દેશક-૯]
૩િ૫૫
પણ તું મારી સ્ત્રી બનજે, ત્યારે સામેથી દુખી હૃદયે પણ જવાબ મળશે કે, ભવોભવ તમે જ મારા પતિ બનજો. અને પ્રેમપાત્ર જીવને ઘણજિ દુઃખથી ભરેલા હૈયે છેવટે વિદાય આપે છે. આવા -અને એના જેવા કરેડે પ્રસ ગેને સાક્ષી બનેલે આપણે આત્મા આવતા ભવને મીઠો બનાવવા માટે મેહકર્મના મદિરાપાનમાં મસ્ત બન્યા પછી ભવભવાન્તરના ભ્રમણનો ત્યાગ કરી શકે તેમ નથી.
જે માટે આપણને ભવાર કરવા માટે મોહ ઉત્પન્ન થાય છે તેમાં સામે ઉભેલ શત્રુ, સુંદર સ્ત્રી, અથવા નાયિકા વગેરે મુખ્ય કારણ છે ? કે બીજું કંઈ?
આ માટે આપણે અનુભવ એમ કહે છે કે, આપણે પોતે જ -અત્યન્ત દુસ્યા જય માયાના વશમાં આવીને સામેવાલાની સાથે બધાવવા માગીએ છીએ. ઘણીવાર એવું બને છે કે, સામે વાલાને આપણે પોતે જ શત્રુ સમજીને બેઠા હોઈએ છીએ અથવા તે આપણા મનની નબળાઈના કારણે સામાને શત્રુ માનવામાં ઉતાવળ કરી બેસીએ છીએ અને વૈરકર્મમાં બધાઈ જઈએ છીએ. સુદર સ્ત્રીને ફેલાવવા માટેના ઘણા પ્રયત્નો ઉભા કરીને આપણેજ -આપણી જાતને બાધી લઈએ છીએ. અને નાયક-નાયિકાના ખ્યાલાતોમાં આપણું મન જ અજ્ઞાનના નશામાં ભાનભૂલી પિતાના સ્વરૂપને વિસારી જઈએ છીએ આવી રીતે ભવભવાન્તર માટે પુરુષાર્થ કરનારો માણસ આવનારા તે તે ભને પ્રાપ્ત કરવા માટે તે તે ભવનું આયુષ્ય કર્મ બાધશે. અને બેડી જેવું આ કર્મ જીવમાત્રને તે તે સ્થાને લઈ જશે.
હવે આ સ્થિતિમાં વ્યવહારની ભાષા શું કહે છે ? તે જોઈએ. ગમે તે ક્ષેત્રને મનુષ્ય પોતે ઉપાર્જન કરેલાં કર્મોને લઈને પોતાને અવતાર પૂરો ક્રર્યા પછી મરીને નરક, તિર્યંચ મનુષ્ય અt.
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૫૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
1
દેવગતિમાં જશે અને તિર્યં ચ જીવ ચાહે ચારપગે, બેપગે, આકાશમાં ઉડનાર, પેટે ચાલનારો, પાણીમાં રહેનારો, હોય તે એ મરીને ચારે ગતિમાં જઈ શકશે
જ્યારે નરકગતિને જીવ પાછો તત્કાળ નરગતિ અને દેવગતિમેળવી શકે તેમ નથી તેવીજ રીતે દેવગતિને જીવ પાછો તત્કાલ દેવગતિ અને નરકગતિને મેળવી શકે તેમ નથી. કારણકે નરકના જીવને તત્કાલ નરકગતિમાં ઉત્પન્ન થવા માટેની યોગ્યતા નથી. તેમાં સત્કર્મોના અભાવમાં દેવગતિ પણ મેળવી શકે તેમ નથી. તેજ રીતે દેવગતિના જીવને તત્કાલ દેવગતિ મેળવવા માટેના સત્કર્મો. અને નરગતિને મેળવવા માટેના અસત્કર્મો નહી હોવાના કારણે આ બંને ગતિ દેવનો જીવ મેળવી શકે તેમ નથી જ્યારે મનુષ્ય. અને તિર્યં ચ પાસે સત્કર્મ હોય તો દેવગતિ અને અસત્કર્મો હોય તો નરકગતિ, તથા માયા પ્રપંચ હોય તે તિર્યંચગતિ તેમજ સદાચારાદિ ગુણ હોય તો મનુષ્ય અવતારને પામી શકે છે. ચારે ગતિના કારણે
ચાલુ ભવમાં સમય પસાર કરનારે જીવ નીચે લખેલા કર્મોને ઉપાર્જન કરીને નરકગતિને માટે આયુષ્ય બાધે છે તે આ પ્રમાણે –
પ ચેન્દ્રિય જીવન વધ કરવાથી મહાર ભ એટલે મોટા પાયાઃ ઉપર સમારભ કરવા, મોટી મોટી પેઢીઓ, મીલ, કારખાનાઓ, મશીને ચલાવવી જેમા અસખ્યાત અને અનંત જીવોની હત્યા થાય તેવા પ્રકારના વ્યાપાર કરવા)
મહાપરિગ્રહ એટલે (ઘણું પ્રકારના પરિગ્રહો, અને તેના સાધને ભેગા કરવા, તેમાજ અત્યન્ત આસક્ત થવું, આવો પરિગ્રહ. કામ, ક્રોધને ભડકાવે છે અને જન્મ-મૃત્યુ વધારી આપે છે).
Page #415
--------------------------------------------------------------------------
________________
શતક-૪ થું ઉદ્દેશક-૯]
[૩૫૭
યારહિતતા, માંસભાજન, સ્થિરવૈર, રોદ્રધ્યાન, મિથ્યાત્વસેવન, અન તાનુબ ધી કપાય, કૃષ્ણ, નીલ અને કાપાતલેશ્યા, પરચાતક, જૂઠ આચણ, પદ્રવ્યાનુ અપહરણ કરવું, મૈથુન કર્મીમાં તીવ્ર આસકિત અને ઇન્દ્રિયાની પરવશતા આદિ કારણેાથી માનવ નરકગતિ તરફ પ્રસ્થાન કરે છે
તિય ચગતિ . ઉન્મા'ના ઉપદેશ, સન્માનેા નાશ, મૂઢહય, આ ધ્યાન, માયાનિાનાદિ શલ્ય સેવન, માયાવી, આર ભ અને પરિગ્રહમા મસ્ત રહેવુ, સતામાં અતિચાર લગાડવા, નીલ તયા કાપાતલેશ્યા, ત્યાગવા યોગ્ય વસ્તુને ત્યાય ન કરવા, વગેરે કારણા તિય ચ અવતારને પ્રાપ્ત કરાવનાર છે
મનુષ્યગતિ —પરિગ્રહ અને આર ભની અપતા, સહજ મૃદુતા અને સરળતા, કાપાત તથા પીત લેશ્યા, ધર્મધ્યાનમાં આસકિત, કષાયાને મન્દ રાખવાના ભાવ, મધ્યમ પરિણામ મેળવેલી વસ્તુને ત્યાગ, દેવગુરુનુ પૂજન, સૌની સાથે પ્રિય ખેલનારા, ખીજાના સુખને માટે તત્પર, જીવન વ્યવહારમાં તટસ્થતા વગેરે સત્કર્મોને લઇને મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે
દેવગતિ ~~~સરાગ સયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણકારી મિત્ર સબ ધ, ધર્મ સાંભળવાની ઈચ્છા. સત્પાત્રમાં દાન, -તપકમ પ્રત્યે શ્રદ્ધા, મૃત્યુ સમયે પદ્મ અને પીત લેશ્યા, ખાળતપ, વગેરે કર્યા દેવગતિને અપાવે છે
$
આવા પ્રકારના શુભાશુભ કર્મોંમા જીવન પૂરૂ કરનાર વ્યક્તિ બીજા જીવા સાથે પોતે જ અધનમા આવે છે,
:
જેમકે ખીજાને મારનાર–ધમકાવકાર વ્યક્તિ મરનાર જીવ સાથે વૈરથી બધાય છે.
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
સ્વસ્ત્રીનો ત્યાગ કરીને, પરસ્ત્રીને ઇરછુક માણસ પરસ્ત્રી તથા તેના સગાઓ સાથે રાગ તથા વૈરથી બંધાય છે
જૂઠ બોલનારે કે જૂઠી સાક્ષી આપનારે સામેવાળાનો શત્રુ બને છે. જ્યારે–દાન, પુણ્ય, તીર્થયાત્રા, સંયમ તથા અહિસાદિ ધર્મને સેવનાર સામેવાળા ઘણું છે સાથે મિત્રતાના સંબધથી બંધાય છે અને તેવાં તેવાં આયુષ્ય કર્મને બાધે છે. - આ પ્રમાણે સર્વત્ર ઘટાવી લેવું સાર આ છે કે મનુષ્ય મરીને નરકમાં જાય છે, નરકનો જીવ મરીને નરકમાં નથી જતો.
પર તુ આ પ્રમાણે તો આપણે સૌ વ્યવહારની ભાષામાં ઓલીએ છીએ અને સમજીએ છીએ, ત્યારે આજ વાતને જુસૂત્રનય કેવી ભાષામાં બેસે છે ? તે જાણવું બાકી રહે છે.
આ પ્રશ્નોત્તર જ ઋજુસૂત્રની ભાષાને સૂચિત કરે છે. જુસુત્ર નયન ભાષા વ્યવહાર
ભૂત અને ભવિષ્યના પર્યાયે પ્રત્યે આંખમીંચામણા કરીને કેવળ, શુદ્ધ વર્તમાન સમયનો જ સ્પર્શ આ નય કરે છે
ઘડે પહેલા હતા, અને ભવિષ્યમાં પણ રહેશે. છતાં પણ અત્યારના વર્તમાન સમયમાં આ ઘડે જીવાત્માને માટે શા કામને ? ' માટે જે સમયે તરસ લાગે, અને પાણી પીવાનું મળે, તેવો ઘડે જ ઘડે કહેવાય છે.
પહેલાના અન તભા થયા છે, ભવિષ્યમાં પણ ઘણા ભ. - થશે, પણ એ બધી વાતોને જુસૂત્ર માનવાની મનાઈ કરે છે.
અર્થાત આ વાત ઉપર બેધ્યાન રહે છે, આ ઋજુસૂત્રનું માનવું આમ છે કે
ભૂતકાળ ગમે તેટલે થયે હોય ! તે હવે શા કામને ?
Page #417
--------------------------------------------------------------------------
________________
શતક–૪ થું ઉદ્દેશક–૯]
[૩૫
ભવિષ્યકાળ ગમે તેટલે થશે, અત્યારના સમયમાં આ વાતને માનવાની શી આવશ્યકતા છે માટે વર્તમાન સમયમાં જે ભાવ વર્તતે હોય, જીવ પણ તેવી રીતે સબોધાશે જેમકે –
સમયમાં જીવને ધ વર્તતો હોય તે સમયે જીવ ક્રોધી છે પણ સંયમી નથી, મૈથુનભાવ વર્તતે હોય ત્યારે જીવ મૈથુન કમ છે. પણ વતી નથી. જ્યારે સમતાભાવ રહે તો હોય ત્યારે જીવ ઔપથમિકભાવને માલિક છે પણ ઔદયિકભાવને નથી. જ્યારે જીવાત્માને કૃષ્ણલેયા વર્તતી હોય ત્યારે જીવ દ્રવ્ય સયમી છે પણ ભાવસયમી નથી. અને જ્યારે શુદ્ધતર પધ લેગ્યા વર્તતી હોય ત્યારે જીવ ભાવ સાયમી છે.
આ પ્રમાણે ભાષા વ્યવહાર ઋજુત્રનયને છે.
પ્રસ્તુત પ્રશ્નમાં પણ હે ભગવન ! નૈરયિક હોય તે નરકમાં ઉત્પન્ન થાય છે કે અનૈરયિક હોય છે ?
જવાબમચાવત જ્ઞાની હકીકત સુધી પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલા લેણ્યા પદને ત્રીજો ઉદ્દેશો જેવા ભગવાને કહ્યું છે તે આ પ્રમાણે
“નાર જ નરકમાં ઉત્પન્ન થાય છે અને નરકમાથી નારક બહાર આવતા નથી!”
નયવાદાન્તરે જ ભાષાને આશય સમજવાનું હોય છે. કેમકે બેલનાર અને પૂછનારની વાત બરાબર સાંભલ્યા પછી, અને તેને આશય જાણ્યા પછી જ પ્રત્યેક વાતને વિચાર કરીને જવાબ આપવો જોઈએ. સમજ્યા વિના કોઈ પણ વાતનો જવાબ દેવામા આવે તે પરિણામ શુન્યમા આવે છે અને વૈર વિરોધ ઉભે થાય છે.
પ્રકરણ ગ્રન્થોમાં આપણે એમ ભણ્યા છીએ કે મનુષ્ય કે
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૬૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
- તિર્થં ચ નરકમાં જન્મે છે અને નારક નરકમાં જન્મતો નથી ત્યારે
ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજીના પૂછવાને આશય વ્યવહાર નયને અનુલક્ષીને નથી. પણ ઋજુત્રનયને અનુલક્ષીને છે. તે આ પ્રમાણે
મનુ ને કે જાનવરને જીવ જે નરકગતિમાં જવાની તૈયારી કરી બેઠો છે તે નરકગતિનુ આયુષ્યકર્મ બાંધ્યા સિવાય મનુષ્ય અવતાર છોડી શકે તેમ નથી, અને તેમ થતા મનુષ્ય આયુષ્ય જે સમયે પૂરૂ થશે તે જ સમયે નરકના આયુષ્યની બેડી તેના હાથમાં પડશે. અર્થાત નરકાયુષ્ય લઈને જ જીવ નરકમાં જાય છે. માટે યાવત ચાર સમય સુધી નરકમાં જવાવલે જીવ નારકજ કહેવાશે, મનુષ્ય કે તિર્થં ચ નહી કેમકે જયાસુધી મનુષ્યનું આયુષ્ય ચાલુ છે ત્યાસુધી હરહાલતમાં પણ છવ મનુષ્યનું આયુષ્ય લઈને જતો નથી. એજ પ્રમાણે નારક નરકમાં બહાર આવતું નથી કેમકે –જ્યાં સુધી નરક ગંતિનું આયુષ્ય યાવત છેલ્લા સમય સુધી શેષ રહે છે ત્યાં સુધી તે નારકજીવ જ કહેવાય છે એવી હાલતમાં નારકને જીવ નરકમાંથી શી રીતે બહાર આવશે ? માટે જ કહેવાયું છે કે “નારકજીવન નરકમાં જાય છે. અને નારક નરકમાથી બહાર આ તો નથી.” પૂછનાર ગૌતમસવમી મહાજ્ઞાની છે અને ઉત્તર આપનાર મહાવીર સ્વામી પૂર્ણ જ્ઞાની છે.
' 'અહી નિરય-નરક આદિ શબ્દ નરક ભૂમિને સૂચવનારા છે. તથા નૈરયિક અને નારક શબ્દો નરકમા જેવાવાલા જીવોને માટે છે. છૐ ગુણઠાણે પણ ચાર જ્ઞાન :
હવે આ ચાલુ પ્રશ્નમાં કૃષ્ણલેશ્યામ વર્તતા જીવને કેટલા જ્ઞાનો હોય છે ? આનો જવાબ ભગવાન આ પ્રમાણે આપે છે કે – બે, ત્રણ અને ચાર જ્ઞાન પણ કૃષ્ણલેશ્યાના માલિકને હોય છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
શતક-૪ થું ઉદ્દેશક-૯]
[૩૬૬
૧ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન. ૨ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન. ૩. મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અને મન:પર્યવસાન
જ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન શ્રુતનાનની હાજરીમાં મતિજ્ઞાનની આવશ્યકતા અનિવાર્ય છે. ત્યારપછી અવણિજ્ઞાન થાય છે. અથવા આ જ્ઞાન વિના પણ મન પર્યવજ્ઞાન થઈ શકે છે, કેમકે –તે તે કર્મોના આવરણની જ્યોપશમ સામગ્રી નાનપ્રત્યે વિચિત્ર પ્રકારની હોય છે એટલે કે આમપીંપધિ આદિ લબ્ધિઓમાંથી કેટલીક પ્રાપ્ત થયેલી લબ્ધિઓના માલિક મુનિને તેવા પ્રકારના અધ્યવસાયાદિ લક્ષણવાલી મન પર્યવ જ્ઞાનાવરણયની જ સોપશમ સામગ્રી પ્રાપ્ત થાય છે. પરંતુ અવધિજ્ઞાનાવરણયની ક્ષયોપશમ સામગ્રી પ્રાપ્ત થતી નથી માટે તેમને અવધિજ્ઞાન વિના જ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન-અતિવિશુદ્ધ પરિણામવાલા મુનિને જ મનપર્યવજ્ઞાન થાય - છે, ત્યારે કૃષ્ણલેશ્યા તો વિશુદ્ધ સ્વરૂપ નથી. માટે આ વેશ્યાના માલિકને મન પર્યવજ્ઞાન શી રીતે ઉત્પન્ન થશે ?
ઉત્તર–લેશ્યાઓનાં અધ્યવસાય સ્થાને કાકાશના પ્રદેશ જેટલા - અસ ખ્યાત છે તેમાં કઈક સમયે કૃષ્ણલેગ્યા અતિમંદ ભાવના પરિણામવાલી પણ થઈ જતા અર્થાત્ કૃષ્ણલેશ્યામ વર્તતા જીવના અધ્યવસાય કેઈક સમયે અતીવ શુદ્ધ થતા, પ્રમત્ત સંયમીને પણ મન Áવજ્ઞાનની સભાવનાને નિષેધ થઈ શકે તેમ નથી. ,
અધ્યવસાયોની વિચિત્રતા એક સરખી નથી માટે કૃષ્ણ, નીલ, અને કાપત લેશ્યા પ્રમત્ત યમ ગુણસ્થાનક સુધી પણ હોય છે, યદ્યપિ મન પર્યાવજ્ઞાન અપ્રમત્ત મુનિને જ થાય છે તે પણ કદાચિત છઠ્ઠા ગુણસ્થાનકના પ્રમત્ત સંયમીને આ ચેથા જ્ઞાનની ઉત્પત્તિ હોઈ
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૬૨]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
એજ વાતને વીરવિજયજી મહારાજની પૂજાની ઢાળ અને શેઠ ૐ વરજી આણંદજીનુ વિવેચન સાક્ષીરૂપે જાણી લઈએ. “ક્ષયઉપશમ પદેરે મુનિવરને સાતે ગુડ્ડા” (જ્ઞાનવરણીય કર્માંની પાંચમી ઢાળ ) આના ઉપર કુવરજીભાઈનું વિવેચન આ પ્રમાણે છેઃ— “એ જ્ઞાન (મન પવજ્ઞાન) ક્ષયેાપશમભાવે થાય છે તેથી તે ભવમા વનારા છઠ્ઠાથી ખારમા સુધીના સાતે ગુણુઠ્ઠાણાના માલિકને તે હોય, પરન્તુ જ્ઞાનાવરણીય કર્માંતા ક્ષાયિકભાવ કર્યા વિના મેાક્ષે
ન જાય”
આ ઢાળમાં સાતેને અર્થ સાતમુ ગુણસ્થાનક કરવાને નથી, પણ છઠ્ઠી ગુણસ્થાનકથી લઈને બારમા ગુણસ્થાનક સુધી સાતે ગુણસ્થાનકે મુનિરાજો હોય છે અને આ સાતે ગુણસ્થાનકમાં તારતમ્ય ભાવે મન પવજ્ઞાનની હાજરીની સંભાવના હોઈ શકે છે. વિપુલમતિમનપવજ્ઞાન તેા કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવીને નિવૃત્ત. થાય છે જ્યારે ઋજુમતિજ્ઞાન, વિજળીના ચમકારાની- જેમ આવજાવ કરે છે. એટલે આવે છેઅને જાય છે
}
સત્ય વાત એટલી જ કે— આત્મલબ્ધિ મેળવવાને માટે
નિશ્રેયસ (માક્ષ)ના માર્ગે આગળ વધવાને માટે. ક્ષાયેાપમિક ભાવમાથી નીકળીને ક્ષાયિકભાવના દર્શન કરવા માટે.
અનાદિકાળના જન્મ અને મૃત્યુના ફેરા ટાળવા માટે, મુનિધને દીપાવવા માટે.
અને આપણા આત્માને જ અરિહત બનાવવા માટે, સાધક માત્રે અપ્રમત્ત ભાવ કેળવવા જોઈ એ, અથવા આ અવસ્થાને કેળવવા માટે જ પ્રયત્નશીલ રહેવુ જોઈએ
Page #421
--------------------------------------------------------------------------
________________
શતક-૪ ક્ષુ' ઉદ્દેશક-૧૦]
[૩૬૩
લેશ્યા વિચાર
આમા લેશ્યાનું વર્ણન છે અર્થાત્ કૃષ્ણલૈશ્યા નીલલેશ્યાના સંચાગ પામી તે રૂપે અને તે વર્ણ પરિણમે કે કેમ ? આ સખ ́ધી પ્રજ્ઞાપના' સૂત્રના લેશ્યાપદના ચેાથે. ઉદ્દેશક કહેવાના છે,
ટીકાકારે વિસ્તારથી ખુલાસા કર્યાં છે. મતલબ એ છે કે—કૃષ્ણવેશ્યાના પરિણામવાળા જીવ, નીલલેશ્યાને ચેગ્ય દ્રબ્યાનું ગ્રહણ કરી મરણ પામે છે, ત્યારે તે નીલલેશ્યાના. પરિણામવાળા થઇને ઉત્પન્ન થાય છે. અર્થાત્—જે લેશ્યાનુ ગ્રહણ કરીને જીવ મરણ પામે, તે લેશ્યાવાળા થઈને, બીજે ઠેકાણે ઉત્પન્ન થાય છે.
આ પછી ટીકામાં લેશ્યાના રંગા, રસ વગેરેનું. વણ ન છે. ૫૫ લેશ્યાઆના પરિણમન માટે સ્પષ્ટીકરણ
મૈં ૫૫, કૃષ્ણલેશ્યા નીલલેશ્યામાં પરિણત થાય છે કે નથી થતી ? આના ઉત્તરમાં ભગવાને પ્રજ્ઞાપના સૂત્રને ચોથો ઉદ્દેશા જોવા માટે ભલામણ કરી છે. તે આ પ્રમાણે કૃષ્ણઙેશ્યાને અગ્ય વ્યા જ્યારે નીલલેશ્યાને ચાગ્ય દ્રવ્યાને પ્રાપ્ત કરે છે ત્યારે નીલલેશ્યાના વભાવને પામે છે. અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, રસ, ગધ તથા સ્પત પામે છે. કૃલેશ્યાના સ્વામી મરતી વખતે યદિ નીલલેશ્યામાં પરિણમે તો આ લેશ્યામા જ મરણ પામે છે.
1
મનુષ્ય અને તિર્યં ચનેા જીવ ખીજા ભવને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાલા થયે છતે નીલેશ્યાને ચેાગ્ય દ્રવ્યેાના સપથી કૃષ્ણલેશ્યાને ચાગ્ય દ્રવ્ય, સહકારી કારણને લઈને તથારૂપ જીવના પરિણામ લક્ષથી નીલલેશ્યારૂપે પરિણમશે અને નીલલેશ્યાને
Page #422
--------------------------------------------------------------------------
________________
કિં૬૪]
લાગવતીસૂત્ર સારસંગ્રહ
યોગ્ય ના સહકારથી આ લેગ્યામાં પરિણત થતા આ જીવ આ લેગ્યાને લઈને ભવાન્તર કરશે આ બંને ગતિના છ વર્તમાન ભવમાં કૃષ્ણલેશ્યામાં પરિણત છતાં પણ નીલેયાના ભાવ પરિણમતાં કૃણલેશ્યાના દ્રવ્યો પણ નિલલેશ્યામા પરિણત થશે
જેમ છાશરૂપને પ્રાપ્ત થતાં જ દુધના પર્યાયે છાશના પર્યાય, વર્ણ, રસ, અને ગધને પ્રાપ્ત કરે છે.
જેમ શુદ્ધ વસ્ત્ર (સફેદ વસ્ત્ર) લાલરંગના કારણે તે રગને પ્રાપ્ત કરે છે અર્થાત્ લાલરંગના પરિણામને પામે છે. '
અહી કૃષ્ણલેક્ષા નીલેશ્યાના પરિણામને પામે છે નીલલેગ્યા કાપતલેશ્યાના સંપર્કથી કાપોતલેશ્યા બને છે. કપિલેશ્યા તેજે લેશ્યામા અને તેલેશ્યા પવૅલેશ્યામા તથા પાલેશ્યા શુકલ લેયામાં પરિણમે છે
જેમ તે તે રૂ૫ (ગ)ને ધારણ કરનારા કોના સંપર્કથી વૈર્યમણીમા પણ રગનો ફેરફાર થાય છે અહીં રગમાં ફેરફાર થયે -છતે પણ વૈર્યમણે પિતાના સ્વભાવને છોડતો નથી. તે જ પ્રમાણે -કૃષ્ણલેશ્યાના એગ્ય વ્યો પણ પિતાના મૂળ સ્વભાવને છોડ્યા વિના -જ નીંલાદિ કાના સપર્ક માત્રથી આ લશ્યાના આકારાદિને પામે
છે આ વાત દેવ અને નારકોને માટે સમજવાની છે. કેમકે –તેમને -ભવના અંત સુધી રહેનારી લેગ્યાઓં દ્રવ્યાન્તરના સંપર્કથી જુદા --આકારને ભલે પામે તો પણ સર્વથી પોતાના સ્વરૂપને ત્યાગ કરતી નથી “ત્યારે જ કહેવાય છે કે દેવ અને નારકેને દ્રવ્યલેશ્યા અવસ્થિત
છે જ્યારે ભાવના પરાવર્તનથી તેમને પણ છ એ વેશ્યાઓની રસ ભાવના બની શકે છે” - 1 - તેથી જ તે નારક જીવ પણ તે લેશ્યરૂપ દ્રવ્ય સંબંધથી -તેજે લેગ્યામાં જ્યારે પરિણત થાય છે ત્યારે સમ્યક્ત્વને પામી શકે
Page #423
--------------------------------------------------------------------------
________________
શતક-૪થું ઉદ્દેશક-૧૦]
[૩૬પ
છે, અને તે લેશ્યાની સંભાવનાવાળા વૈમાનિક સગમ દેવને કૃષ્ણલેશ્યાના પરિણામ થતા પતિતપાવન ભગવાન મહાવીર સ્વામીને
જીવલેણ ઉપસર્ગો કરવાની વૃત્તિ જન્મે છે જ્યારે મનુષ્યોની અને તિર્ય ની લેશ્યા સર્જાશે પરિવર્તન પામે છે માટે જ તેમની લેમાની ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમૌદૂર્તિક હોય છે પ્રસન્નચન્દ્ર રાજર્ષિને કૃષ્ણલેસ્યા આવતા એ વાર લાગી નથી અને સુફલેરયા આવતાં. પણ વાર લાગી નથી, માટે મનુની લેયા પ્રતિક્ષણે નિમિત્તોને વશ બદલતી રહે છે.
દ્રવ્ય અને ભાવલેશ્યા કેને કહેવી ?
પદાર્થ (દ્રવ્ય)ને નિમિત્તને લઈને લેશ્યા ઉદ્ભવે તે નિમિત્ત દવ્ય લેગ્યા છે, જેમકે પાંચ મિનિટ પહેલા સામાયિક વ્રતધારા સમતા રસમાં ડુબકી મારનાર સાધક પાસે બેઠેલા હાડવેરીને
જોઈને સમતા રસમાથી નીચે પડતા વાર કરતા નથી માટે નિમિત્ત. દિવ્યલેગ્યા છે, અને નિમિત્તને લઈને આત્મામા જે ભાવ થાય છે. અને કર્મબંધનું કારણ બને છે તે ભાવલેશ્યા કહેવાય છે
શુકલેશ્યા તરફ પ્રસ્થાન કરવાની તૈયારીવાલા રાજર્ષિ પ્રસન્નચન્દ્રને દુર્મુખના મુખેથી નીકળેલા શબ્દો નિમિત્ત બન્યા તે
વ્યલેશ્યા છે, અને આન્તર જીવનમા રણમેદાન જામ્યુ તે ભાવ- લેહ્યો છે અને પછી શસ્ત્ર લેવા માટે માથા ઉપર હાથ નાખે તે દ્રવ્ય શફલલેશ્યા છે અને ભાવની પરિણતિ દ્વારા પાછા ભાનમાં આવી ગયા તે ભાવ શુક્લે શ્યા પ્રાપ્ત થતા જ કેવળજ્ઞાન મેળ' શક્યા છે
હવે લેશ્યાઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કહે છે તે. આ પ્રમાણે –
“કૃષ્ણલેશ્યા વર્ણ – વર્ષાઋતુનો મેઘ, કાજલ, ભેસનું શીગડું, કેયલ.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૬૬]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
હાથીનું બચ્ચું અને કાળા ભ્રમર જેવી કાળા રંગની હોય છે અર્થાત કૃષ્ણલેશ્યા પ્રાપ્ત થતાં જ આત્માના પરિણામે પણ કાળા રંગ જેવા થઈ જાય છે.
રસ –કડવી તુંબડી, લીંબડાના ફળ, છાલ જેવી કડવા રસની હોય છે અર્થાત આ લેગ્યાના માલિકનો રસ કડવી તુંબડી જેવો કડવો થઈ જાય છે.
ગ ધ –મરેલી ગાયની જેવી દુર્ગધવાળી હોય છે. સ્પર્શ–અત્યન્ત ઠડો અને લુખે હેાય છે
નીલલેશ્યા વર્ણઃ – ભૂગ, ચાસ, પોપટ તથા તેના પીંછા, કબૂતર તથા મેરની ગરદન જે વર્ણ હોય છે.
રસ –પીપર, આદુ, મરચા આદિના સ્વાદ જેવો હોય છે. ગધ મરેલા જીવના કલેવર જેવી ગ ધ હોય છે. સ્પર્શ –ઘણે ઠડો હોય છે.
કાપિત લેશ્યા” વર્ણ-અલસી તથા વૃતાંકના ફળ જેવો હોય છે. રસ :– કાચુ બીજો હુ કોઠ અને બેરના જેવો રસ હોય છે. ગંધદુર્ગધ મારતો હોય છે ? સ્પર્શ –અધિક ઠંડે અને લુ હોય છે.
“તેજે લેશ્યા વર્ણ :–માણિજ્ય, ઉગતા સૂર્ય, સ-સ્થા તથા પરવાલાના -અ કુરા જેવો હોય છે
રસ :–પાકી કેરીના રસ જેવો હોય છે. ગધ –સુગધી
Page #425
--------------------------------------------------------------------------
________________
'
'
,
-
-
શતક-૪થું ઉદ્દેશક-૧૦]
[૩૬૭
સ્પર્શ –ગરમ અને સ્નિગ્ધ હોય છે.
પદ્રલેશ્યા વર્ણ –સુવર્ણ, ચપ, આદિના વર્ણ જેવો હોય છે. રસ–દામ, ખજુર જેવો હોય છે. ગધ :- સુગન્ધી સ્પર્શ –ગરમ અને સ્નિગ્ધ.
શુકલ લેશ્યા શખ જેવી વેત, ગોળના જેવી મધુર, સારા ગંધવાલી, સ્નિગ્ધ અને ઉષ્ણ છે
પહેલાની ત્રણ લેયાઓ અત્યન્ત સકિલષ્ટ, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન વાલા અશ્વસાયેના કારણરૂપ હોવાથી અપ્રશસ્ત છે. અને છેલ્લી ત્રણ શુદ્ધ, તથા ધર્મધ્યાન, શુકલધ્યાનના અધ્યવસાયોને કરવાવાલી હોવાથી પ્રશસ્ત છે.
લેશ્યાઓના પરિણામો આ પ્રમાણે જાણવા –કૃષ્ણલેશ્ય, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે ત્રણ પરિણામવાલી હોય છે. જેમકે જઘન્ય પરિણામોને લઈને જઘન્ય કૃષ્ણલેશ્યા, મધ્ય પરિણામને લઈ મધ્યમ કૃષ્ણલેશ્યા, અને ઉત્કૃષ્ટ પરિણામોને લઈને ઉત્કૃષ્ટ કૃષ્ણલેયા હોય છે. હવે જઘન્યમાં પણ ત્રણ પ્રકારના અધ્યવસાયો આ પ્રમાણે બનશે. જઘન્યથી જાન્ય, મધ્યમ જઘન્ય, અને ઉત્કૃષ્ટ જઘન્ય આવી રીતે લેશ્યાના પરિણામે જીવ માત્રને જુદા જુદા રૂપે થશે માટે લેયાઓના પરિણામ સ્થાને ઘણું હોય છે આ પ્રમાણેના કિલષ્ટ, કિલષ્ટતર અને કિલષ્ટતમ તથા સુન્દર, સુન્દરતા અને સુન્દરતમ પરિણામે થવામાં જીવના પૂર્વભવનાં કર્મો જ કારણરૂપે થવાથી તે જીવોના સંસ્કારો તેવા રૂપે બની જાય છે. માટે પ્રાયઃ કરીને ,
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જ્ઞાન વિજ્ઞાન હોવા છતાં પણ સંસ્કારોની વિચિત્રતા કુન્ત્યાજ્ય હોય છે.
પાપ તથા પુણ્યના ભેદો જાણવા છતા પણ પડેલા સંસ્કાર અમીટ હોય છે
આશ્રવ સવરના ભેદોને આગલીના ટેરવે ગણાવવા છતાં પણ ખાવામાં, પીવામાં, મેવવામા પડેલી ટેવા છેાડવી અતિ મુશ્કેલ છે. તે માટે બાહ્ય જીવન સુન્દર દેખાવા છતાં પણ આન્તર જીવન ક્લિષ્ટ હાઈ શકે છે અને આજી જીવનમાં ખરાબ દેખાવા છતાં પણ માણસને સ્વભાવ, સરળ, પવિત્ર અને અહિંસક પણ હોય છે આ અને આના જેવા હારા કારણને લઈને પરિણામેાની વિચિત્રતા અનુભવગમ્ય છે.
ચાથા શતકનું સમાપ્તિ વચન
જગન્માન્ય, વિદ્વત્પ્ય, દીર્ઘદ્રષ્ટા, સ્યાદ્વાદનયનયનધારક, શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અપ્રતિમ લેખક, પ્રખ’ધકુશળ, નિભીક વાવ, સિધાદિ દેશે અહિંસા ધમ પ્રખલ પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજે પેાતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના છ શતક સુધીનું વિવરણુ લખ્યુ હતું. તેને મઠારીને—વધારીને પ્રત્યેક પ્રશ્નોનુ વિસ્તારથી સ્પષ્ટી કરણ કરીને આ પુસ્તક તેમના શિષ્ય ન્યાય-વ્યાકરણકાવ્યતી, પંન્યાસપદ્મ વિભૂષિત મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણે) એ તૈયાર કર્યુ છે. सर्वे सुखिनः सन्तु ।
Page #427
--------------------------------------------------------------------------
________________
શતક : પાંચમું.
શતક પાંચમાનું સંપાદકીય પુરવચન ચંપાનગરી
આ શતકને પહેલે અને દશમે ઉદ્દેશે ચંપાનગરીમાં કહેવા છે. આ એતિહાસિક નગરીની મહત્તા શાને આભારી છે, તે આપણે જોઈએ.
આ નગરી અંગદેશની રાજધાની છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણ અહિં થયા છે.
અતિશય પુણ્યવંત તીર્થંકર પરમાત્માને જ્યારે જન્મ થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. તેથી ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે અને તીર્થકર ભગવાનને જન્મ થયાનું જાણી બધા ઇન્દ્રો અને દેવે ત્યાં આવે છે અને ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ જમાભિષેક કરે છે. આવી રીતે પાચે કલ્યાણકે ઈન્દ્રો તથા દેવથી ઉજવાય છે. માટે કલ્યાણક કહેવાય છે. કેવળજ્ઞાનના માલિક થતાં જ તીર્થકર નામકર્મનો ઉદય થાય છે અને દેવે દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને તીર્થંકર પરમાત્મા ઉત્કૃષ્ટતમ ભાવદયાના કારણે તથા ભાષા વગણના પગલોને ખપાવવાનાશ કરવા અથે પણ દેશના આપે છે.
तीर्थ कृत् स्वामिना वाचः कृतकक्षादलोदरा. । जयन्ति त्रिजगञ्चतो जलनमल्यकारणम् ॥
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ભગવાનની વાણી રાગદ્વેષના મેલથી સ’પૂર્ણ દૂર હાવાના કારણે કતક નામના ચૂર્ણ જેવી હેાય છે. તક વનસ્પતિ ગમે તેવા ખરામ પાણીને પણ શુદ્ધ ખનાવી દે છે. તેજ રીતે તીર્થંકર પરમાત્માએની વાણી પણ ત્રણે જગના પ્રાણિઓના ચિત્તને નિ`લ કરનારી હેાય છે. આવા વાસુપૂજ્ય સ્વામીના ૧. ચ્યવન કલ્યાણુક, ૨. જન્મ કલ્યાણુક, ૩. દીક્ષા કલ્યાણક, ૪. કેત્રળજ્ઞાન કલ્યાણુક અને નિર્વાણ કલ્યાણક આ પાંચે કલ્યાણકાથી આ ચંપાનગરી પવિત્રતમ બનેલી છે.
દ
બીજી મહત્ત્વની ઘટના આ નગરીમાં સતી સુભદ્રાના શીલની પરીક્ષાની થઇ છે. વૈવિ ત નમસતિ જ્ઞાન ધન્ને સુયા મળે આ ઉક્તિને ચરિતાર્થ કરનાર સુભદ્રા નામની ફુલવધૂ ઉપર તેની સાસુએ ખાટી આળ નાખી હતી. પણુ આ સતી સ્ત્રી દ્રવ્ય અને ભાવમનથી શીલવતી હાવાના કારણે દેવેાએ આ નગરીના ચારે દ્વાર મધ કરી દીધા. પછી જ્યારે ચારે તરફ ખ'ધ થયેલી નગરીમાં રાજા સહિત સૌ પ્રજા સુજાવા લાગી અને પશુએ અત્યન્ત આકુલજ્ગ્યાકુલ થવા લાગ્યા, ત્યારે દેવવાણી થઈ કે-જે કાઈ સતી નારી કાચા સુતરના તાંતણે ચાલણી માંધી કુવામાંથી જલ કાઢશે અને દરવાજા ઉપર તે પાણી છાંટશે ત્યારે દરવાજા ઉઘડશે.” ત્યારે સતી સુભદ્રાએ પેાતાના શુદ્ધ શિયળન્નત (એક પતિવ્રત) ના પ્રભાવે તે પ્રમાણે કુવામાંથી પાણી કાઢી દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા. અને શીલના મહિમા વધાર્યાં.
ન
પેાતાને પેાતાના શિયળ ધના અહંકાર ન આવે અને બીજી પણ શિયળવતી નારીએનાં સન્માન સચવાય તે માટે ત્રણ દરવાજા ઉઘાડ્યા અને એક દરવાજો તેમજ (ખોંધ) રહેવા દીધા.
Page #429
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય પુરોવચન
[૩૭૧ ઘણાજ લાંબા કાળ સુધી બંધ રહેલા આ દરવાજાને વિ. સં. ૧૩૬૦ વર્ષમાં લક્ષણવતી નગરીના (રાજા) હમ્મીર અને સુલતાન સમદ્દીને તોડી નાખ્યો અને તેના સંદર, પત્થરે તેઓ લઈ ગયા.
માટે પ્રાતઃકાળના મંગળ પ્રભાતે સેળ સતીઓના છંદમાં ગવાય છે કે –
કાચે તાંતણે ચાલશું બાંધી, કુવા થકી જલ કાઢીચું રે, કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉઘાડીયાંરે.”
આ પ્રમાણે આ નગરી સુભદ્રાના શિયળની પરીક્ષાના કારણે સ્મરણીય બની છે.
ત્રીજી મહત્ત્વની ઘટના આ નગરીમાં ચંદનબાળાના હાથે ભગવાન મહાવીર સ્વામીને મહાન્ અભિગ્રહ પૂર્ણ થયા હતું અને ૧૭૫ દિવસના ઉપવાસી ભ૦ મહાવીરે અહીં પારણું કર્યું હતું. ઘટના આ પ્રમાણે છે –
આ નગરીમાં દોધવાહન નામને રાજા રાજ્ય કરતો હતો. તેની સ્ત્રીનું નામ ધારિણું હતું. તેને એક કન્યા હતી. તેનું નામ વસુમતી (ચંદનબાળા) હતું.
ભગવાન મહાવીર સ્વામીના સગા મામા અને વૈશાલી ગણતંત્રના મુખ્ય નાયક ચેડા મડ઼ારાજાને સાત પુત્રીઓ હતી તેમાંની એક ધારિણે નામની પુત્રીના લગ્ન દધિવાહન રાજા સાથે કર્યા હતા અને મૃગાવતી નામની બીજી પુત્રીને શતાનિક -રાજા સાથે પરણાવી હતી. એટલે સંબંધમાં સાઢુભાઈ હેવા છતાં પણ આ બન્ને રાજાઓ અફેંકાર વશ આપસમાં લડ્યા અને તેમ દધિવાહન રાજા હારી ગયા. ધારિણીએ પણ પોતાના
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૭૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
શીલની રક્ષા માટે પ્રાણ છોડી દીધા. અને વસુમતી કૌશાંબી. નગરીમાં ભરબજારમાં વેચાણી. તેને ધનાવહ નામના શેઠે ખરીદી. લીધી ચંદન જેવી શીતલ તેની ભાષા હોવાથી શેઠે તેનું નામ ચંદનબાળા પાડયું. ત્યાં પણ તે શેઠની સ્ત્રી મૂળાએ. ફોધમાં આવી ચંદનબાળાના માથાના વાળ મુંડાવી નાખ્યા. અને હાથ–પગમાં બેડીઓ પહેરાવી તે બાળાને મકાનના સેંયતળીયામાં પૂરી દીધી. ત્રણ દિવસ પછી શેઠે તેને બહાર કાઢી અને અડદના બાકુલા ખાવા માટે સુપડામાં આપી પિતે લુહારને બેલાવવા માટે ગયા.
તે જ સમયે ભ૦ મહાવીર સ્વામી ત્યાં પધાર્યા અને. પિતાને અભિગ્રહ પૂરો થયે જાણું ચંદનબાળાએ ઉત્કૃષ્ટ ભક્તિવશ થઈને અડદના બાકુલા ભગવાનને વહેરાવ્યા અને સર્વત્ર જયજયકાર થયે, અને ચંદનબાળાનું પણ દિવ્ય સ્વરૂપ બની ગયું. “ચંદનબાળા બાળપણથી, શિયલવતી શુદ્ધ શ્રાવિકાએ, અડદના બાકુલે વીર પ્રતિલાલ્યા, કેવલ લહી ત્રત ભાવિકાએ”.
ભગવાન મહાવીર સ્વામીએ પૃષચંપાની સાથે આ ચંપાનગરીમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતા. તેમજ પાંડવકુલ ભૂષણ મહાદાનેશ્વરી રાજા કર્ણ આ નગરીને રાજા હતા.
પિતૃહત્યાના મહાપાતકથી અતિશય સંતપ્ત થયેલા રાજા કેણિકે આ નગરીને મગધ દેશની રાજધાની બનાવી હતી. - શય્યભવસૂરિએ પિતાના પુત્ર મનક મુનિરાજની સુલભ આરાધના માટે આ નગરીમાં જ દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. .
Page #431
--------------------------------------------------------------------------
________________
-સંપાદકીય પુરવચન
[૩૭૩
નવપદના મહાન આરાધક મહારાજા શ્રીપાલને જન્મ પણ આ ચંપાનગરીમાં જ થયો હતે. કર્મ વશ કઢી બનેલા
શ્રીપાલના લગ્ન સતી મયણાસુંદરી સાથે થવાથી અને સિદ્ધ-ચકમંત્રની આરાધનાના પ્રભાવથી તેને કેઢ રોગ દૂર થયે
અને મહાકૂ ઋદ્ધિસમૃદ્ધિના જોક્તા બનવા સાથે બીજી આઠ -રાજકુંવરીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છેવટે પિતાના કાકા અજિતસેનને હરાવી પુનઃ ચંપાનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલને રાસ પ્રતિવર્ષ આસે અને ચૈત્રની ઓળીમાં ભાવપૂર્વક વંચાય છે. - આમ અનેક ઐતિહાસિક પ્રસિદ્ધ ઘટનાઓને લઈને આ -ચંપાનગરી એક વખત વૈભવના ચરમ શિખરે હાલતી હતી, તેની પવિત્રતા અને મહત્તાના ગુણગાન ઐતિહાસિકેએ પિટ ભરીને કર્યા છે. જૈન આગમમાં પણ તેને ઉલેખ અનેક -સ્થળાએ કરવામાં આવ્યો છે. સુર્ય વિચાર
આ ઉદ્દેશકમાં ખાસ કરીને સૂર્ય સંબંધી હકીક્ત છે. આ પ્રશ્નોત્તરે ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર નામના ચૈત્ય (વ્યન્તરાયતન)માં થયા હતા ગૌતમ ઈન્દ્રભૂતિએ આ પ્રશ્નો ભગવાનને પૂછેલા છે.
જેનસૂત્રોમાં જ બૂદ્વીપમાં બે સૂર્યો બતાવવામાં આવ્યા છે. જો કે ખરી રીતે તે સૂર્ય લોકોની સમક્ષ હમેશાં હાથ જ છે. પરંતુ એની આગળ કંઈ આંતરુ આવી જાય છે. ત્યારે અમુક દેશના–ભાગના લેકે, તેને જોઈ શકતા નથી. અને તેથી સૂર્ય આથમ્યો, “સૂર્ય ઉગ્યે,’ એવો વ્યવહાર કરવામાં આવે છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭૪].
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આ સંબંધી ભગવતીની ટીકામાં બહુ વિસ્તારથી લખ્યું છે. પરંતુ અહિં તે મૂળના જ પ્રશ્નોત્તરોનો સારાંશ લેવાને છે. અને તેને સાર આ છે –
સૂર્યો જંબુદ્વીપમાં ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં. આથમે છે. અગ્નિ ખૂણામાં ઉગીને નૈતમાં આથમે છે. નૈઋતમા ઉગીને વાયવ્ય ખૂણામાં આથમે છે અને વાયવ્ય ખૂણામાં ઉગીને ઈશાન ખૂણામાં આથમે છે.
જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે. અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે રાત્રિ હોય છે. - હવે જ્યારે મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે. ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે. અને જ્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની ઉત્તરદક્ષિણે રાત્રિ હોય છે.
જ્યારે બૂદ્વીપના દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મેટ અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે અઢાર મુહૂર્તને જ દિવસ હોય છે. અને
જ્યારે ઉત્તરાર્ધમાં પણ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ–પશ્ચિમે નાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે. - હવે જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મોટામાં મેટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં પશ્ચિમે પણ અઢાર મુહૂર્તને દિવસ હોય છે. અને જ્યારે
Page #433
--------------------------------------------------------------------------
________________
શતક–પ મું ઉદ્દેશક–૧]
[૩૭૫, પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તને દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં ન્હાનામાં ન્હાની બાર મુહૂર્તની રાત્રિ હોય છે.
આ ઉપરથી દિવસ અને રાત્રિના સમયની વધઘટને હિસાબ પણ ગણી લેવો. દાખલા તરીકે–સત્તર મુહૂર્તને દિવસ હોય ત્યારે તેર મુહૂર્તની રાત્રિ, સત્તર મુહૂત્ત કરતાં કંઈક
છે લાંબો દિવસ હોય ત્યારે તેર મુહૂત્ત કરતા કંઈક વધારે લાંબી રાત સમજવી.
જ બૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં ન્હાનામાં ન્હાને બાર મુહૂર્તને દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમા પણ તેમજ હોય, અને જયારે ઉત્તરાર્ધમા તેમ હોય, ત્યારે જમ્બુદ્વીપમાં મંદર પર્વતની પૂવે પશ્ચિમે મેટામાં મોટી અઢાર મુહૂની રાત્રિ હેય.
આમ જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે નાનામાં ન્હાને બાર–મુહૂર્તને દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ તેમજ હોય છે અને પશ્ચિમે તેમ હોય ત્યારે મંદર પર્વતની ઉત્તરદક્ષિણે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રિ હોય.
આવી રીતે ત્રસ્તુઓ સબ ધી પણ સમજવાનું છે. દાખલા તરીકે–જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષોની મોસમને પ્રથમ સમય હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હેય. અને ઉત્તરાર્ધમાં પણ વર્ષા ઋતુને પ્રથમ સમય હોય ત્યારે જંબુદ્વીપમાં મ દર પર્વતની પૂર્વ-પશ્ચિમે તરત જ બીજ સમયે વરસાદની શરૂઆત થાય છે.
આવી જ રીતે બીજી ઋતુઓ સંબધી પણ સમજવું. અને વરસાદના પ્રથમ સમય માટે કહ્યું, તેવી જ રીતે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ વગેરે સબંધી પણ જાણવું અને તેજ રીતે જયારે સંવત્સર,
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ યુગ, વર્ષશત, વર્ણસહસ, વર્ષશતસહસ, પૂર્વગ પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંતા, હૂહૂક, ઉપલાગ, ઉત્પલ, ધ્રાંગ, પ, નલિનાંગ, નલિન, અર્થનૂ પુરાંગ, અર્થન પુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ અને સાગરોપમ, એ બધા સંબંધી પણ જાણવું.
આવી જ રીતે અવસર્પિણ અને ઉત્સર્પિણી સંબંધી પણ જાણવાનું છે. પરન્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે–જબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે અવસર્પિણું કે ઉત્સર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે.
આમ લવણસમુદ્રમાં સૂ સંબંધી તેમજ ઉત્સર્પિણી અવસર્પિણકાળ સબંધી જાણવું. એમ જ ધાતકીખંડ, કાલેદ અને અભ્યતર પુષ્કરાઈ સંબધી જાણવું. વાયુ વિચાર , આમાં ખાસ કરીને વાયુના વાવા સંબંધી તેમજ ઓદનાદિ પદાર્થોમાં ક્યા ક્યા જીવે છે, એ સંબંધી વર્ણન છે. આ પ્રશ્નનો રાજગૃહમાં થયેલા છે. સાર આ છે –
વાયુ, ડી ભીનાશવાળો, થોડી ચીકાશવાળે અને વનસ્પતિ વગેરેને હિતકર એવો પચ્ચ વાયુ વાય છે. તેમ મહાવાયું પણ વાય છે. આવા પ્રકારના ઈષત્ પુરીવાત, પચ્ચ- વાત, મંદવાત અને મહાવાત–એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નાત, અને વાયવ્ય ખૂણામાં પણ છે. આ વાત પૂર્વમાં વાય છે ત્યારે પશ્ચિમમાં પણ વાય છે, અને
Page #435
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૨)
[૩૭૭ પશ્ચિમમાં વાય છે ત્યારે પૂર્વમાં પણ વાય છે અને તેવી જ રીતે બીજી દિશાઓ અને ખૂણાઓનું પણ સમજવું.
આ વાયુઓ ઢીપ અને સમુદ્રમાં પણ હોય છે. પરંતુ દ્વિીપના વાયુ વાતા હોય ત્યારે સમુદ્રના ન વાય. અને સમુદ્રના -વાતા હોય ત્યારે દ્વીપના ન વાય. એનું કારણ એ છે કે–આ દ્વિીપ અને સમુદ્રના વાયુઓ વ્યતાસ વડે સંચરે છે. એટલે
જુદા જુદા સ ચરે છે અને વાયુઓ લવણ સમુદ્રની વેળાને ઉલ ઘતા નથી.
આ ઈષપુરવાત, પચ્ચવાત, મંદવાત અને મહાવાત જ્યારે વાયુકાય પોતાના સ્વભાવ પ્રમાણે ગતિ કરે છે, ત્યારે વાય છે, તેમજ વાયુકાય, ઉત્તર કિયાપૂર્વક એટલે વૈકિય શરીર બનાવીને ગતિ કરે છે, તે વાયુઓ વાય છે વળી વાયુકુમારે— અને વાયુકુમારીઓ પિતાને–બીજાને કે બન્ને માટે વાયુકાયને ઉદીરે છે ત્યારે તે વાય છે પદ
કે ૫૬. વાયુ માટે આ પ્રશ્નોત્તર છે. તેના ચાર પ્રકાર છે – (૧) ઈ તપુરોવાયુ–એટલે થોડા મેહવાળ-ડી ભીનાશવાળો અને
થેડી ચિકાશવાળો વાયુ
મેહને ભાષામાં “ઝાકળ' કહે છે, (૨) પશ્ચવાત–વનસ્પતિ વગેરેને કાયદો કરનાર વાયુ. (૩) મન્દવા–ધીમે ધીમે વહેતે સુખદાયક વાયુ () મહાવાત–આધી તેફાની વાયુ,
આ ચારે વાયુઓ દ્વીપમાં થઈને વહે ત્યારે ઉષ્ણ હોય છે અને સમુદ્રમાં થઈને વહે ત્યારે ઠડા હોય છે. તેથી જ ગરમીનો
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૭૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ આદનાદિની કાય
હવે એદન, કુભાષ અને મદિરા એ ત્રણ દ્રવ્ય કયા. જીવના શરીરે કહેવાય, એ સંબંધી પ્રશ્ન છે. આને ખુલાસે આમ છે.
એદન અને કુમાષ, એમાં જે કઠણ પદાર્થ છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનાં શરીરે છે. અને જ્યારે તે એદન વગેરે દ્રવ્ય શોથી કૂટાય, નવા આકારમાં આવે, અગ્નિથી તેના વર્ગો બદલાય, અગ્નિદ્વારા પૂર્વના સ્વભાવને છેડે છે, ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી પદાર્થ છે, તે પૂર્વભાવની અપેક્ષાએ પાણીના જીવનાં શરીર છે, અને જ્યારે તે પ્રવાહી ભાગ મેસમમાં જે વાયુ સમુદ્રમાં થઈને આવે છે તે શતવ યુ હોય છે
અને તે સામુદ્રિક વાયુ કહેવાય છે જ્યારે દીપ ઉપર થઈને - આવનારો વાયુ ઉષ્ણ હોય છે.
એ વાયુઓ ક્યાંથી આવે છે? એ વાયુઓને કેણ મોકલે છે ? સામાન્ય રીતે ઝાડે અને લતાએ કંપે ત્યારે આપણે કહીએ છીએ કે-વાયુ આવે છે. પણ ઝાડને કંપાવનાર વાયુ ક્યાથી આવ્યો છે તેના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે–
“ભવનપતિ દેવના વાયુકુમાર અને વાયુકુમારિકાઓ જ્યારે પોતાના માટે, બીજાના માટે અને બન્નેને માટે વાયુની ઉદીરણ– ઉત્પત્તિ કરે છે ત્યારે વાયુ વાય છે”
વાય એકેન્દ્રિય જીવ છે. તેનું શરીર ઓરિક છે. તેથી સ્વાભાવિક ગતિ આ શરીરને આભારી છે, અને ઉત્તર એટલે ક્રિય શરીરથી ગતિ કરે ત્યારે ઉત્તર વૈક્રિય કહેવાય છે
Page #437
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક–૨]
[૩૭૯
શસ્ત્રથી કૂટાય છે, અગ્નિદ્વારા જુદા રંગને ધારણ કરે છે, ત્યારે તે ભાગ અગ્નિકાયનાં શરીર કહેવાય
લેટુ, તાંબુ, કલઈ, સીસું, કોયલે અને કાટ એ બધાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથ્વીના જીવનાં શરીર કહેવાય. ને પછી શસ્ત્રદ્વાર કૂટાયા પછી અગ્નિ જીવનાં શરીર કહેવાય.
હાડકું, ચામડું, રૂંવાડાં, ખરી અને નખ-એ ત્રસ જીવનાં શરીરને બળેલ ચામડું, રૂંવાડા વગેરે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરને પછી–શસ્ત્ર દ્વારા સંઘટિત થયા પછી અગ્નિના જીવનાં શરીરે કહેવાય.
અંગારો, રાખ, ભુસ, છાણું એ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય જીવનાં શરીર અને યથાસ ભવ પંચેન્દ્રિય જીવનાં શરીરેયે કહેવાય, અને પછી શસ્ત્રદ્વારા સંગઠિત થયા પછી અગ્નિના જીવનાં શરીર છે. દ પ૭ પરિગ્રહ પાપ શા માટે?
| મા ૫૭ સામાન્ય માણસ પણ સમજી શકે છે કે “ચોખા” ખેતરમાં પાકે છે અને તે એકેન્દ્રિય જીવતુ શરીર છે ચામડુ ' ગાય, ભેસ, બકરી, ઊંટ, હરણ, સિહ વગેરે પચેન્દ્રિય જીવના શરીરનું હોય છે “રાખ” લાકડાની કે છાણાની બને છે લાકડું એકેન્દ્રિય વનસ્પતિનું કલેવર છે, જ્યારે છાણ તિર્યંચ સ્થલચર જીવોની વિષ્ટા છે ત્રાબુ, સીસુ, સોનુ, ચાદી વગેરે ધાતુઓ પણ પૃથ્વીના પેટાલમાથી નીકળે છે અને એકેન્દ્રિય છે. “દારું ગોળ કે જવ આદિ પદાર્થોમાથી બને છે, અને તે વનસ્પતિ છે “હાડકુ” મનુષ્ય કે પચેન્દ્રિય જીવને જ હોય છે, માટે પચેન્દ્રિયનું અંગ કહેવાય છે. કપડુ” રૂમાથી બને. છે અને તે એકેન્દ્રિય જીવ હોય છે. શંખ, કેડી કે સ્થાપનાજીમાં રખાતા અરિયા પાણીમાં રહેનારા બેઈન્દ્રિય જીવોના હાડકાં છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૦)
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આ પ્રમાણે બધી વાતો સુગમ અને સ્પષ્ટ સમજાય તેવી હોવા છતાં પણ ગણધર ભગવંતો કેવળીભગવાનને પૂછે છે. અને ભગવાન જવાબ આપે છે
આપણે જાણીએ છીએ “પ્રથાનમનુરિય મોડgિ a પ્રવર્તતે પ્રયોજન વિના મૂર્ખ માણસ પણ પ્રવૃત્તિ કરતો નથી. તે પછી દિવ્યજ્ઞાનીઓની આ પ્રવૃત્તિ માટે કયો આશય હશે ? જેથી સહજ બુ છે ગમ્ય પણ પ્રશ્ન કર્યો અને જવાબ અપાયે માટે સૌથી પહેલા જાણવું જોઈએ કેસ સારવતી બધા છો એક સરખા નથી હોતા. સ્કુલમાં જેમ જુદા જુદા વર્ગો હોય છે, તેમ કઈ જીવોને જ્ઞાનાવરણીય કર્મ વધારે હોય છે તે બીજાને મેહનીય કર્મની તીવ્રતા વધારે હોય છે. ત્યારે ત્રીજાને વેદનીય કર્મ વધારે હોય છે અને ચોથાને અંતરાય નડતો હોય છે તેથી એક જીવને કોઈ પણ વાત સમજવામાં વાર લાગે છે. બીજાને આચરવામા વાર લાગે છે. ત્રીજે વેદનીય વશ આચરી શકતો નથી અને
થાને આ તરા નડ્યા જ કરે છે. તેથી જ પ્રશ્નો સુગમ હોવા છતાં પણ ભગવાન પૂછાયેલા પ્રશ્નનો તે જ રીતે જવાબ આપે છે. સમવસરણમાં -પ્રાય - કરીને અપુનર્બ ધક જીવ અને ભવ્ય જીવજ અથવા તે આ અવસ્થાને પ્રાપ્ત કરવાની તૈયારીવાલા જીવોજ ખાસ કરીને આવે છે. જે વ્રતને ગ્રહણ કરી, પાળી, આરાધીને મોક્ષ સન્મુખ બને છે. છતાં પણ પરિગ્રહની માત્રા જીવમાત્રને પોતાની તરફ આકર્ષે છે અને વ્રતધારી બનવા છતા પણ પ્રકારાન્તરે પરિગ્રહ ભેગે કરવા માટે લલચાય છે.
પરિગ્રહ માત્ર દ્રવ્યથી જીવહિંસા છે, જે આમ–પરિણામોમાં ભાવહિંસાને ઉરોજિત કર્યા વિના રહેતી નથી કારણકે પદાર્થ માત્રની ઉત્પત્તિમાં જીવહિંસા રહેલી છે
Page #439
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૨]
[૩૮૧
પુણ્ય કર્મીઓના ભોગવટામાં આવનારી બધી વસ્તુઓ હિંત્પાદક જ હોય છે. હિંસા વિના એક પણ પદાર્થ બનતો નથી. અને બનેલો પદાર્થ અથવા તેને સહવાસ જીવમાત્રના પરિ ણામમાં રાગ અથવા દેશ લાવ્યા વિના રહેતો નથી માટે જ તીર્થકર દે સર્વથા નિષ્પરિગ્રહી હોય છે. યાવત કાયાની માયા પણ સર્વથા છેડી દેનારા હોય છે. આવા તીર્થકર દેના અનુયાયિઓ પણ નિષ્પરિગ્રહી કે અલ્પપરિગ્રહી હોય અને સર્વથા અનિવાર્યરૂપે પરિગ્રહી હોય તે ઈચ્છનીય છે.
તેથીજ જૈનધર્મ માનવમાત્રને કલ્યાણના પથે પ્રસ્થાન કરાવી સિદ્ધશિલા પ્રાપ્ત કરાવવામાં અજોડ છે. આ ઉત્કૃષ્ટતમ જૈનધર્મ મુનિરાજેને માટે સર્વથા અપરિગ્રહ ધર્મની અને ગૃહસ્થને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રતિપાદન કરે છે જેથી જીવ સિદ્ધિસોપાન ઉપર ચડી નિકટ ભોમા મોક્ષગામી બને છે.
જ્યાં સુધી માણસ પાસે પરિગ્રહ છે, ત્યાંસુધી તે હિસક છે કેમકે કપડા, ભજન પાણીથી લઈને ચરમા, ઘડીઆળ, કામળી, ફાઉન્ટન પેન, આદિ પદાર્થોમાં તે તે જીની હત્યા ચક્કસરૂપે નિર્ણત છે
વસ્તુઓની ખરીદી કરનાર માણસ હોય તે જ દુકાનદાર પિતાની દુકાન ચલાવે છે અને દુકાનદાર (વેચનાર) હશે તેજ પદાર્થોનું ઉત્પાદન થશે એટલે ઉત્પાદક કપડા, ઘડા, ધાબળા, ચશમાં, ઘડીયાળ, કાઉન્ટન પેન વગેરે ચી ત્યારેજ બનાવશે જ્યારે તે માલ બજારમાં ખપ હોય છે.
જે જીવોને જૈનધર્મ મલ્યો નથી, તેમની વાત જવા દઈએ, પણ જેનધર્મની આરાધના કરનાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૮૨]
[ભાગવતીસૂત્ર સારસંગ્રહ
લઈને જે વાત કરવી હોય તે તેમને વ્રત પાળવા માટે દીપાવવા માટે, આશ્રવનો માર્ગ ત્યાગ કરવા માટે તેમજ સાવર, નિર્જર અને મોક્ષ માર્ગ મેળવવા માટે પરિગ્રહને જેમ બને તેમ ત્યાગ ક્યાં વિના છૂટકારે નથી. કેમકે પરિગ્રહમાં નીચે પ્રમાણે દોષો સગ્રહાયેલા છે. (૧) શાન્તિસમાધિ અને સમતાભાવને કટ્ટર વૈરી પરિગ્રહ છે. (૨) ધૈર્યવૃત્તિને નાશ કરવા માટે પણ પરિગ્રહ મુખ્ય કારણ છે.
પૈર્યવૃત્તિ વિના મહાવ્રતોની પાલન અશક્ય છે. (૩) મોહકર્મને વિશ્રાનિત લેવા માટેનું સ્થાન પરિગ્રહ છે. (૪) અઢારે પાપોને અને પાપની ભાવનાને ભડકાવી મૂકનાર
પરિગ્રહ છે. (૫) આધિ-વ્યાધિ અને ઉપાધિનો સહચારી પરિગ્રહ છે. ' (૬) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પરિગ્રહને આભારી છે. (૭) માનસિક જીવનમાં ચંચલતા વધારનાર આ પરિગ્રહ છે.
કેમકે પરિગ્રહ કામોત્પાદક છે અને કામદેવના નશા વિના
ચ ચલતા હોતી નથી. (૮) અહકારની માત્રાને વધારી મૂકનાર પરિગ્રહ છે (૯) શેક-સંતાપનું મૂળકારણ પરિગ્રહ છે (૧૦) ફ્લેશ-કંકાસ–ર–અબોલા વગેરે દેશોને ઉત્પાદક પરિગ્રહ છે. (૧૧)-ત્યાગીઓને સ પૂર્ણ પ્રકારે છોડવા લાયક બાહ્ય અને આભ્યન્તર
પરિગ્રહ જ છે.
આ પ્રમાણે ઉપરના કારણોને લઈને આપણે સહજ સમજી શકીએ છીએ કે-મહાવીર સ્વામીને “નિષ્પરિગ્રહી ધર્મ” શા માટે ઉપયોગી છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૨]
[૩૩
હવે મહાવીર સ્વામીના અનુયાયી ગૃહસ્થાશ્રમિઓને માટે પણ વિચારી લઈએ, “ તિgતીતિ દળ. દિળી દમુથ અર્થાત ધર્મપત્નીનો પરિગ્રહ સ્વીકાર્યા પછી બીજા પરિગ્રહોની પણ આવશ્યકતા અનિવાર્ય છે ગૃહસ્થાશ્રમીને
કેઈપણ વ્યાપાર-વ્યવહાર-ભજન-કપડા, હાટહવેલી, લગ્ન પ્રસંગ, જન્મ પ્રસંગ, કે મરણ પ્રસંગે ગૃહસ્થને આચર્યા સિવાય છુટકારે નથી, કેમકે તે કાર્યો સર્વથા અનિવાર્ય છે પણ નિરર્થક પાપ, ઢગલાબંધ પાપ કરાવે તેવા વ્યાપાર, વ્યવહારને તે મહાવીરના ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ શ્રાવકને પણ છોડવાના રહેશે જેમકે ૧૫ કર્મીદાન, ૨૨ અભક્ષ્ય, ૩ર અન તકાય (કંદમૂળ) આદિ જેમ બને તેમ જાણીને, સમજીને, અને ગુરૂઓ પાસે ધારી લઈને છોડી દેવા જોઈએ. જીવતા ઢોરનું ચામડું
તો એ પણ આજકાલના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વિચાર કરવો યોગ્ય છે યદ્યપિ ગૃહસ્થને ચામડાનો ઉપયોગ ઘણા પ્રસગોમાં નિશ્ચિત છે, તથાપિ મરેલા જાનવરનું ચામડુ હોય ત્યાં સુધી વધે નથી પણ જીવતા જાનવરને મારીને ઉત્પાદિત નરમમુલાયમ ચામડાના પદાર્થો જેવા કે બુટ, હેન્ડબેગ, મનીબેગ. ચામડાને બિસ્તર (એડ) ઘડીઆળ, કમર અને ટોપીના પટા, નરમ * ચામડાના બનેલા બ્લાઉઝ, કેટ વગેરે વાપરવાની વસ્તુઓ ત્યાજ્ય જ છે અને મહાવીરસ્વામીના શ્રાવક-શ્રાવિકાને માટે તે અવશ્ય ત્યાજ્ય છે, કેમકે આ ચામડાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે
જીવતી ગાયોને એક લાઈનમાં ઉભી રાખવામાં આવે છે. અને તેના પગ લેખડના થાભલાઓ સાથે બાંધ્યા પછી તેમના
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
--
----
--
--
-
ઉપર ગરમાગરમ પાણી રેડવામા આવે છે. અને નેતરની નાની સટીથી ધીમે હાથે ટીપવામાં આવે છે, ત્યાર પછી ગાયનું ચામડુ તેમના માંસથી ઉપસી જાય છે, ફરીથી ગરમ પાણી રેડાય છે અને પાછું ટીપવામાં આવે છે. પછીથી મશીન દ્વારા ચામડું આખું ને આખુ કાઢી લેવામાં આવે છે. જીવતા જાનવરનું આ ચામડું મુલાયમ હોવાના કારણે તેમાંથી બનેલા પદાર્થો પણ નરમ હોય છે અને આપણી ચામડાની આંખને સારા લાગે છે. - નાની ઉમરની ગાયને આ પ્રમાણે રીબાવીને જે ચામડું કઢાય છે. તે વધારે નરમ હોય છે
વાછરડાઓનું ચામડું તેનાથી પણ વધારે નરમ હોય છે અને ગર્ભગત વાછરડાનું ચામડું સૌથી વધારે નરમ હોય છે. આજકાલ આ ચામડાનો વપરાશ વધારે પડતો થયો છે. જે મહાહિસક તથા નિર્વ સ પરિણામોનો ઉત્પાદક હોવાના કારણ વીતરાગ પરમાત્માની પૂજા કરનારા, સેના ચાંદીના વરખથી પ્રભુની અંગરચના કરનારા, સામાયિક, પ્રતિક્રમણ કરનારા ભાગ્યશાલિઓએ કઈ કાળે પણ ઉપરના પદાર્થો વાપરવા ન જોઈએ
રેશમી વસ્ત્ર ત્યાજ્ય છે ' તેવી જ રીતે ગૃહસ્થને માટે વસ્ત્રનું પરિધાન અનિવાર્ય છે. તે પણ રેશમનું વસ્ત્ર સર્વથા ત્યાજ્ય એટલા માટે છે કે તે વસ્ત્ર ત્રસ જીની હત્યા વિના બનતું નથી. જ્યારે સુતરાઉ વસ્ત્રમાં એકેન્દ્રિય જીવોનો ઉપયોગ થાય છે. ગૃહસ્થમાત્ર એકેન્દ્રિય (સ્થાવર જીની હત્યા છોડી શકતા નથી કેમકે હરહાલતમાં ગૃહસ્થાશ્રમને સુચારૂરૂપે ચલાવવા માટે તે અનિવાર્ય છે. જ્યારે ત્રસ જીવોની હાથી બનેલું રેશમી વસ્ત્ર સર્વચા ત્યાજ્ય એટલા માટે છે કે
Page #443
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૨]
[૩૮૫
ત્રસ જીવેાના નાશ કર્યા પછીજ બનેલુ રેશમી વસ્ર નિષ્વ સ પરિણામેાને નેતરે છે જે ધીરેધીરે આત્માને પણ કઠોર તથા નિર્દયી બનાવે છે. પૂજા માટે કરાતી સ્નાનની વિધિ પણ જ્યારે અહિસક અને નિર્દોષ બતાવવામા આવી છે તે પછી ત્રસ જીવાની હત્યાથી બનેલા વસ્ત્રાનુ પરિધાન જૈનાચાર્યંત સમ્મત હાઈ શકેજ નહી.
ચેડેક વિવેક રાખીએ અને વિવેકથી વિચારીએ તે યદ્યપિ જીવત્યા પાપજ છે તે પણ ગૃહસ્થને કે સાધુને અનિવાર્ય રૂપે પણ તે પદાર્થોના ઉપયાગ કર્યા વિના ચાલી શકે તેમ નથી છતાં પણ અહિંસક થવાના દાવા કરનાર ભાગ્યશાળી એકેન્દ્રિય જીવાથી ઉત્પાદિત પદાર્થાને ત્યાગ કરીને જ્યારે ત્રસ જીવેાની હત્યાથી જ બનતા વસ્ત્ર માટે આગ્રહ રાખે છે, મમત્વ રાખે છે, અને તેમા ભાવસૃદ્ધિ થતાં, પ્રભુપૂજામા આનન્દ આવે છે એવા ખ્યાલાતે પ્રત્યે આસક્તિ રાખે છે, ત્યારે કહેવું જોઇએ કે તે ભાઈ જૈનધર્મના મને સમજી શકયા પણ નથી.
વીતરાગની પૂજા અહિસક બનવાને માટેજ હાય છે. કેમકે વીતરાગ દેવ સ્વયં સ પૂર્ણ અહિંસક છે. માટે ત્રસ જીવેાના વધથી અનેલુ રેશમી વસ્ત્ર જેમ ત્યાજ્ય છે, તેવી જ રીતે વનસ્પતિથી અનેલુ બનાવટી રેશમનુ વસ્ત્ર પણ એટલા માટેજ ત્યાજ્ય છે કે તેનાથી ઇન્દ્રિયાની ગુલામી વધે છે જે ભાવહિસા છે આ બધા સાક કારણાને લઈને જૈનધર્મના અનુયાયી અહિંસક બનવા માટે તથા ઇન્દ્રિયાને સ્વાધીન કરવા માટેજ પ્રયત્નશીલ અને જે મેાક્ષ મેળવવા માટેની ટ્રેનિગ છે.
પ્રશ્નોત્તરના સારાશ એટલાજ છે કે પરિગ્રહની મમતા–માયા ધીમે ધીમે છેાડતા જવું અન્યથા ઇન્દ્રિયાની ગુલામી વધશે,
Page #444
--------------------------------------------------------------------------
________________
૩૮૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ લવણસમુદ્રને વિધ્વંભ
લવણુસમુદ્રને ચક્રવાલ વિષ્ક બે લાખ એજનને છે અને તેને ઘેરા પંદર લાખ, એકાશીહજાર, ઓગણચાલીસ સો એજનથી કંઈક વધારે છે. ધ પ૮ કપાની વૃદ્ધિ થશે, માનસિક પરિણામ ખરાબ રહેશે, શુદ્ધ અને શુભ ભાવના વિનાનુ મન રહેશે આત્માના પરિણામોમાં જૈનત્વની ચમક આવશે નહી પરિણામે દુર્ગતિના ભાજન બનશે
- ૫૮. લવણસમુદ્રને આકાર ગોતીર્થ, નૌકા, છીપના સપુટ, અશ્વસ્ક ધ જેવો છે. તેને ચક્રવાલ–વિષ્ક ભ બે લાખ યોજનને છે, ૫ દર લાખ, એયાંશી હજાર અને એકસો ઓગણચાલીશ યોજન ઉપરાંત થોડે ઘણે વધારે ઓછો પરિક્ષેપ છે. એક હજાર જન ઉધ છે અને સોલહજાર યોજન લેધ છે અને સત્તરહજાર યોજન સર્વાગ્ર છે. તો આવડો મોટો લવણસમુદ્ર જબૂદીપને ડુબાડતા કેમ નથી ? અર્થાત ભરતીવડે જમ્બુદ્વીપને પણ પ્લાવિત કરી શકવા માટે સમર્થ હોવા છતાં તેમ શા મોટે નથી કરતા ? - અરિહંતાનો પ્રભાવ
આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે, આ દ્વીપમાં આવેલા ભરત અને ઐવિત ક્ષેત્રોમાં અરિહંતો, ચક્રવર્તિઓ. બળદે, વાસુદેવો, ચારણમુનિઓ, વિદ્યાધર, શ્રમણ, શ્રમણિઓ, શ્રાવકે –શ્રાવિકાઓ અને એક ધર્મવાળા મનુષ્ય રહે છે જેઓ સ્વભાવે ભદ, વિનીત અને ઉપશાન્ત હોય છે. ક્રોધાદિ કપાયો તેમના મન્દ હોય છે. જેઓ સરળ અને કેમળ હોય છે તથા જિતેન્દ્રિય, ભઇ અને નમ્ર હોય છે. તેવા મહાપુના પ્રભાવથી • લવણસમુદ્ર આ દીપને ડુબાડતા નથી (જીવાભિગમ સૂત્ર ૫૪ ૩૨૮)
Page #445
--------------------------------------------------------------------------
________________
- શતક–૫ મું ઉદ્દેશક-૨
[૩૮૭
જીવમાત્રને યથાયોગ્ય અનત દુઃખોથી ભરેલા સંસારમાંથી બહાર કાઢીને અનંત સુખો પ્રત્યે પ્રસ્થાન કરાવવા માટે સંપૂર્ણ અને સશક્ત જૈનશાસનને માન્ય અરિહંત, ચક્રવતિઓ, બળદેવો, વાસુદે. જે આ ભવમાં અને ત્રીજા ભવમાં અવશ્યમેવ. મોક્ષે જનારા હોય છે, એ પુણ્યપુ અત્યન્ત દયાપૂર્ણ હોવાથી તેમનું સંપૂર્ણ જીવન બીજ જીવોના હિતને માટે જ હોય છે. સર્વે જીવે દયાધર્મને પામનારા થાય, કામ ક્રોધને નાશ કરનારા થાય. અને પોતાની અનંત શકિતને વિકાસ સાધના થાય એ પ્રમાણેની ભાવદયાથી ભરેલા અરિહંત દેવેનું નામ-ઉચ્ચારણ પણ જીવરાશિના પાપને નાશ કરે છે. તેમનું શરીર (મૂર્તિ) પણ ઘણા જીવોને શાંતિ અને સમાધિ આપે છે. તેમનું જન્મ સ સારવતા પ્રાણીઓનાં રોગશક-સંતાપ-દુઃખ, દારિદ્રય, વૈર તથા ઝેરને નાશ કરાવીને સૌને અલૌકિક પ્રકાશ દેખાડે છે”
જ્યારે ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદેવો પણ “જૈનત્વને પૂર્ણ રૂપે સ્પર્શેલા હોવાથી સંસારમાં અહિંસા તથા દયાધર્મને પ્રચાર પિતાની શક્તિવર્ડ કરનારા હોવાથી શાતિને પ્રવર્તનારા હોય છે. સયમ તથા તપશ્ચર્યાની આરાધનાવડે લબ્ધવત ચારણ મુનિઓન - -જીવન કલ્યાણકારી જ હોય છે
મુનિધર્મની આરાધના કરનારા શ્રમણો અને શ્રમણિઓ સદેવ પરહિતમાં તત્પર હોય છે, કેમકે તેમના પિતાના જીવનમાં સ પૂર્ણ જીવરાશિ સાથે મૈત્રીભાવજ હોય છે. શ્રાવક અને શ્રાવિકાઓ” પણ માર્ગાનુસારીના ૩૫ ગુણે તથા શ્રાવક ધર્મના ૨૧ ગુણેને પિતાના જીવનમાં આચરનારા હોવાથી બીજા છ સાથે દયાભાવ-વાળા હોય છે અને રાતદિવસ પરમાત્માના ભજનમાં રત હોય છે. ૨૬ અાપ અને ૩૦ અકર્મભૂમિ તથા દેવકુફ અને ઉત્તરકાના.
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૮૮]
જીવાતા આયુષ્ય
આ પ્રકરણમાં એક સમયે આ ભવ પરભવનું આયુષ્ય. જીવ આંધે કે કેમ ? તેમજ નૈયિકાદિ અને આયુષ્ય સબંધી. હકીકત છે. સાર આ છેઃ—
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ.
એક જીવ એક સમયે એક જ આયુષ્યને અનુભવે છે. તે આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા પરભવનું આયુષ્ય. અનુભવે છે. જે વખતે આ ભવતુ આયુષ્ય અનુભવે છે તે. વખતે પરભવનું આયુષ્ય ન અનુભવે. અને જે વખતે પરભવનું આયુષ્ય અનુભવે તે વખતે આ ભવનું આયુષ્ય ન અનુભવે. વળી આ ભવના આયુષ્યને વેદવાથી પરભવનું આયુગ્ય વેદાતુ નથી. અને પરભવના આયુષ્યને વેદવાથી આ ભવનું આયુષ્ય. વેદાતુ નથી.
નરકે જવાને ચેાગ્ય જીવ અહિંથી આયુષ્ય સહિત થઇને જ નરકે જાય, પણ આયુષ્ય વિનાના ન જાય. એ આયુષ્ય પૂર્વભવમાં ખાંધ્યુ હોય છે અને તે આયુષ્ય સમ`ધી આચરણા પૂર્વભવમાં આચર્યા હેાય છે.
યુગલિકો પણ ક્રોધ કરાય વિનાના, પ્રકૃતિથી ભદ્રક હેાય છે. માટે આ બધા મહાપુરૂષાના પ્રભાવથીજ લવણસમુદ્ર મર્યાદામાં રહીને કોઈને પણ પીડા કરતા નથી તથા ભરતક્ષેત્ર, અને વૈતાઢચપત, ક્ષુલ્લહિમવાન, શિખરિણી વગેરે પાના અધિપતિ દેવતાઓના. પ્રભાવથી પણ લવણસમુદ્ર મર્યાદામા રહે છે
આ સમુદ્રમા પાતાલકળશા હોવાના કારણે ભરતી સમયે પાણી જે ઉછાળા મારે છે તે ઉપર લખેલા મહાપુરુષોના પુણ્ય. પ્રભાવથી દેવતા તે ભરતીના પાણીને મર્યાદામાં રાખે છે. તેથી જમ્બુદીપ ને લવણુસમુદ્ર કાઇ પણ જાતની હાનિ કરતા નથી
Page #447
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૩]
[૩૮૯ જે જીવ જે એનિમાં ઉપજવાને ચગ્ય હોય, તે જીવ તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે છે. ર ૫૯
ફ, ૫૯. રમતના મેદાનમા ફૂલની જેમ આ જીવાત્મા ચારે ગતિરૂપ સંસારમાં એક ક્ષણ માટે પણ સ્થિર નથી. પ્રતિ સમયે તેના અધ્યવસાયે બદલાતા રહેવાના કારણે સતત કને કરનાર અને તે કર્મોને લઈને ભવભ્રમણ કરનાર આ જીવ પિતાને -ચાલુ ભવ છોડતા પહેલાં નવા અવતારને ગ્રહણ કરવા માટે આયુષ્ય કર્મને બાંધ્યા પછી મૃત્યુ પામે છે
યમરાજ મૃત્યુ સમયે આવે છે અને જીવાત્માને પકડીને, બાંધીને જીવના કરેલા કર્મોને અનુસારે બીજી એનિમા પટકી દે છે.”
આ વાતને જૈન શાસન એટલા માટે માન્ય કરતુ નથી કેમકે :આયુષ્ય કર્મ જ ભવાન્તરનું કારણ છે
જીવ પોતે જ અનતશક્તિનો માલિક હોવાથી પિતાના કર્મોને લઈને પોતે જ ભવભવાન્તર કરવા સમર્થ છે.
તીવ્રતમ શુભાશુભ લેગ્યાઓમાં પ્રવર્તમાન જીવ જે ભાવમાં રહે છે તે ભાવના અનુસાર આવતો ભવ નકકી થાય છે, અને કર્મરાજાની બેડિઓમા જકડાઈ ગયેલ છવ તે ભવમાં જાય છે. અર્થાત્ આવતા ભવને મેળવવા માટે આ ચાલુ ભવમાં જ આયુષ્ય કર્મ બાંધવાની કરજ પડે છે, અને મરણ પામ્યા પછી ત્યાં જ જન્મ લેવો પડે છે. તથા શુભાશુભ કર્મોને ભોગવવા જ પડે છે. મિક્ષ અવસ્થા મેળવવા માટેની કાળ લબ્ધિ અને પોતાના સબળ પુરુષાર્થ વડે મેળવેલી ભાવલબ્ધિ જ્યા સુધી આ જીવાત્માને પ્રાપ્ત નથી થતી ત્યા સુધી ઘણું જ ચિકણું, લાબી સ્થિતિવાલા અને કટુ, કટુતર અને કટુતમ રસથી પૂર્ણ કર્મોને બાધે છે અને ભવાન્તરમા ભોગવે છે
Page #448
--------------------------------------------------------------------------
________________
૩૯૦)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ચાર શેર વજન પ્રમાણ લીબડાના રસમાં જે કટુતા હોય છે તેના કરતા પણ એ જ ચાર શેર રસને ચૂલા ઉપર મુકીને ઉકાલતાં જ્યારે બે શેર રસ શેપ રહે છે ત્યારે તેમાં કડવાશ વધે છે, વળી એક શેર રસ શેષ રહેતાં તે કડવાશમાં વધારો થાય છે.
તેવી રીતે અત્યન્ત તીવ્ર મોહ માયા-વૈર અને ભય કર ઝનૂનમાં ચઢી ગયેલ જીવ હત્યા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહનું પાપ કર્યા પછી પણ હરખાય છે, અને કરેલા પાપ કર્મોની પ્રશંસા કરે છે, કૃષ્ણ લેક્શામાં એટલે બધે વધારે થવા દે છે કે જેને લઈને આ જીવ ભય કરમાં ભય કર અશુભ, અશુભતર અને અશુભતમ કર્મોનું બંધન કરે છે, જેમ શિકાર કર્મને માટે ધનુષ્યબાણ લઈને વનમાં ગયેલે શિકારી હરણ ઉપર બાણ ફેકે છે અને તે બાણ ગર્ભવતી હરણીને પેટ પર પડતાં જ તેનું પેટ ચિરાય છે, અને તેને ગર્ભ નીચે પડે છે તે સમયે શિકારી ત્યાં આવીને પિતાની શૂરવીરતાની આ પ્રમાણે પ્રશસા કરે છે કે “મારૂં બાહુબળ, એક જ બાણથી બે છોને મોતના મુખમાં ધકેલી દીધા છે.
જોઈ મારી બલવાની ચાલાકી, “એવી સરસ સાક્ષી આપી છે કે જેનાથી મારા સામાવાલા શત્રુને કારાવાસમાં જવું પડ્યું ” “મારી મોહજાળમાં ફસાયેલી આ સ્ત્રીને છોડાવવા માટે તેનો પતિ પણ વચમાં આવશે તો તલવારથી એક ઘાએ બે ટૂકડા કરીને તેને મૃત્યુના દ્વારે પહોંચાડી દઈશ”
- આ પ્રમાણે પાપ કર્મની લેણ્યા વધે છે અને દુર્ગતિ માટેનું કર્મ બાંધે છે
એજ પ્રકારે ચાર શેર વજન પ્રમાણે શેલડીના રસમાં જે મધુરતા હોય છે તેના કરતાં પણ તે રસને ચૂલા ઉપર મૂકીને
Page #449
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મુ′ ઉદ્દેશક-૩]
[૩૯૧
જ્યારે ઉકાળવામાં આવે છે અને એ શેર જેટલા રસ શેપ રહેતા તેમાં મધુરતા વધે છે, અને ત્રણ શેર પાણી બળ્યા પછી એક શેર શેષ રહેલા રસમાં પહેલા કરતાં મધુરતા ઘણીજ વધી જાય છે. તેમ પાપવા અશુભ કનૈ કર્યાં પછી જે જીવાત્માની લેજ્ગ્યામાં આ પ્રમાણે ખલે આવે છે કે અરેરે! મને આ દુદ્ધિ કયાથી સુઝી ? મે આ જીવને શા માટે માર્યાં ? જુદી સાક્ષી દેવાની મને શી જરૂર હતી ? પરસ્ત્રી તેા માતા જેવી હાય છે ત્યારે મે આ શુ કરી નાખ્યુ 2 ઈત્યાદિક શુભ ભાવના થતાંજ એ જીવની લેશ્યા શુભતર બને છે પહેલાના બાધેલા અશુભ કર્માંત ખખેને શુભ કર્માં ઉપાર્જન કરે છે, અને સત્કર્મમા રૂચિવાલા ઈને અસત્કર્માના સ્થાનથી હમેશાને માટે ડરતા રહે છે તથા શુભ કર્માંના સચય કરીને સદ્ગતિને મેળવે છે . હવે ચારે ગતિમા ભવભવાન્તર કરતા જીવ ચાલુ ભત્રમા કેવા કે । કર્માં કરે છે તે ોઇએ
ચારે ગતિના કારણ
નરક ગતિ માટે યેાગ્યતા મેળવનારા જીવ
મદમત્સર લાભી અતિ વિષયી જીવતણા હણનાર. સાભલ વિશરામી, મહાર ભી મિથ્યાત્વી રૌદ્રી ચારીતા કરનાર. સા ઘાતક જીન અણુગાર, સાં॰ તા ભજનહાર, સા મદિરા માંસ આહાર. સૌ
ભાજન નિશિ અ ધાર સાં૦ ગુણી નિદાને ઢાલ, સાં લેયાર અધિકાર, સાં॰
નારીમા અવતાર સાં॰ એ લક્ષણ નિરધાર સાં અવગુણને નહી પાર સા॰
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૯૨]
ભગવતીરત્ર સાસંગ્રહ
(વીરવિજયજી કૃત આયુષ્ય કર્મની સાતમી પૂજ) તિર્યંચગતિને માટે યોગ્યતા મેળવનારે જીવ.
અજ્ઞાની, શિયલરહિત, પરવંચક મિઓપદેશ, ટોલ ફટમાન, કુકર્મની ભાષા બોલનાર, ઉત્તમ વમતુમ હલકી વસ્તુનું સેળભેળ કરીને વેચનાર, માયા કપટ કરનાર, ખોટી સાક્ષી દેનાર, ચોરી કરનાર, આર્તધ્યાન કરનાર, અવિવેકી, બીજાને ખોટા કલક દેનાર, નલ અને કાપિત લેયાન માલિક. (વીરવિજયજી કૃત પૂજાની પાચમી ઢાલ)
મનુષ્યગતિને માટે યોગ્યતા મેળવનાર જવા
વિવેકપૂર્વક જિનરાજની પુખ પૂજા કરનાર, વ્રતધારી પડિતને સંસર્ગ કરનાર, સશાસ્ત્રને ભણનાર, ન્યાયનીતિવાન, ન્યાયસ પન્ન વિભવવાળા ઉપયોગપૂર્વક રહેનાર, મુનિરાજોને દાન આપનાર, ભદ્રિક પરિણામ, આર ભને ત્યાગી, પરનિંદાનો ત્યાગી, પરોપકારી, માણસ મનુષ્ય અવતારને પામે છે (વીરવિજયજી કૃત પૂજાની ત્રીજી ઢાલ)
દેવગતિને માટે યોગ્યતા મેળવનાર જીવ
વીતરાગ પ્રભુની શ્રદ્ધાપૂર્વક જલપૂજા કરનાર, નાની મોટી આશાતનાનો યાગી, પરમાત્માનો પૂજક, સમતા પ્રધાન, શેક સતાપના સ્થાનનો ત્યાગી, સાધુસાધ્વીને ભાત પાણી આપનાર, ગુણીજન ઉપર રાગવાનું, વ્રતને લઈને પાલનારે, સમ્યકત્વને દીપાવનારે, યતનાપૂર્વક રહેનારે, અનુકપા રાખનારે, ગુસ્વજન ત્રણે કાળ કરનાર, પચાગ્નિ સાધનાર, બાલ તપસ્વી વગેરે જેવો દેવગતિને માટે યોગ્ય છે આ પ્રમાણેનું આયુષ્ય બાવ્યા પછી જ પોતાને ચાલુ ભવ સમાવી કરીને બીજા અવતારને આ જીવાત્મા પામે છે
ત્ર કાળ માટે એ શાહી કરી
Page #451
--------------------------------------------------------------------------
________________
શતક—૫ મુ' ઉદ્દેશક-૩,
[૩૩
નરકગતિનું આયુષ્ય ખાધ્યા પછી યથાયોગ્ય સાતે નરકમાંથી ગમે તે નરકે જશે
તિર્યંચનુ આયુષ્ય બાધ્યા યછી યશાયાગ્ય એકેન્દ્રિય, એઈન્દ્રિય, વેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય તિર્યંચમાથી ગમે ત્યાં જશે દેવગતિનુ આયુષ્ય બાંધ્યા પછી યથાયોગ્ય ચારે નિકાયેામા જશે. મનુષ્યનું આયુષ્ય મધ્યા પછી સમૂમિ અથવા ગર્ભ જ મનુષ્ય અવતારને પામશે
મનુષ્ય અને તિર્યંચના જન્મ એ પ્રકારે
૧ ગર્ભ જ
૨ સમૃિ િમ.
પહેલા પ્રકારના જન્મમા ગર્ભની આવશ્યકતા અવશ્ય રહે છે. એટલે માતાપિતાના તથા નરમાદાના મૈથુન કર્મને લઈને થયેલા શુક્ર-શણિતમા જીવ જ્યારે ગર્ભમા આવે છે પ્રાપ્ત કરીને યથાયેાગ્ય સમયે જન્મ લે છે તે ગર્ભજ કહેવાય છે. આ એક પ્રાકૃતિક નિયમ છે. તે અનુસારે તી કર પરમાત્માએ વાસુદેવે ચ િ વગેરેને જન્મ લેવા માટે આ જ પ્રકાર છે. આના અથ એ થાય છે કે પ્રાકૃતિક નિયમ વિરુદ્ધ કોઈના
પણ જન્મ થઈ શકતા નથી
...
tr
અમુકના વીકા વૈકારિકભાવથી ભેગા મળ્યા અને તેમાથી ધણા મનુષ્ય જન્મ્યા વિરુદ્ધ વાતે જૈનશાસનને માન્ય નથી
અભજ જીવાના ત્રણ પ્રકાર
મિશ્રિત અને વૃદ્ધિ
સ્ખલિત થઈને ફૂલ ” તે બધી પ્રકૃતિથી
૧. જરાયુજ ૨ અ ડજ ૩ પાતજ
ગર્ભમાં આવતા જ જીવ આહાર પર્યાપ્ત દ્વારા આહારને
Page #452
--------------------------------------------------------------------------
________________
૩૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગ્રહણ કરે છે પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનનું નિર્માણ વત કરે છે, અને નવમહિનાની અવધિ પૂરી કરીને જીવ જન્મે છે
કુક્ષિમાં રહેલા જીવને ચારે બાજુ જરાયું” વી ટાયેલુ હોવાના કારણે જરાયુજ કહેવાય છે
૧ જરાયુ–એટલે લોહીનું બનેલું “જાવું, તેમાં જીવ રહે છે. અને પિષણ પામે છે અને જરાય સાથે જ બહાર આવે છે પછી નાલછેદની ક્રિયા થયા પછી તે જીવ જરાયુથી છૂટો થાય છે. મનુષ્ય, ગાય, ભેસ, બળદ, બકરી, ઘેટુ, ઘોડો, ગધેડા, ઊંટ, હરણ, ચમરીગાય, ભૂડ (હુક્કર) નીલગાય, સિંહ, વાઘ, રીંછ, ગેડે, કુતરૂં, શિયાળ, બીલાડી આદિ છે જરાયુ જ હોય છે
૨ અડજ એટલે માતા પિતાના રજવીર્યથી નખની ચામડીની જેમ કઠીન બનેલાને અડ (ઈ) કહેવાય છે તે ફૂટયા. પછી તેમાથી જે જીવો જન્મે છે તે અડજ હોય છે સર્પ, , કાછેડે, ગરેલી, માછલી, કાચ, મગર, આદિ જીવો તથા ચર્મ. પાંખવાલા પંખીઓમાં હસ, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડે, મેર, ટીટેડી, બગલે, બતક આદિ જો અડજ હોય છે.
૩. પિતજ એટલે શરીરની રચના પૂર્ણ થયા પછી એને ચાલવા ફરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે પિતજ કહેવાય છે. જેમાં–હાથી, સસલું, નેળિયો, ઉદર તથા ચર્મપક્ષવાલા વશુલીયે ભાર ડપક્ષી આદિ જીવોને સમાવેશ થાય છે.
સ મૂછિમ-એટલે જેમાં પૃથ્વીકાય, અપૂકાયું, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિલેન્દ્રિય એટલે ચારે ઈન્દ્રિો સુધીના બધાએ છ સામૂછિમ જ હોય છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
[૩૯૫
શતક-૫ મુ ઉદ્દેશક-૪]
શબ્દ
આ પ્રકરણમાં શબ્દો સમધી, ઇસ્થ અને કેવલીના. હુમલા અને ઉંઘવા સંબંધી, ગર્ભાપહરણ સંખ'ધી, અતિ. સુતકની સિદ્ધિ સૌંધી, એ દેવાના મૌન પ્રશ્ન સ`ખ ધી, દેવેની સ’યતાસ’યતપણા સંબંધી, તેમજ દેવેાની ભાષા સ'ખ'ધી, કેવલીના જ્ઞાનસ'ખ'ધી, દેવેના જ્ઞાન સખધી અને ચૌદપૂર્વીની શક્તિ સંબંધી પ્રશ્નોત્તરા છે. સારાંશ આ છે.
પ્રકારના.
છદ્મસ્થ મનુષ્ય વગાડવામાં આવતા તમામ શબ્દોને સાંભળે છે. (અહિં એ શબ્દો કાના કાના ?) તે સ ખધી કેટલાક નામેા મૂળમાં આવ્યાં છે. શ ́ખ, સિંગ, (રણસિંગુ), સ ંખિયત (શ’ખલી), ખરસુહી (ડાહુલી), પેાયા, પરિપિરિયા, પણવ, પહ, ભ ભા, હેારંભ, ઝલ્લરી, દુંદુભિ, તત, વિતત, ઘણ આ શબ્દો કાન સાથે અથડાયા પછી જ સંભળાય છે તે પાસે રહેલા એટલે, ઇન્દ્રિયેાથી લઈ શકાય તેવા શબ્દોને સાંભળે છે. પરન્તુ કેવલી તેા એરે રહેલા કે પરે રહેલા, યાવત્ અંત વિનાના—સર્વ પ્રકારના શબ્દને જાણે
જ્યારે મનુષ્યના શરીરમાથી બહાર આવતા મલ, મૂત્રાદિકમા જે જીવા ઉત્પન્ન થાય છે તે સમૂશ્ચિમ પચેન્દ્રિય હાય છે તેના પણ ૧૪ સ્થાન છે.
૧ વિષ્ટામા, ૨ મૂત્રમાં, ૩ કમાં, ૪ શ્લેષ્મમા, ૫ વમનમા, ૬ પિત્તમા, ૭ લોહીમાં, ૮ શુક્રમા, ૯ મૃત કલેવરમા, ૧૦ પમાં, ૧૧ સ્ત્રી પુરુષના સાગમાં, ૧૨ વીસાવમા, ૧૩ શહેરની મેારીમા, ૧૪ સર્વત્ર અપવિત્ર સ્થળમાં આ ઉપરના સ્થાનમાં સ સૂશ્ચિમ પચે ન્દ્રિય જીવે જન્મે છે. આ પદાર્થા જેના શરીરસકહશે ? પ્રાયે વહત્યા પણ તેને લાગશે
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૯ ૬]
[ભગવતીસૂત્ર સારસ`ગ્રહે
છે ને જૂએ છે. કારણ કે કેવળી તે સવ કાળે, સવ પદાનેિ— ભાવેાને જાણે છે તે જૂએ છે.કેવળીને અનંતજ્ઞાન અને અન તદ્દન છે. ૬૦
- ૬૦ શબ્દોની ઉત્પત્તિ છ પ્રકારે થાય છે. જેના દ્વારા અા નિર્ણય થાય અથવા ધ્વનિરૂપે પરિણત થાય તે શબ્દ કહેવાય છે.
તત :~ઢાલ, ભેરી આદિ ચામડાના વાદ્યો દ્વારા શબ્દ ઉત્પન્ન થાય છે.
વિતત :–વીણા, સારંગી, દીલરૂબા આદિના તારના સ ધર્યાંથી ઉત્પન્ન થાય છે.
ધન :-મ જીરા, ઝાલર, ધટાદિ, કાંસાથી ઉત્પન્ન થાય છે. શુષિર :–રા ખ, વીણા, આદિ વાયુના નિમિત્તથી ઉત્પન્ન છે. સંધર્ષ .--પરસ્પર એક પદાર્થ બીજા પદાર્થ સાથે ધસાવાથી 'ઉત્પાદિત 'છે
ભાષા :-જેમાં વર્ણ, પદ, વાકય સુવ્યવસ્થિત બનીને સ્પષ્ટ ઉચ્ચારણ થાય તે ભાષા કહેવાય છે
આ પ્રમાણેના છએ પ્રકારના શબ્દો કણેન્દ્રિય ગ્રાહ્ય હાવાથી પોતાની શક્તિ જ્યાં સુધી પહાચતી હાય તેટલા ક્ષેત્રમાથી ઉત્પન્ન થતા શબ્દો સાંભલી શકે છે. જ્યારે કેવળજ્ઞાનિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધાદિશાના પ્રત્યેક મિત અને અમિત પદાર્થાને જાણે છે કેમકે અનતજ્ઞાની તથા અનતદશી હાવાથી સર્વે કાળના સર્વે ભાવાતે જાણે છે આ જ્ઞાનમા કોઈ પણ જાતનું આવરણ નથી અને ઈન્દ્રિયાની આવશ્યકતા પણ નથી. તેથી કરીને
આ કેવળજ્ઞાન સર્વ શ્રેષ્ઠ હાવાથી ત્રણે લાકના ત્રણે કાળના સપૂ વ્યેા અને તેના સ પૂર્ણ પર્યાયને જાણવા સમ છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૪
[૩૯૭
છદ્મસ્થ મનુષ્ય હસે છે ને ઉતાવળે પણ થાય. પરંતુ કેવલી ન હસે ને ન ઉતાવળે થાય. કારણ કે કેવળીને ચારિત્ર સેહનીય કર્મનો ઉદય જ નથી. હસતે અને ઉતાવળે થતે જીવ સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક સુધી સમજવું હાસ્ય મોહનીય કર્મ
મુ ૬૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને આંતરાય નામના ઘાતી કર્મોને ભાર જેમને હોય તે “અવસ્થ” કહેવાય છે માટે તેમને હસવું અને ઉતાવળા થવુ, આ બને ભાવ હોય છે. જ્યારે કેવળજ્ઞાનીને હસવું કે ઉતાવળા થવાપણું નથી. કારણ વિના કાર્ય બનતું નથી અનાદિ કાળથી પ્રવાહરૂપે ચારિત્રમોહનીયકર્મના કારણે છાસ્થ માણસને હસવાનું થાય છે અને પ્રત્યેક પ્રસંગે ઉતાવળ કરવાનું મન થાય છે.
ઘણા દાખલાઓમાં આપણે જાણીએ છીએ કે હસવાની ક્રિયાને આધ્યાત્મિક જીવન સાથે કદર વૈર છે અને બેલવામાં, ચાલવામા, ખાવામાં અને કામકાજ કરવામાં ઉતાવળને લઈ કઈ પણ કાયદો થતો નથી. માટે વૃદ્ધ માણસે કહે છે કે “રેગનું મૂળ ખાસી અને કજીયાનું મૂળ હાસી’
આત્માની અન ત શક્તિઓને વિકાસ થવા દેવામાં હાસ્ય કર્મને જ અતરાય નડે છે, જે ચારિત્ર મોહનીયકર્મના કારણે થાય છે. આત્માના દર્શન થવામાં દર્શનમોહનીયકર્મ અને આત્માના વિકાસમાં ચારિત્રમોહનીય કર્મ નડતરરૂપે બને છે “ ચારિત્ર मोहयतीति चारित्रमोहनीयकम:”
આ મેહનીયકર્મના ૨૫ ભેદો (પ્રકારે) નીચે લખેલા જાણવા..
Page #456
--------------------------------------------------------------------------
________________
૩૯૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
૪ અન તાતુબ ધી કપાય યથા શ્રદ્ધાનરૂપ આત્મિક ગુણને રોકનાર, અનંત સ સારમા રખડાવવાં માટે મૂળ કારણભૂતક જેનાથી અનતમાહ, ક્રાધ, માન, માયા, લાભનેા ઉદય બન્યા રહે છે.
૪, અપ્રત્યાખ્યાની કષાય જેને લઈને ત્યાગ કરવા યોગ્ય વસ્તુને ત્યાગની ભાવનાથી ત્યાગ થતે નથી. માટેજ ભક્ષ્યાભક્ષ્ય, પેયાય, કૃત્યાક્રૃત્ય આદિમા હેય ઉપાદેયને વિવેક રહેતા નથી.
૪. પ્રત્યાખ્યાની કષાય જેને લઈને થાડા ત્રતાને પાળવાની ભાવના જાગે છે. પણ સથા છેાડવા લાયક પાપાને સંપૂર્ણ ાડી શકતા નથી.
૪૧૬, સ જ્વલન કષાય જે આત્માના મૂળભૂત (યથા ખ્યાત) ચારિત્રને રેશકનાર, અને મુનિરાજોને પણ પરિષહાદિ પ્રસ ગેામાં ચલાયમાન કરીને ચારિત્રમા સ્ખલનાઓને પ્રસંગ લાવનાર છે.
આ પ્રત્યેકના કૈધ, માન, માયા, લેભ રૂપે ચાર ચાર ભેદ છે. ૧૭ હાસ્ય મેાહનીયને લઈને સકારણ અથવા અકારણ હસવુ આવે છે.
૧૮, રિતમેાહનીયથી શબ્દ, ગંધ, રસ, સ્પર્શે અને રૂપ રંગ પ્રત્યે સાંભળવાની, સૂ ધવાની, ચાખવાની, સ્પર્શની, અને જોવાની ભાવના ઉત્કટ રહે છે.
૧૮. અરતિમાહનીય, જેનાથી અણગમતા પદાતિ લખ્તે અરૂચિભાવ બન્યા રહે છે,
૨૦, શેકમેાહનીયથી રાવાનું, આફ્રન્દન કરવાનું અને વિલાપ કરવાનું તથા પ્રસ ંગોને લઈને શાક-સંતાપ બન્યા રહે છે.
૨૧. ભયમાહનીયથી સત્ર ભયની લાગણીજ જન્મ્યા કરે છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૩૯ -
૨૨ જુગુપ્સાહનીય–શુભાશુભ દ્રવ્યની પ્રાપ્તિમાં જુગુણાધૃણાને ભાવ બન્યા કરે છે
૨૩. પુરુષવેદ જુદી જુદી સ્ત્રી સાથે વિષયવાસનાની ભાવના ઉદ્ભવતી રહે છે.
૨૪ સ્ત્રીવેદ જુદીજુદી રીતે પુરુષો સાથે ભોગવિલાસ કરવાની અભિલાષા થયા કરે છે
૨૫ નપુસકવેદ. સ્ત્રીને ભોગવુ ? કે પુરુષને ભોગવું? આમ ભોગવિષયની ભાવના જ તીવ્રતમ બની રહે છે.
આ ૨૫ ભેદના ચારિત્ર મોહનીય કર્મને લઈને જીવમાત્રને હસવુ આવે છે અને પ્રત્યેક કાર્યમાં ઉતાવળ કરવા પ્રેરાય છે. જે આત્મકલ્યાણ માટે બાધારૂપ છે. હાસ્યમેહનીય કર્મની તીવ્રતા
કોધમા ધમધમતે માણસ પોતાના શત્રુને દાવપેચમા સાવ્યા પછી પોતાની બુદ્ધિ ઉપર હાસ્ય વેરતો જ રહે છે
(૧) અભિમાની માણસ, જાતિમદને લઈને હીન જાતિના માનવ ઉપર હસતો જ રહેવાને છે
(૨) લાભમદથી અક્કડ થઈને ગરીબો પ્રત્યે, અને ઓછી કમાણીવાલાઓ ઉપર હસ્યા વિના રહેતો નથી
(૩) કુલદને અધ માણસ બીજા ભીખારી લુલા, લંગડા, રેગી, શેકી ઉપર હસતો જ રહે છે
(૪) ઐશ્વર્ય મદમાં મસ્ત રહેલે માણસ પોતાની શ્રીમતાઈમાં મગરૂર રહેવાના કારણે થોડી કમાણીવાલા પિતાના જ ભાઈ ભાંડુ, જાતપાતવાલા તથા નિકટના સગાઓ ઉપર પણ હસતો જ રહે છે.
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૦૦]
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
(૫) બળદને માલિક પણ હીનબળવાલા માણસને જોઈને હસ્યા વિના રહેતો નથી.
(૬) પુસ્તકપાનાને જ્ઞાની પણ બીજાના અજ્ઞાનને લઈને તેના ઉપર હસતો જ રહે છે.
() રૂપનો ઘમડી કાલા રંગના માણસને જોઈને પોતાની મૂછમાં હસતો જ રહે છે.
(૮) તપશ્ચર્યાને મદ રાખનારે પણ બીજાઓ ઉપર હસ્યા વિના રહેતું નથી.
માયાવી માણસ પિતાની માયાજાલમાં બીજાઓને કસાવ્યા પછી પિતાની મિત્ર મડળીમાં ખડખડાટ હસે છે. -
લેભી માણસ જ્યારે ગ્રાહકેને ઠગે છે ત્યારે આ ભાઈ સાહેબ ગ્રાહકે ઉપર અને નાના વ્યાપારીઓ ઉપર હસવામાં જ મસ્ત રહે છે.
પિતાની ભાડ ચેષ્ટા દ્વારા બીજાઓને હસાવીને તથા મોહધેલ. બનાવીને પોતે હસતા હસતા પણ કહે છે કે
દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિયે”
પરપદને નશો ચડ્યા પછી અને મનગમતા મેઝ શેખ માણ્યા પછી પણ માણસ જેને કામના સુખો નથી મલ્યાં તેમના ઉપર હસતા વાર લગાડતો નથી,
અને સ્ત્રીવેદમાં ભાન ભૂલેલી સ્ત્રી, વાંઝણી સ્ત્રીને કન્યાને તથા વિધવાને જોઈને હસતી જ રહે છે
નપુસકેદમાં રહેલા માણસો બીજાઓને પિતાના તરફ આકર્ષવા માટે હસતા જાય છે, તાલીઓ પાડતા જાય છે અને લટકા-મટકા કરતા જાય છે.
Page #459
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૦૧
હસવું સારું છે કે ખોટું?
સ્વાભાવિક હસવું શારીરિક દૃષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે પણ આધ્યાત્મિદ્રષ્ટિએ તો સારું નથી. કેમકે સસારનાં ઘણાં એવા કાર્યો છે કે જેમાં આપણે લાભ અને હાનિ તથા રાગ અને હેપથી સંકળાયેલા છીએ. જેમકે સામાયિકમાં સમભાવસ્થ અને વિરતિ પ્રત્યેની અભિલાષક ભાવિતાત્મા જ્યારે પિતાના પુત્ર કે મુનિમ પાસેથી “કલાણા વ્યાપારમાં પાંચ લાખનો ફાયદો થયો છે.”
અમુક કેસ આપણી ફેવરમાં આવી ગયો ' આ સમાચાર સાભલ્યા પછી માળા ગણતો પણ તે ભાવુક મલકાયા વિના રહેતું નથી અને હસવાને અર્થ એટલે જ છે કે પાંચ લાખના ફાયદામાં અને કેસ આપણા પક્ષમાં આવ્યો. તેનું અનુમોદન કરવાનું કેમકે હસ્યા એટલે અનુમોદન થઈ જ જાય છે. - યદ્યપિ ... સુવિદ સિવિદેf .... પાઠને લઈને શ્રાવને પિતાના વ્રતમાં અતિચાર ભલે ન લાગે, તેઓ હસવુ બે ઘડીના આધ્યાત્મિક જીવનમાં ચચલતા તે જરૂર લાવશે
પિતાને અગત મિત્ર કે પરસ્ત્રીને અથવા સ્વસ્ત્રીને લઈ ફરવા ગયો હોય અને આપણે સામે મલીએ ત્યારે મિત્ર પરના, ઉપકારને લઈને રાગને લઈને આંખોમાં હસીએ છીએ આ હસવાનું તાત્પર્ય જ સૂચવી આપે છે કે મિત્રની પ્રક્રિયા માટે અનુમોદન. આપણું શત્રુ ઉપર કેઈએ હુમલો કર્યો હોય અને આ વાત જેની પાસેથી આપણે સાંભળીએ છીએ ત્યારે પણ “કાંટાથી કાંટો નીક.”
આ ન્યાયે પણ આપણે હસ્યા વિના રહેતા નથી શત્રુ પ્રત્યે દેe * હોવાના કારણે આ હાસ્ય પણ કૅપાક છે ઇત્યાદિ અગણિત પ્રસગોમા આપણે સૌ છવ કયાય રાગવશ, કયાય દેવવશ, કયાય લેભવશ, અને ક્યાય કુતૂહલવશ થઈને હસીએ છીએ આવું
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૦૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
છદ્મસ્થ મનુષ્ય જેમ ઊંઘે છે તે, અને ઉભે ઉભો પણ ઊંઘે. પરન્તુ કેવલી તે પ્રમાણે નિદ્રા લેતા નથી. કારણ કે છદ્મસ્થ હસવુ ભલે સ્વાભાવિક અને અનિવાર્ય હોય તો પણ આપણું શાંત ચિત્ત ડોલાયા વિના અને ઘડી આધ ઘડી વિકથા કરાયા વિના રહેતુ નથી જ્યારે બીજા પ્રકારના હાસ્યમા વૈકારિક ભાવ હોય છે જેથી હસવામાં ક્યાંય ક્રૂરતા, વૈરભાવ, વ્ય ગ્ય, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ, અને શત્રુના નાશ માટે આનન્દ ઈત્યાદિક હાસ્ય પ્રકારમાં વેશ્યાઓની ખરાબી જ કામ કરે છે, તથા આભ પરિણામ કિલષ્ટ, દૈષાત્મક તથા વૈરાત્મક હોય છે, માટે જ હસવાવાલે અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરવાવાલે આઠ પ્રકારના કર્મો બાધે છે. આ બંને પ્રકારના હાસ્યમા સમ્યગૂજ્ઞાનને અથવા સમિતિ, ગુપ્તિધર્મને અભાવ ચોક્કસ હોય છે, માટે જ પ્રશ્નના ઉત્તરમા ભગવાને ફરમાવ્યું છે કે છઘસ્થ માણસ હસે છે અને ઉતાવળ કરે છે. આ બને ભાવો જ્યાં સુધી છે ત્યાં સુધી છદ્મસ્થતા મટી શકે તેમ નથી.
સંસારનો કોઈ પણ પદાર્થ આપણને વૈકારિકભાવમા ન તાણું જાય, અનંત પદાર્થો ભગવેલા હોવાના કારણે કઈ પણ પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે સાધક સર્વથા નિષ્પરિગ્રહી જ થવાને આગ્રહ રાખે છે અને સંસાર તથા સસારની માયાથી દૂર રહે છે.
તથા યથાયોગ્ય બારે પ્રકારના તપ અને સ્વાધ્યાયથી પોતાના ભોગવેલા ભેગો અને ઉપભેગોને ભૂલવા માટે જ પ્રયત્ન કરે છે.
કેવળજ્ઞાનીને હાસ્ય તથા ઉતાવળ નથી. યદ્યપિ છઘસ્થ કરતાં પણ કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે, તે પણ તેઓને કોઈ પણ પદાર્થ હાસ્ય કરાવી શકતું નથી. કેમકે હાસ્ય
Page #461
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મુ ઉદ્દેશક-૪
[૪૦૩
તે દનાવરણીય કર્મીના ઉદ્દયથી નિદ્રા લે છે, પણ કેવીને " તે ક્રમના ઉદય નથી.
નિદ્રા લેતે કે ઉભે ઉભે ઊંઘતે જીવ સાત કે આઠ કુને બાંધે. કા
૬૩
મેાહનીયાદિ કર્માં સમૂળ નાશ થયા માટે જ તેમના જીવનમાં લેશ માત્ર કામ અને દ્વેષ નથી
પછી જ કેવળજ્ઞાન થાય છે. પણ કુતુહલ, રાગ, માહ,
આપણે છદ્મસ્થાએ પણ એ છદ્મભાવને દૂર કરવાની જ ભાવના રાખવી અને તેને માટે જ પ્રયત્નશીલ રહેવુ, એ જ શ્રેયસ્કર છે
કા ૬૨. નિદ્રા આવવાનું મૂળ કારણ દર્શનાવરણીય ક ન્હાય છે ગતભવમા મેાહવશ મૂઢ બનેલે આત્મા ખીજા જીવની -દર્શનશક્તિને, નના સાધનો અન્તરાય, નિવ, માસ, આસાદ્દન અને ઉપધાત કરે છે ત્યારે દર્શનાવરણીય કર્મીની ઉપાર્જના થાય છે. તેને લઈને જ આ ભવમાં તે સાધકને ચક્ષુ—અચક્ષુ અધિ તથા કેવળ દર્શનમા એછાપણુ રહે છે. અને સામાન્ય જ્ઞાન મેળવવામા પણ ચક્ષુ તથા મન સહિત બીજી ઈન્દ્રિયે!મા પદાર્થ જ્ઞાન પ્રત્યેની કમજોરી રહે છે.
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને સ્થાન િ પાસે પ્રકૃતિ નાવરણીય કર્મને લઈને હાય છે, જે આત્માને માટે -સર્વાતીરૂપે કામ કરે છે અર્થાત્ આત્માની મૂળ શક્તિને આવરી લે છે જ્યારે આ જીવને સારા કર્યા કરવાની તક મળે છે ત્યારે નિદ્રાની સવારી આવતા સારા કાર્યથી તે જીવાત્મા વંચિત રહે છે. અને નિદ્રાદેવીના ખાળે પોતાનુ અમૂલ્ય જીવન બરબાદ કરે છે.
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
---
-
--
-
-
આલસ અને તન્દ્રા (ઝો) ને આધીન થઈને માણસ જાણી બુઝી નિદ્રાને આમત્રણ આપે છે.
નિદ્રા–એટલે જેનાથી માણસ સુખપૂર્વક જાગી જાય છે.
નિદ્રાનિદ્રા–જેના પ્રભાવથી ઊંઘ માણસ બહુજ મુશ્કેલીથી જાગે છે, એને ઉઠાડવા માટે ઘણા પ્રયત્ન કરવો પડે છે
પ્રચલા–એટલે જેનાથી ઉભા ઉભા અથવા બેઠાં બેઠા ઊંધા આવે. ઘણા ભાગ્યશાલિઓને જોઈએ છીએ કે તેઓ બેસતાં બેસતાં માળા ગણતા જાય અને ઊંઘતા જાય છે. કેઈક સમયે આત્મામાં. પુરુષાર્થ જાગે છે ત્યારે ઉભા ઉભા માળા ગણવાને ભાવ થાય છે પણ પુરુષાર્થ ઓછો અથવા ચેતના જાગ્રત નહી હોવાના કારણે ઉભા ઉભા પણ ઉંધ્યા વિના રહી શક્તા નથી.
પ્રચલા પ્રચલા—એટલે ચાલતા ચાલતા ઊંધતા જાય જેમ ચક્રવર્તીને ઘોડો
ત્યાદ્ધિ–આ નિદ્રા એટલી બધી જબરદસ્ત હોય છે કે દિવસનાં ચિતવેલા કાર્યો ઊંધમાથી ઉઠીને કરે છે તો પણ આ ભાઈસાહેબને ખબર પડતી નથી. આ નિદ્રામાં પ્રથમ સ ઘયણ જેટલુ અને વાસુદેવથી અડધા બલ જેટલી શક્તિ હોય છે અને વર્તમાનકાળમાં જે બળ હોય તેનાથી સાત આઠગણું વધારે બલ આ નિદ્રામાં હોય છે. આવા પ્રકારની નિદ્રા છવાસ્થત હોય છે પણ કેવળજ્ઞાની હોતી નથી કેમકે તેમનું દર્શનાવરણીય ઘાતકર્મ સમૂળ નાશ પામેલું જ હોય છે જ્યારે છદ્મસ્થ માણસ પાસે કઈ પણ કામ નથી બીજાનું કામ કરવા માટેની મુદલ ઈચ્છા થતી નથી. પરોપકારી જીવનનું શિક્ષણ જરાપણ નથી. આત્મતત્વને લખવાની માથાકૂટમાં પડતો નથી. ઈશ્વરની અન તશક્તિ પ્રત્યે પણ જે
Page #463
--------------------------------------------------------------------------
________________
શતક-પ મુ ઉદ્દેશક-૪]
૪િ૦૫
-
-
-
-
-
ગર્ભપહરણ-ક્રિયા
ગર્ભનું સંહરણ કરનાર, એકના ઉદરમાંથી બીજાના “ઉદરમાં મૂકનાર હરિણીગમેષી દેવ પિતાના હાથથી ગર્ભને અડીને અને ગર્ભને પીડા ન થાય, એવી રીતે નિ દ્વારા બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે.
ભગવાન મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાં આવેલે ગર્ભ હરિણીગમેષી દેવે દેવાનંદાની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીના ઉદરમાં મૂક્યો હતો. તે પ્રસંગને આશ્રી આ પ્રશ્ન છે, અને તેટલા જ માટે હરિણીગમેલીનું નામ આવ્યું છે. - બેદરકાર છે.
સસારની મોહમાયામાં પૂર્ણ આસકત છે. તે માટે ખાવું પીવું અને મોઝશેખ કરવા સિવાય આ જીવાત્મા પાસે બીજો એક પણ વ્યાપાર ન હોવાના કારણે નિદ્રાદેવી જ તેમને માટે આરાધ્યા” રહે છે આવાઓના મગજમ જડતા હોય છે બુદ્ધિમા તામાસિક્તા હોય છે. સ્વભાવમાં રાજસિકવૃત્તિ હોય છે બીજાના સુખ માટે બેપરવાહ હોય છે, માટે આવા જ દેવદુર્લભ મનુષ્ય અવતારને પણ પાપમય બનાવે છે
યદ્યપિ છદ્મસ્થ માણસને નિશાને સર્વથા અભાવ નથી હોતો તો પણ આત્મામાં જાગૃતિ હોય નવું નવું મેળવવાની ભાવના હોય, આધ્યાત્મિક જીવનને પ્રેકટીકલ, (વ્યવહારૂ) બનાવવાની લાલસા અને પરોપકાર એજ મોટે સ્વાર્થ છે એમ સમજે તો તે ભાગ્યશાલી શરીરનો થાક ઉતારવા પૂરત જ ઊંઘશે અને સમયસર જાગૃત થઈ જશે, ત્યારે ઊંઘમાં પણ આત્મા જાગૃત રહેશે. પિતાનું
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૦૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગર્ભને ફેરવવાના ચાર પ્રકાર છે. ૧. ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગર્ભાશયમાં મૂકે. ૨. ગર્ભાશયમાંથી ગર્ભને લઈને નિ વાટે બીજા ગર્ભાશયમાં
મૂકો . ૩. નિવાટે ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકવે. ૪. નિવાટે ગર્ભને બહાર કાઢીને નિવાટે જ બીજા
ગર્ભાશયમાં મૂકો.
આમાંની ત્રીજી રીતિ ગર્ભની ફેરબદલી માટે અહિ ઉષયેગી ગયું છે કે
શરીર સંયમની મર્યાદામાં રહેશે અને પડખુ ફેરવતા પણ અહિસાની આરાધના ધ્યાનમાં રહેશે આવી રીતે અભ્યાસ કરતાં જ કેવળજ્ઞાનને માર્ગ પણ એક દિવસે હરતગત થતા વાર નહી લાગે
5 ૬૩. ગર્ભ પરિવર્તનની હકીકતમાં મારૂ પિતાનું માનવું છે ત્યાં સુધી સ સારભરના કોઈ પણ ડોકટરે અથવા બધાએ ડોકટરોએ ભેગા મળીને પણ સફળતા મેળવી નથી મેળવતા નથી અને મેળવશે પણ નહી, કેમકે પ્રાકૃતિક વસ્તુને ફેરકાર અશક્ય છે
ભગવાન મહાવીર સ્વામીને માટે જે બન્યું છે તે દેવકૃત છે, જન્મ લેનાર મહાવીર સ્વામી અતિશય પુણ્યવત છે, અસ ખ્યાતા જીવોના ઉદ્ધારક છે, અને સંસારને સુખ–શાંતિ અને સમાધિ દેવા માટે પૂર્ણ સમર્થ છે. માટે આવા તીર્થકર દેવની ભક્તિને વશ થઈને અને જે તીર્થકર દેવા કરતા ઘણા ઓછા પુણ્યવાલા હવાના કારણે તીર્થકરદેવોના ચરણ સેવક હોય છે.
Page #465
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૦૭
તીર્થ કર ભગવ તેને આત્મા સંસારના સંપૂર્ણ ભોગવિલાસને, રાજવૈભવને ત્યાગીને કેવળજ્ઞાનના માલિક થવા માટે જ સજાએલા હોવાથી જગદુદ્ધારક, પતિતપાવન, દયાના સાગર એવા દેવાધિદેવ ક્ષત્રિયવશમા જ જન્મ લે છે “સ્વાર્થનું સંપૂર્ણ બલિદાન દઈને પિતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ક્ષત્રિયવશ સર્વશ્રેષ્ઠ છે.
બ્રાહ્મણ વશમાં જન્મેલે વિદ્વાન, મહાવિઠાન, તથા વણિક કેમમાં જન્મેલે ચાલાક, મહાચાલાક હોઈ શકે છે પણ કેવળજ્ઞાન મેળવીને તીર્થ કર થવા માટેની તાત તેમના લોહીમાં હોઈ શકતી નથી અને વાર્થના બલિદાનને છોડીને બીજી કઈ પણ તપશ્ચર્યા સવાર્થસિદ્ધ લયને પ્રાપ્ત કરાવી શકે તેમ નથી.
આ બધા કારણોને લઈને તીર્થ કરે ક્ષત્રિયવશમા જ જન્મ લે છે. આમ છતાં પણ કર્મસત્તા અતીવ બલીયસી હોવાના કારણે કદાચિત ક્ષત્રિયવ શાને છેડીને તીર્થ કરે બીજા વશમાં આવે છે પણ જન્મ લેતા નથી. આ કારણને લઈને ઈન મહારાજાએ પોતાના દત પાસે ભગવાન મહાવીર સ્વામીને પરિવર્તિત કરાવ્યા છે.
સત્તાવીસ ભવની અપેક્ષાએ ત્રીજા ભવમા ભગવાનના જીવે મeવશ બનીને આ હીનજાતિનુ કર્મ બાયું હતું કારણ કે કર્મસત્તા સૌ જીવો ઉપર એક સરખી જ હોય છે ભરત ચક્રવર્તીએ જ્યારે મરિચિને વાન્યા અને કહ્યું કે બે મરિચિ ! હું તારા પરિવ્રાજકવેશને વાતો નથી પણ તમે આ ચોવીસીમા છેલા તીર્થકર થશે, વાસુદેવ થશે અને ચક્રવર્તી થશો.” આવી અમૂલ્ય ત્રણે પદવીઓના તમે ભોક્તા છે. માટે હું તમને વન્દન કરૂં છું. આ વાત સાંભળીને જાતિમદ કુલમદની ચરમસીમા મરિચિને પ્રાપ્ત થતા હીનજાતિનું કર્મ ત્યા બાધે છે. આ કર્મના વિપાકે જ મહાવીરસ્વામીને છેલા ભવમાં ડા સમયને માટે પણ હીનાતિમાં
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૦૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આવવું પડ્યું છે પણ તે કર્મ સ પૂર્ણ નાશ થતાં જ હરિણગમેપીએ ઈન્દ્રની આજ્ઞાથી ભગવાનને પરિવર્તિત કરીને ત્રિશલારાણીની કુક્ષિમા લાવી મૂકે છે.
સારાશ કે ઋષભદેવના શાસનમાં બાંધેલું કર્મ ચોવીસમા ભવે પણ ઉદયમાં આવ્યું છે. વચ્ચમાં જે સમય ગમે તે આ પ્રમાણે –
ઋષભદેવ થી અજીતનાથ ભગવાન ૫૦ લાખ કરોડ સાગરોપમ અછતનાથ થી સંભવનાથ ૩૦ લાખ કરોડ સાગરોપમ સ ભવનાથ થી અભિન દનરવામી ૧૦ લાખ કરોડ સાગરોપમ અભિનન્દન સ્વામી શ્રી સુમતિનાથ ૯ લાખ કરોડ સાગરોપમ સુમતિનાથ થી પદ્મપ્રભુ ૯૦ હજાર કરોડ સાગરોપમ પદ્મપ્રભુ થી સુપાર્શ્વનાથ ૮ હજાર કરોડ સાગરોપમ સુપાર્શ્વનાથ થી ચન્દ્રપ્રભુ નવસે કરેડ સાગરોપમ ચન્દ્રપ્રભુ થી સુવિધિનાથ ૮૦ કરોડ સાગરોપમ સુવિધિનાથ થી શીતલનાથ ૯ કરોડ સાગરોપમ શીતલનાથ થી શ્રેયાંસનાથ એકસો સાગરોપમને છાસઠું લાખ
છવીસ હજાર વર્ષ ઓછા એવા
એક કરોડ સાગરોપમાં શ્રેયાંસનાથ થી વાસુપૂજ્ય ( ૫૪ સાગરેપમ વાસુપૂજ્ય થી વિમલનાથ ૩૦ સાગરેપમ વિમલનાથ થી અનંતનાથ ૮ સાગરોપમ અનંતનાથ થી ધર્મનાથ ૪ સાગરેપમ
Page #467
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[४०८
અતિમુક્તક ' એ ભગવાનના શિષ્ય થયા હતા. તે કુમાર શ્રમણ હતા. એક વખત બગલમાં પાતરુ ને ઓ લઈ બહાર ગયા. હેતા પાણીનું ખાબોચિયું જોયું. તેમણે ખાબોચિયા ફરતી - માટીની પાળ બાંધીને પાતરુ મૂકયું. તેમાં “આ મારું નાવ છે એમ માની એમાં રમાડવા લાગ્યા. સ્થવિરાએ આ બાળચેષ્ટા જોયા પછી તેમણે ભગવાનને પૂછયું અતિમુકતક કેટલા ભે કર્યા પછી સિદ્ધ થશે ? ધર્મનાથ થી શાતિનાથ
પોપમન્યૂન ૩ સાગરોપમ શાતિનાથ થી કુબ્યુનાથ બે પલ્યોપમ કુન્થનાથ થી અરનાથ અરનાથ થી મલ્લીનાથ ૧ હજાર કરોડ વર્ષ મલ્લીનાથ થી મુનિસુવ્રતસ્વામી પ૪ લાખ વર્ષ મુનિ સુવ્રતસ્વામી શ્રી નમિનાથ ૬ લાખ વર્ષ - નમિનાથ થી નેમિનાથ
૫ લાખ વર્ષ નામનાથ થી પાર્શ્વનાથ ૮૩ હજાર વર્ષ પાર્શ્વનાથ થી મહાવીર સ્વામી ૨૫૦ વર્ષ
(લબ્ધિસૂરિ ગ્રન્થમાળા પુષ્પ ૧૫) ઉપર પ્રમાણેને આટલે લાંબો કાળ પૂરે થયે છતે પણ ૨૦ કેડાછેડી સાગરોપમની સ્થિતિવાલું ગોત્ર કર્મ સત્તાવીશમાં ભવમાં ઉદયમાં આવ્યું છે, અને સ પૂર્ણ રીતે ક્ષીણ થવાની તૈયારીમાં હતું એટલે ભગવાન મહાવીરસ્વામીનું ગર્ભ પરિવર્તન ભગવતી મુત્ર, આચારાંગ સૂત્ર, કલ્પસૂત્ર તથા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રને માન્ય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૧૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ભગવાને કહ્યું—આ ભવ પૂરો કરીને જ સિદ્ધ થશે. માટે કેઈ તમે તેને હિલશે નહિ, નિંદશો નહિ કે વખોડશે નહિ, તેને સાચવે ને સેવા કરે. બધા બગવાનના વચન પ્રમાણે કરવા લાગ્યા. ૬૪
મા ૬૪ અતિમુક્તક રાજકુમાર બહુ જ રૂપાળા હતા, છતાં પણ ઘણું જ સરળ અને ગભીર હોવાથી ગૌતમસ્વામીને પિતાના કરતા વધારે રૂપવાન જોયા, પછી સમવયસ્ક મિત્રોની સાથેની ફ્રીડામાથી મન કાઢીને ગૌતમસ્વામીને પૂછે છે કે –
હે પ્રભો ! ભય કર ગરમીમાં મધ્યાહને, ઉઘાડા પગે, આપશ્રી શા માટે કરે છે?
ગૌતમસ્વામીએ કહ્યું કે નિર્દોપ ભિક્ષા લેવી એજ અમારે. ધર્મ છે. ત્યારે અતિમુક્તકે કહ્યું તે પધારો મારે ઘેર, આમ સવિનય. આમંત્રણ પૂર્વક ગૌતમ સ્વામીજીને પોતાના ઘેર લઈ ગયા પોતાના પુત્રનો ધર્મ પ્રેમ જોઈને માતાજી ખુશ થયા, અને ગૌચરી વહરાવી.. ઝોલીમાં વધારે ભાર હેવાથી સ્વાભાવિક અને બહુમાન પૂર્વકના વિનયથી કુમાર કહે છે કે આપની પાસે ભાર વધારે છે તે મને આપી દ્યો, ગૌતમ સ્વામીએ કહ્યું “દીક્ષિત થયા પછી જ ઝોલી: અપાય છે” આમ વિનયી અને વિવેકી રાજકુમારે દીક્ષા લીધી છે, પછી સ્થવિર મુનિઓ સાથે બહાર ભૂમિએ જતાં રસ્તામાં નાનું સરવર જોઈને પિતાની પાત્રી નાવડીની માફક હંકારવા લાગ્યા, પાછા વળતાં સાધુઓએ જોયું, અને બાળમુનિને ઠપકો આપતા કહ્યું કે, મુનિધર્મને છકાય જીવોની વિરાધના શોભતી નથી. આટલું સાંભળતાં જ બાળમુનિ બહુજ શરમાયા અને વિચારે ચડયા,
હું ખાનદાન પુત્ર છુ મારા વૈરાગ્યથી જ હુ દીક્ષિત થયો છું ? માટે મારે શુદ્ધ મનથી જ દીક્ષા પાલવી જોઈએ. એમ શરમાતા
નિપાએ જે નાવડી જતાં જ લાજ
Page #469
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક–૪]
[૪૧૧
દેવના મૌન પ્રશ્નોત્તર
એક વખત મહાશુક નામના દેવલોકથી મોટી ઋદ્ધિવાળા બે દે ભગવાનની પાસે પ્રાદુર્ભત થયા. તેમણે મનથી જ ભગવાનને વંદન-નમન કર્યું ને મનથી જ પ્રશ્ન કર્યો કેઆપના કેટલા સે શિષ્ય સિદ્ધ થશે ?
ભગવાને પણ બેલ્યા વિના મનથી જ જવાબ આપ્ટે. સાતસો શિષ્ય સિદ્ધ થશે.”
દેએ આ જવાબ જાણી લીધો અને ખુશી થઈ પર્યું પાસના કરવા લાગ્યા.
ઈન્દ્રભૂતિ ગૌતમને શંકા થઈ કે આ દેવે કયા કલ્પથી આવ્યા એ હું જાણતા નથી. કયા વિમાનથી આવ્યા ને શા માટે આવ્યા ? કંઈ ખબર ન પડી આ સંકલ્પ ગૌતમને ધ્યાનથી મુક્ત થયા પછી થયે. મહાવીરે ગૌતમને આ સકલ્પ કહી દીધું અને કહ્યું કે જા, એ દેવે જ તને ખુલાસે કરશે
મહાવીર સ્વામીના સમવસરણે આવ્યા અને હૈયાના પશ્ચાત્તાપ પૂર્વક થિવી .' સત્રના પરિશીલનમાં ભાન ભૂલ્યા અને સ પૂર્ણ કર્મોને નાશ કરીને ત્યાંજ કેવળજ્ઞાન મેળવ્યુ મહાવીર સ્વામી પામેથી ફેસ મેળવ્યા પછી સ્થવિર મુનિઓ પણ ઘણા જ ઝખવાયા અને કઈ પણ મુનિની અવહેલના ભવિષ્યમાં ન કરવી તે પ્રમાણે નિશ્ચય કરે છે મુનિધર્મ સ્વીકાર્યા પછી ક્યા સમયે ખાનદાન મુનિ પાછે સાવધાન થશે ? તે કહી શકાય તેમ નથી માટે તાત્કાલિક દૂષણે જોઈને કેઈ કાળે પણ તેમની નિંદામાં ભાગ લે નહી. એજ આ પ્રશ્નને સરળાર્થ છે
Page #470
--------------------------------------------------------------------------
________________
૪૧૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગૌતમ તે દેવે તરફ જાય છે. દેવે સામે આવે છે અને ગૌતમના પૂછયા સિવાય જ તેમણે કહ્યું કે મહાશુર્ક નામના કપથી મહાસર્ગ વિમાનથી અમે આવ્યા છીએ. અમે મનથી જ ભગવાનને વાંદ્યા ને મનથી જ પ્રશ્ન કર્યો–ભગવાને પણ અમારા મગત ભાવને જાણીને મનથી જ જવાબ આપ્યું કે મારા સાત શિષ્ય સિદ્ધ થશે.
પછી તેઓ ભગવાનને વાદી–નમી જે દિશાથી પ્રકટયા હતા તે દિશામાં અંતર્ધાન થઈ ગયા. પ ગુરુ શિષ્ય સંબંધ
f ૬૫. ગુરુ અને શિષ્યનો સંબધ માતા અને પુત્ર જેવો જ હોવો જોઈએ તો જ તેમાથી સુગંધ આવશે અને સમાજનું અભ્યત્થાન થશે. તત્કાળ જેને પ્રસૂતિ થઈ છે તે માતાને પોતે રેગિષ્ટ ન બને તે માટે પિતાના સંતાનને સ્તનપાન કરાવવાની ગરજ છે. અને પોતે આહાર વિના મરે નહી તે માટે જન્મેલા બાલકને સ્તનપાન કરવાની ગરજ છે. આમ પારસ્પરિક બનેને ગરજ રહેલી હોવાથી જ આ ક્રિયામાથી અમરતત્ત્વ અને માતા પુત્રનો અગાધ સ્નેહ સાગર ઉભરાયા વિના રહેતું નથી તે રીતે પોતાના જેવો અથવા પોતાનાથી સવાયો શિષ્ય બને તેવી ગરજ ગુરુને હોય. અને હું મહાન વિદ્વાન બનું, અને આત્મ કલ્યાણ સાધું તે માટે ગુરુને વિનય–વિવેક સાચવુ. તેવી ગરજ શિષ્યને હોય તે, સમાજનું અને સામાજિક જીવનનુ કલ્યાણ થયા વિના રહેતુ નથી હવે આ ગરજમાં જેટલી ઉણપ તેટલા જ વારિક ભાવ ભડકશે, અને પ્રચછન્નરૂપે પણ સમાજને હાનિ થયા વિના રહેતી નથી મહાવીર
સ્વામી ગુરુ હતા. અને ગૌતમ સ્વામી શિષ્ય હતા. બને નિષ્પરિગ્રહી - તથા મોક્ષગમનની તત્પરતાવાલા હતા. માટે ગુરુ શિષ્યની જોડીએ
Page #471
--------------------------------------------------------------------------
________________
શતક-૫ સુ ઉદ્દેશક-૪]
[૪૧૩
સંસારને અમરતત્ત્વ આપ્યું છે. ગરજ વિનાના ગુરુ અને શિષ્ય સમાજને લાભ આપી શકતા નથી. બલ્કે ખ તેના લેશેાથી સમાજ તે તથા સંસારને ભય કર હાનિ થશે
મુનિઓના સંયમધથી દેવાનાં વિમાના અને સમુદ્રની મર્યાદા સ્થિર રહે છે તે મુનિરાજોના સંધમય જીવનથી સ સારને “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જાનમાલની હાનિ, રોગ શાકની વૃદ્ધિ થાય છે. તથા રાજામા, રાજ્યકર્તાઓમા વૈર—વિરાધ ભડકે છે પરિણામે દેશને ભયંકર હાનિ થયા વિના રહેતી નથી દેશની હાનિ સમાજમાં પણ હાનિ લાવે છે અને સમાજની હાનિ અર્થાત્ સામાજિક જીવનમાં વૈર-વિરાધ તથા ક્લેશથી જૈનધર્મને ભય કર નુકશાન થયુ છે, થાય છે અને ભવિષ્યમા પણ થશે જેની ભરપાઇ, શતાબ્દીઓથી પણ થઈ શકે તેમ નથી
" चिरं जीयात् चिर जीयात् देशोऽयं धर्म रक्षणात् । " આ શિલાલેખ જ સાક્ષી આપે છે કે ધર્મની રક્ષાથી આ ભારત દેશ લાખ કાળ સુધી આયાદ અને આઝાદ રહેગે
ધર્મ કોને કહેવા o અને ધાર્મિક કેાણ ધાર્મિકતા અને સાંપ્રદાયિકતા
આ જવાબમાં “ધમ ધરતીતિ મરું.' અર્થાત્ અહિસા સયમ અને તપેાધર્મનુ આચરણ કરે તે ધાર્મિક હોય છે આવા ધર્મમાં આત્માના આનન્દને સાગર ઉભરાતા હોય છે ત્યાં દુઃખ કે ચિંતાનુ નામ પણ હેતુ નથી ભય કે વિષાદ ધાર્મિકને સ્પ પણ શકતા નથી પ્રલેાલનેાથી ધાર્મિક હન્તગ કોશ દૃ રહે છે વિષમ પ્રસગામા પણ ધાર્મિકને આવેશ આવતા નથી આવે
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૧૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ધર્મ આત્માના ગુણ ઉપર રચાયેલું હોય છે. માટે ધાર્મિક સદાચારસર્વિચાર અને સત્ય ભાષણને જ મહત્ત્વ આપે છે. જ્યારે સ પ્રદાય-સઘાડાવાદ ગુણવૃદ્ધિ અને ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહીને વિધિ વિધાનોને જ પકડી રાખે છે. ધર્મ માણસ માત્રને નમ્ર બનાવે છે ... જ્યારે સ પ્રદાય માણસને મિથ્યાભિમાની તથા અક્કડ બનાવે છે
ધર્મ માનવ જાતમાં રહેલી ભેદભાવની દિવાલને તોડે છે. જ્યારે સ પ્રદાય ભેદભાવ વધારી મૂકે છે ધર્મ માણસને બંધનથી મુક્ત કરે છે, જ્યારે સપ્રદાય બંધનમાં કસાવે છે.
મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી સાચા અર્થમાં ધાર્મિક હોવાના કારણે જ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ, કુંભાર, લુહાર, ઘાચી. હજામ, ભગી, મેતર, અને ચડાલ તથા ચંડકૌશિક જેવા વિષધરને સતીઓને, અસતીઓને, કામીઓને, ક્રોધીઓને, કસાઇઓને, હિસને, શિકારીઓને, માંસાહારીઓને પણ તારી શક્યા છે. અને સૌને સંપ્રદાયની સાંકળમાં નહી પણ ધર્મની સાકળમાં જોડીને એક ઝાડા નીચે લાવ્યા છે તેથી જ ધાર્મિકતા અમૃત છે અને સાંપ્રદાયિકતા ઝેર છે. માટે અરિહંત દેવનો ઉપકાર ભૂલ્યો ન ભૂલાય તે હોય છે સાતની સખ્યામાં જીવો મેક્ષે ગયા છે, તે અરિહતના શાસનને આભારી છે. અને આટલી જ સખ્યામાં સૂક્ષમ નિગોદમાંથી બહાર નિકળેલા જીવોએ વ્યવહારરાશિમાં પ્રવેશ કર્યો છે તે ઉપકાર -સસારને કઈ પણ જીવ ભૂલે તેમ નથી
મહાવીર સ્વામીના શાસનમાં સાતસો એવો સિદ્ધ થયા તે ઉપરાંત ઘણું જીવોએ મોક્ષ જવાની લાયકાત મેળવી છે. જેને લઈને નિકટ ભવિષ્યમાં તે જીવો મોક્ષમાં જશે, અને સુલસા આદિ -નવ ભાગ્યશાલીઓને આવતી ચોવીસીમાં તીર્થ કરપદ પ્રદાન કર્યું છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૧૫
દેની ભાષા અને છબ્રસ્થનું જ્ઞાન
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કેદેવેને સંયત કહેવા. તેમને સંયત, અસંયત કે સંયતાસયત ન કહેવાય, પણ સંયત કહેવાય.
દે અર્ધમાગધી ભાષામાં બેલે છે. અને ત્યાં બેલાતી ભાષાઓમાં પણ અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપે છે.
તે ભાવી તીર્થ કરો સખ્યાત અસખ્યાત જીવોને મોક્ષ આપનારા થશે. આ કારણે જ આપણે જાણીએ છીએ કે અરિહરતોને ઉપકાર અમેય હોય છે.
ક ૬૬. સર્વ જીવોના પરમ હિતકારી ભગવાન મહાવીર સ્વામીની ભાષા કેટલી બધી સયમી હોય છે, તે જાણીએ. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન કરમાવે છે કે –
૧ ટે સયત (મહાવ્રતધારી) હોતા નથી. ૨ દેવો સતાસંયત (શ્રાવકત્રતી) હોતા નથી. ૩ દેને અસંયમી પણ ન કહેવા. ૪ દેવોને “નેસ યત” કહેવા જોઈએ
વસ્તુતઃ દે અસંયમી જ હોય છે, છતાં પણ “કાણાને કાણે ન કહેવો ” એ પ્રમાણે ભગવાન દેવોને અસયમી ન કહેતાં ‘નો સંયમી” ફરમાવે છે. કારણ કે અસ યમી શબ્દ જરા કઠોર છે. માટે આવા શબ્દનો પ્રયોગ નહીં કરતા ભગવાને નોસંયમી શબ્દથી તેમને બેધ્યા છે
દેવે કઈ ભાષામાં બોલે છે ?
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કેવલી અંતકરને કે ચરમ શરીરવાળાને જાણે ને જાએ છે. તેમ છદ્મસ્થ ન જાણે કે ન ાએ પરન્તુ સાંભળીને કે પ્રમાણથી છદ્મસ્થ પણ અંતકરને ના ચરમ શરીરીને જાણે અને જાએ. સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલીના શ્રાવક
ભગવાને ફરમાવ્યુ કે——દેવા અર્ધમાગધી ભાષામાં માલે છે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજશ્રીએ સસ્કૃત ઉપરાંત ખીજી ભાષાનુ પણ ૧ કલન કર્યું" છે
(૧) માગધીભાષા——વમાનમા કાશીમાં વહેતી ગંગા નદીના સામેના કાઠાના પ્રદેશને મગધદેશ કહેવામાં આવે છે આ પ્રદેશમાં મેાલાતી ભાષા માગધી કહેવાય છે.
(ર) પિશાચી ભાષા—પિશાચ દેશમા ખેાલાતી ભાષા પૈશાચિકી ભાષા કહેવાય છે. પાઠ્ય, કૈકય, વાહીક, સિહલ, નેપાલ, કુન્તલ, સુદેષ્ણુ, ગાધાર, હૈય અને કન્નોજ દેશે પિશાચ દેશેા છે. (૩) ચૂલિકા પૈશાચી.
(૪) શૌરસેની ભાષા—પૂર્વ સમયે શૂરસેન દેશની રાજધાનીનુ નામ મથુરા હતુ, ત્યા આ ભાષા ખેલાતી હતી, વત માનમા ત્યા મેલાતી ભાષા વ્રજ ભાષા કહેવાય છે
'
>
(૫) અર્ધમાગધી, ભાષામાં અર્ધા શબ્દો માગધી ભાષાના હોય છે અને શેષ ખીજું ભાષાના શબ્દો હોય છે તે મિશ્રિત ભાષાને અ માગધી ભાષા કહેવાય છે.
(૬) અપ્રભ શભાષા, પ્રાકૃત ભાષાથી બગડેલી ભાષા અપભ્રંશભાષા છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી અમાગધી ભાષામા જ દેશના આપે છે. માટે દેવતાઓ પણ આ ભાષા ખેલે છે.
Page #475
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૪]
[૪૧૭ પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક કેસ્વયંબુદ્ધ પાસેથી અથવા સ્વયંબુદ્ધના શ્રાવક, શ્રાવિકા, ઉપાસક, કે ઉપાસિકા પાસેથી “સાંભળીને જાણે–જૂએ. પણ
“પ્રમાણે ચાર પ્રકારનું છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને આગમ. (આ સંબંધી અનુગદ્વાર સૂત્રમાં વિશેષ કહ્યું છે.) ૮
૬૭. શું આ વ્યક્તિ “આ તકર” થશે ? આ વાતને છાસ્થ માણસ કેળવી ભગવાન પાસેથી જાણી શકે છે કેમકે છદ્મસ્થ પુરુષ ચાહે ગમે તે વિદ્વાન હોય, સૂત્રકાર હોય, ટીકાકાર તથા ભાષ્યકાર હોય, તો એ પૂર્ણ જ્ઞાની નથી. હીરા ઉપર જ્યાં સુધી શેડો ઘણે મેલ શેપ રહ્યો હોય ત્યાં સુધી તેમાં ચમક આવતી નથી સૂર્ય ઉપર થોડા ઘણાં પણ વાદળા શેષ રહ્યા હોય ત્યા સુધી તેના પ્રકાશમાં અધૂરાપણ રહે છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મો ભલે ચેડાં જ શેષ રહ્યા છે તે પણ તે વ્યક્તિ પૂર્ણ જ્ઞાની નથી, માટે છદ્મસ્થ જ હોય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આંખ ઉપર બાંધેલા પાટાની જેવુ જ્ઞાનાવરણીયકર્મ સંપૂર્ણ અને સમૂળ નાશ પામે છે જેથી કેવળજ્ઞાની ભગવાન સ પૂર્ણ પદાર્થોને પ્રત્યક્ષ કરી શકે છે છવાસ્થ કેવળ પાસેથી સાભલીને જાણે છે કે આ વ્યક્તિ અતિમ શરીરી છે.
- ૬૮ પદાર્થોને નિશ્ચયાર્થ કરવાને માટે “પ્રમાણ પણ સબળ સાધન છે. “ સંપાયાદિરાદિત્યે મત્તે શાળ થત તત્ પ્ર મ્ ” અર્થાત સશયાદિ રહિત પદાર્થ જેનાથી જણાય તે પ્રમાણ કહેવાય છે. વિશ્વજ્ઞાન પ્રમાણૂ-થાર્થશાન પ્રમાણભૂ-અને “વફથવાથિ જે પ્રમાણભૂ” આ અને બીજા પણ પ્રમાણુના લક્ષણ કરનારના સુત્રોને અભિપ્રાય એક જ
:
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૧૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
છે કે મિથ્યાજ્ઞાન –સંશયજ્ઞાન–વિપરીતજ્ઞાન, ઈન્દ્રિયસન્નિકર્ધજ્ઞાન પ્રમાણ હોઈ શકે નહી કેમકે તે લક્ષણોવાલા પ્રમાણમાં પદાર્થના સત્યસ્વરૂપનો નિર્ણય કરવાની મુદ્દલ શક્તિ નથી, અને લક્ષણ યદિ પિતાના લક્ષ્યને સિદ્ધ કરવામાં અસમર્થ હોય તે લક્ષણ એકવાર નહી પણ હજાર વાર જૂઠું છે.
જે પ્રમાણથી સત્ય—અને સમ્યગૂજ્ઞાન ન થાય તેવા પ્રમાણે, અનુમાનો અને વિતડાવા અને તેમના ગૂ થેલાં શારે આપણી જીવનને સત્યજ્ઞાનને પ્રકાશ આપી શક્તા નથી.
(૧) તેથી જ આત્માને પણ સાક્ષાત્કાર કરી શકાતો નથી.
(૨) આત્માને ઓળખ્યા વિના પરમાત્માની ઓળખાણ અસંભવ છે.
(૩) તે વિના હિસા, જૂઠ, ચેરી, કુકર્મ અને પરિગ્રહની માત્રા છુટી શકે તેમ નથી 1 (૪) તેમ થતાં માયામાં બંધાયેલો છવ મોક્ષ મેળવી શકે તેમ નથી.
(૫) અને મોક્ષ મેળવવાનો પુરૂષાર્થ ન મેળવી શક્યા તો હજારે શાસ્ત્રો -વિતંડાવાદો પણ આપણુ કલ્યાણ કરાવી શકે તેમ નથી.
આ બધી વાતોનું ધ્યાન રાખીને જૈનાગમ જ સમ્યગૃજ્ઞાનને પ્રમાણ માને છે, કેમકે તે યથાર્થ જ્ઞાન છે, તેમજ પોતાનો અને પરને નિર્ણય કરવામાં પૂર્ણ સમર્થ છે
સ્વ એટલે પિતાનું, અને પર એટલે જ્ઞાનને છોડીને સંસાર ભરના પ્રત્યેક પદાર્થોને નિર્ણય કરાવવા માટે સમ્યગજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે.
પદાર્થમાં રહેલા જુદા જુદા આકારનામો–ગુણો આદિ વિશેષ પ્રકારે જેનાથી જણાય તે જ્ઞાન છે અને પ્રમાણ છે. જ્યારે તે જ
Page #477
--------------------------------------------------------------------------
________________
“શતક–૫ સુ* ઉદ્દેશક–૪]
[૪૯
પદાર્થ નામ-જાતિ-ગુણુ રહિત કેવળ સામાન્ય પ્રકારે જણાય તે દર્શન છે યપિ જૈનસૂત્ર માન્ય આ દંન છે તે પણ અપ્રમાણ છે. લક્ષણસ્ને એકલા જ્ઞાનને જ પ્રમાણ માનતા નથી, પણ સમૂ— -ચથા અથવા સ્વપર વ્યવસાયી વિશેષથી વિશેષિત જ્ઞાનને પ્રમાણ માને છે, યપિ સરાય–વિપરીત અને અનવ્યવસાય જ્ઞાન છે છતાં પણ પદાર્થને સત્ય નિણૅય આ જ્ઞાનેા કરાવી શકે તેમ નથી. ‘પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ નિયત હોય છે, ગુણા અને પર્યાયે નિયત હોય છે માટે ગુણ વિનાનુ દ્રવ્ય, અને દ્રવ્ય, ગુણવિનાનું કે પર્યાય વિનાનુ કાઈ કાળે હાય શકે નહી
ત્યારે સશયજ્ઞાનથી પદાર્થના નિર્ણય થતા નથી. જેમકે:- ધા રામાં રહેલુ ‘દોરડુ ' કા તા દેરડુ જ હાય છે અથવા સર્પ જ હાય છે. છતા પણ આ જ્ઞાન નિર્ણય આપતુ નથી, કે આ દેરડુ છે ? અથવા સર્પે છે? અને હમેશાને માટે આ સશય બન્યા રહે છે. અને સંશયાત્મા વિનત્તિ આ ન્યાયને લઈને આખુએ જીવન સશયમા જ પૂરૂ થાય છે જીવનમા કઈ પણ નિર્ણય નહી થવા દેવાની શક્તિ આ સંશયજ્ઞાનમાં છે માટે જ પ્રામાણિક નથી
:
જ્યારે સમ્યજ્ઞાન પદામાં રહેલી ‘કાટી'ને સ્પષ્ટરૂપે સ્પર્ધા - કરે છે અને તે આ પ્રમાણે એક જ મનુષ્યમા પોતાના પુત્રને લઈને ‘પિતૃત્વ’ ધર્માં રહેલા છે અને પિતાની અપેક્ષાએ ‘પુત્રત્વ’ ધર્મ પણ વિદ્યમાન છે આમ એક જ પદાર્થો ઘણા ધર્માથી (ગુણેાથી) પર્યાચાથી યુક્ત હેાય છે
'
"
ઘડા ” એ માટી દ્રવ્યને પર્યાય છે, અને પર્યાયરૂપ ઘડામાં માટી એ દ્રવ્ય છે. કડી સુવર્ણ દ્રવ્યનેા પર્યાય છે. આમ પ્રત્યેક પદાર્થમા દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક અવસ્થાએ હાવા છતાં સશક જ્ઞાન દ્રવ્ય અને પર્યાયનુ મિશ્રણ નિર્ણય કરી શકે તેમ નથી.
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૨૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ “
વિપરીત જ્ઞાન પણ પ્રમાણ નથી કેમકે પાર્થ જે સ્વરૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવુ તે વિપરીત જ્ઞાન છે.
જેમકે આત્મા ચૈતન્યસ્વરૂપ, પરિણામ, કર્તા, સાક્ષાત્ ભક્તા, સ્વદેહપરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને પૌગલિક અદઝવાન છે.” છતાં પણ વિપરીત જ્ઞાનને કારણે તૈયાયિકે આત્માને જડ સ્વરૂપે માને છે, ફૂટસ્થ નિત્યવાદી સાખો આત્માને અપરિણામી માને છે. તથા કર્તા અને ભોક્તા નથી માનતા, નૈયાયિકે આત્માને શરીર વ્યાપી નથી માનતા, અદ્વૈતવાદિઓ વ્યાપક માને છે અને તૈયાયિકે અદષ્ટ ને પૌગલિક નથી માનતા.
જ્યારે પદાર્થને કોઈ પ્રકારે પણ નિર્ણય કરવાની ક્ષમતા નથી રહેતી તે અનધ્યવસાય કહેવાય છે, જે અપ્રમાણ છે
પદાર્થના પરિજ્ઞાનમાં સૌથી પહેલા “અવગ્રહજ્ઞાન” થાય છે. જેથી એટલે પણ નિર્ણય થાય છે કે “સામે વાલે પદાર્થ તુ હુ” નથી પણ માણસ જ છે. અને ત્યાર પછી “ઈહા ” જ્ઞાનમાં સામેવાલે, પદાર્થ રાજસ્થાની જ છે. આ નિર્ણય થાય છે. પણ. અવગ્રહ અને ઈહાની વચ્ચે મતિજ્ઞાનાવરણીય કર્મના ઓછા ક્ષયપશમને લઈને સંશય થાય છે કે આ કોણ હશે ? રાજસ્થાની હશે 2. કે ગુજરાતી હશે ?
જીભ ઉપર પડેલે રસ “લીબુનો હશે કે મેસ બીનો હશે ? ઇત્યાદિક સશય જ્ઞાન થવાના કારણે એક કેટી પણ નિર્ણય કરી શકાતી નથી
જ્યારે વિપરીત જ્ઞાન મિથ્યાત્વમોહ તથા પૂર્વગ્રહને લઈને થાય છે અને અનવ્યવસાય જ્ઞાન ઈન્દ્રિયોની પટુતાનો તથા લબ્ધિ ભાવેન્દ્રિયના ક્ષયે પક્ષમના અભાવે થાય છે. માટે. પદાર્થનું જ્ઞાન નહી કરવાને કારણે સશયાદિ પ્રમાણ ન હોઈ શકે–તેથી જ્ઞાનમાં
Page #479
--------------------------------------------------------------------------
________________
• શતક–પ મું ઉદ્દેશક-૪}
[૪૨૧
સમ્યગૂ, યથાર્થ અને સ્વપર વ્યવસાયી વિશેષણો સાર્થક છે.
આત્માના બધાએ ગુણોમાં સૂર્યની જેમ સ્વપર પ્રકાશક ગુણ કેઈ હોય તો તે જ્ઞાનગુણ જ છે. જે પોતે પોતાને તો પ્રકાશિત કરે જ છે પણ સંસારના બધા દ્રવ્યોને અને પર્યાને પણ પ્રકાશિત કરે છે. માટે જ જૈન દર્શનકારેએ સમ્યગૂજ્ઞાનને જ પ્રમાણ તરીકે સ્વીકારેલ છે. પૌદ્ગલિક પદાર્થ કઈ પણ એવો છે જ નહી જે સ્વપર પ્રકાશક હેય આપણું શરીર સાથે લાગેલી આંખમાં જે
બેન્દ્રિય હોઈને પૌગલિક છે માટે જ કઈક સમયે આખમાં તેજનો અભાવ પણ હોઈ શકે છે, અથવા મેતી બિન્દુ અને પીળીયા આદિ રોગને કારણે પણ ચક્ષુજ્ઞાન બરાબર થઈ શકતું નથી ચક્ષુ સ્વતઃ જડ હોઈ છે કેઈપણ પદાર્થનું જ્ઞાન મેળવવા માટે તે સમર્થ નથી.
આત્માના ઉપયોગથી ચક્ષુના કારણે થતું જ્ઞાન પણ અમુક કારણેને લઈને ચક્ષુ જ્યારે નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પહેલાના ચાક્ષુષજ્ઞાનો આત્માને સ્મરણમાં રહે છે, જે અનુભવ ગમ્ય છે માટે જ્ઞાનમાં આત્માનો ઉપયોગ જ મુખ્ય કારણ છે. પણ ચક્ષુ–આદિ - ઈ િનથી. ત્યારે એ નિશ્ચિત છે કે પદાર્થના પરિજ્ઞાનમાં અનંત -શક્તિને સ્વામી અને ચૈતન્ય ગુણ વિશિષ્ટ આત્મા પોતે ચક્ષુને પ્રેરક બને છે. ત્યારે જ ચક્ષુ રૂપનું ગ્રહણ કરવામાં, કાન સાંભળવામાં, જીવ સ્વાદ લેવામા, નાક સૂંઘવામા, અને સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવામાં સમર્થ બને છે.
મકાનને જેમ બારીઓ હોય છે અને તે દ્વારા સચેતન માણસ બાહ્ય દને જોઈ શકે છે તેમ શરીર મકાન છે અને તેમાં રહેલી પાંચે ઈન્ટિ, બારીઓ છે જે જડ હોય છે. જડમાં જડત્વ ધર્મ જ હોઈ શકે છે. કેઈ પણ કાળે અને કેઈને સામર્થ્યથી પણ જડમાં ચૈતન્ય ધર્મ આવી શકે તેમ નથી તેવી જ રીતે નાક,
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૨૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
કાન, જીભ અને સ્પર્શેન્દ્રિ પણ જડ છે આત્માના ઉપગ વિના વિષયનું જ્ઞાન મેળવવામાં સમર્થ નથી તે જ રીતે મન પણ જડ હોવાના કારણે આત્માથી પ્રેર્ય બનીને જ પ્રવૃત્તિ કરે છે, માટે ઈન્દ્રિયોના સકિઈથી થતું જ્ઞાન પ્રમાણ નથી વિદત્પરિષદમાં સમૃગૂ જ્ઞાન જ પ્રમાણભૂત બને છે. કેમકે આ જ્ઞાનની હૈયાતીમાં જ આત્માને ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ યથાર્થ થાય છે, અને તેમા થતાં અભિમત (ઈચ્છિત) પદાર્થોને સ્વીકારવાની શક્તિ અને અનભિમત. પદાર્થોને ત્યાગવાની શક્તિ પણ આત્માને થશે.
જ્યાં સુધી આત્માને સમ્યગૂ જ્ઞાન નથી ત્યાં સુધી જ હેયત્યાગવાં યંગ્ય પદાર્થોને તથા ક્રિયાઓને કરતો રહે છે અને સ્વીકારવા યોગ્ય પદાર્થોથી અને ક્રિયાઓથી દૂર ભાગે છે
જડ પદાર્થ જ્યારે પોતાને પણ પ્રકાશક નથી બની શકતો તે પર પ્રકાશક શી રીતે બનશે ? તેમ થતાં ચક્ષુસાગથી થતું જ્ઞાન પ્રમાણ છે કે જે અપ્રમાણ? આ નિર્ણય કરવામાં અનવસ્થા દોષથી બચી શકાય તેમ નથી માટે જ સનિક પ્રમાણ હોઈ શકે નહી..
બૌદ્ધોનું નિર્વિકલ્પ જ્ઞાન પણ આ પ્રમાણે ખ ડિત થઈ જાય છે. કેમકે નામ, જાતિ અને ગુણ વિનાનું જ્ઞાન અવ્યવહારૂ હોવાથી કોઈ કાળે પણ વ્યવહારને યોગ્ય નથી, માટે નામ, જાતિથી પ્રસિદ્ધ થયેલું સવિકલ્પ યથાર્થ જ્ઞાન જ પ્રમાણ છે
જ્ઞાનાતવાદિઓનુ મન્તવ્ય છે કે આખાએ સંસારમાં જ્ઞાનને છેડીને પરપદાર્થની વિદ્યમાનતા નથી, જે છે તે જ્ઞાન જ છે. ખાદ્યપદાર્થો જે દેખાય છે તે જ્ઞાનના જ આકાર વિશેષ છે
પરન્તુ આવી માન્યતામાં તે પ્રત્યક્ષરૂપે દેખાત, અનુભવાતસ્પશીભૂત થત, સંભલા અને તે દ્વારા આત્માને થતો આનન્દઅનુભવ અકિચિકર જ સિદ્ધ થશે વ્યવહારમાં પ્રત્યેક માનવને.
Page #481
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૪]
[૪૨૩
આ પ્રમાણે અનુભવ થાય છે કે-હુ છુ, મારૂ શરીર છે, મને આંખ છે, નાક છે, કાન છે, ભૂખ લાગે છે, ખોરાક લઉં છું, તરસ લાગે છે–પાણી પીઉં છું, વિષયવાસના થાય છે–સ્ત્રી સહવાસ કરૂ છું, તેનાથી આનન્દ આવે છે, સ્ત્રીને ગર્ભ રહે છે, મોટે થાય છે, જન્મે છે, પરણાવુ છું, તેને પણ સતાન થાય છે. આ બધાએ અનુભવોને ખોટા શી રીતે કરાશે 2 માટે પરપદાર્થ શશશુગની જેમ અસત નથી પણ સર્વદા વિદ્યમાન છેઆ કારણથી સમ્યગ જ્ઞાન પોતાના સ્વરૂપને પ્રકાશિત કરે છે તેમ સસારના પદાર્થ માત્રને પણ યથાર્થ રૂપે પ્રકાશિત કરે છે -
જેમના મતમાં જ્ઞાન સ્વપ્રકાશક નથી તો તેમને પૂછીએ કે – ફુરસંચુ પર આ પ્રમાણે ચક્ષુને અને ઘટને સબધ થતા, ઘટનુ જ્ઞાન શાથી થયુ ? સમવાય સંબધથી ? એટલે કે આ ઘડે છે આનું જ્ઞાન સમવાયના કારણે થાય છે પણ આ માન્યતા પ્રત ક્ષથી બાધિત છે જેમકે આખ ઉઘડી અને ઘડે દેખાય કે તરત જ ઘડાનું જ્ઞાન થાય છે, આમા સમવાય ક્યાથી આવ્યો ? માટે આ બધી દુસ્તરા અનવસ્થા દોષની નદી સામે જ આવે છે. જેમકે ચક્ષુ સગથી ઘડે દેખા હવે તમે ઘટમાં ઘર ને સમવાય સબંધથી સિદ્ધ કરવાની માથાકૂટ કરશો તો પછી “દત્ત તે સિદ્ધ શી રીતે કરશો ? આમ વાઘણની જેવી અનવસ્થા તમને કયાય પણ વિરામ આપશે નહી જ્યારે ઘટમા સ્વત એવી શક્તિ છે કે પોતે જ પોતાના “ટ” રૂપ સામાન્યનું અને “લાલર ગ” વગેરે વિગેપને બોધ કરાવી આપે છે જે સર્વને અનુભવ ગમ્ય છે. તેજ રીતે જ્ઞાન આત્માને જ ગુણ હોઈને અનાદિનિધન છે. સૂર્યને કે દીવાને જોવા માટે બીજા સૂર્યની કે દીવાની આવશ્યકતા નથી. તેમ આ જ્ઞાન પણ સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત છે
આ પ્રમાણના ચાર ભેદ છે
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૨૪]
[ભગવતી સૂત્ર સારસંગ્રહ
૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, ૪ આગમ આમાંથી પ્રત્યક્ષ પ્રમાણ બે પ્રકારે છે.
૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, ૨. પારમાર્થિક પ્રત્ય.
પહેલામાં ઈન્ડિયાવરણ કર્મના પશમથી સ્પર્શેન્દ્રિય સ્પર્શને, રસનેન્દ્રિય રસને, ઘાધ્યિ ગજોને, ચક્ષુરિન્દ્રિય રૂપને, અને શ્રવણે ન્દ્રિય શદિને ગ્રહણ કરે છે. જે મતિજ્ઞાન અને કૃતજ્ઞાન રૂપે બે ભેદે છે. પારમાર્થિક પ્રત્યક્ષને આત્મા સાથે સીધો સંબંધ હોવાથી અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અવધિજ્ઞાન થાય છે અને પર્યાવ જ્ઞાનાવરણીય કર્મના સોપશમથી મન પર્યવ જ્ઞાન થાય છે અને કેવળ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે અવધિજ્ઞ ન દેવ અને નારકને લઈને ભવ પ્રત્યય હોય છે. જ્યારે તપશ્ચર્યા અને સમ્યગ્ગદર્શનાદિને લઈને મનુષ્ય તથા તિર્થં ચ પ્રાણીને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન હોય છે જે પવાન વ્યોને જ ગ્રહણ કરી શકે છે. જેને વર્ણ–ગ ધ–રસ અને સ્પર્શ હોય તે રુપી પદાર્થ કહેવાય છે. સયમની વિશુદ્ધિને લઈને આ કર્મના આવરણે પશય પામતાં જ મને દ્રવ્ય તથા તેના પર્યાયને ગ્રહણ કરનાર મન પર્યવ જ્ઞાન થાય છે આ જ્ઞાનમાં સમશુદ્ધિ મુખ્ય કારણ છે. અને સ પૂર્ણ કર્મોની ક્ષય કરવાની સામગ્રી વિશેષથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થતાં, દ્રવ્ય તથા તેમના અનત પર્યાને સાક્ષાત્કાર કરનાર કેવળજ્ઞાન જ છે.
આ જ્ઞાનની ઉત્પત્તિમા મોહકર્મના સંપૂર્ણ આવરણ સર્વચા નાશ પામે છે, ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને આંતરાય કર્મના આવરણોને વિરછેદ થતા કેવળજ્ઞાન થાય છે. - જેમને કેવળજ્ઞાન થાય છે તે અહંન, સર્વજ્ઞ, વીતરાગ કહેવાય છે. એ અરિહંત ભગવતે જ સર્વથા નિર્દોષ હોય છે તેમનુ વચન પ્રમાણાબાધિત હોય છે. આ કવળજ્ઞાનને કેવળાહાર
Page #483
--------------------------------------------------------------------------
________________
શતકરૂપ મુ' ઉદ્દેશક-૪
[૪૨૫
સાથે પણ વિરાધ નથી. કેમકે આપણે ખાઈએ છીએ ત્યારે જ આપણું જ્ઞાન સ્ફૂરાયમાન રહે છે તેા પછી કેવળજ્ઞાનને કવળાહાર સાથ શા માટે વિરાધ હોય
આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણની વાત કર્યાં પછી હવે આગળના પ્રમાણ માટે પણ વિચાર કરી લઈએ. યથાવતા એટલે જે વસ્તુ જેવા પ્રકારે છે તેને તે જ પ્રમાણે કહેનાર વ્યકિત રાગ-દ્વેષથી સપૂર્ણ રીતે મુક્ત હાય છે
રાગ–દ્વેષ–હિ સા—જૂઠના સેવનારા તથા પેાતાની ધર્મ પત્નીને સાથે રાખનારા વાનપ્રસ્થાશ્રમી, જેઓ સ્નાન વગેરે કરવામાં, પુષ્પાની માળાના પરિધાનમા મસ્ત રહેનારા ચેાગીએ છે તે હિંસામાં લપટાયેલા હેાવાથી મેાહકર્મી છે, અને જ્યા મેાહક છે ત્યા યથાવતૃત્વ સ ભવી શકે તેમ નથી. માટે સદ્ધ્યાનરૂપી પવનથી ઉત્તેજિત થયેલી તપશ્ચર્યારૂપી અગ્નિમા મેાહક સથા અલી ગયા પછી કેવળજ્ઞાન થાય છે તેમના માલિકે અરિહત દેવા જ યથાવાસ ભવી શકે છે માટે જ તેમનુ આગમ' કહેવાય છે જે પ્રમાણભૂત છે જેનાથી માણસમાત્રને તત્ત્વજ્ઞાનની પ્રીતિ થાય છે માટે જ ઉપચારથી આપ્તવચનપણુ આગમ કહેવાય છે કથનીય વસ્તુની યથાતાને જાણે અને તેજ પ્રમાણે કથન કરે, તે જ આપ્ત કહેવાય છે અને તેમનુ વચન જ વિસવાદી હાય છે કેમકે તેમના વચનામાં કયાંય રાગ-દ્વેષ નથી. વિસ વાદ નથી, કેવળ જીવ માત્ર કબ ધનની છુટે અને મેક્ષ– અવસ્થાને પામે એજ એક તથ્ય છે
વચન
વિસ વાદિ વચન, રાગાત્મક અને પ્રમાણ હોઇ શકે નહી અયા વચન પરપ્રકાશક શી રીતે હાઈ શકે ? આવી અવસ્થામાં માણસ માત્ર
દ્વેષાત્મક જ હાય છે. માટે ' સ્વપ્રકાશક પણ નથી તે
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૨૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જે અનાદિકાલીન કર્મવાસનાએથી ખરડાયેલે છે તેને હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ તથા માંસ ભોજન, ગરાપાન, પરસ્ત્રીગમન, વેરયાગમન આદિ પાપજનક કર્મોથી કાળુ બચાવશે ? માટે અવિસ વાદી વચનને ખેાલનાર જ આત કહેવાય છે. લૌકિક અને લેાકેાત્તર ભેદથી આપ્ત એ પ્રકારના હાય છે લૌકિક આપ્તમાં પિતા, માતા, માસ્તર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે લોકોત્તર આપ્તમાં તીર્થંકર પરમાત્માએને સમાવેશ થાય છે. આપ્ત માત્ર શરીરધારી જ હોય છે, જ્યાં શરીર છે ત્યાં મુખ, નાક, હોઠ, દાંત, કુઠની વિદ્યમાનતા છે. તેથી શબ્દ પદ તથા વાકયાની સુન્દર ચૈનાવડે ઉપદેશ આપી શકાય છે. શરીર વિનાને માનવ ઉપદેશ શી રીતે આપી શકશે ? કેમકે તેમને મુખ, દાંત વગેરે નથી હતા તેવી અવસ્થામા શબ્દોચ્ચારણ પણ શી રીતે થશે ? અને તે નિના ઉપદેશ પણ શાના ? માટે અપૌરુષેય વચન સભવી શકે તેમ નથી. શબ્દની ઉત્પત્તિ પૌરુષેય જ હાય છે કોઈ કાળે પણ ઢોલકી વીણા કે ડમરામાથી સ્પષ્ટભાષા સભવી શકે જ નહી. તેથી શબ્દ પૌરુષેય. અને પૌલિક છે.
દેવનિકાયના દેવા પણ રાગ-દ્વેપવાલા હોવાના કારણે તેમની ભાષા પણ પ્રામાણિક હાતી નથી. કેમકે દેવતાના જ્ઞાનને પણ અવધિ હોય છે એટલે અધુરાપણુ હોય છે માટે આવે અધુરે જ્ઞાની બ્રહ્માંડના બધાએ પદાર્થાને પ્રત્યક્ષ કરી શકે તેમ નથી, તેથી અરિહંત દેવાનુ શ્રીમુખે પ્રકાશિત વચન જ સમ્યજ્ઞાન છે આગમના ત્રણ પ્રકાર છે
૧ આત્માગમ. ૨ અનેતરાગમ. ૩ પર પરાગમ. અની અપેક્ષાએ તી કરાતે આત્માગમ હેાય છે. ગણધર તે અનન્તરાગમ... હાય છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
[૪૨૭
શતક-૫ સુ” ઉદ્દેશક-૪
વૈમાનિકાનું જ્ઞાન
કેવળી છેલ્લા ક'ને વા છેલ્લી નિર્જરાને જાણે અને જૂએ. કેવલી પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને ધારણ કરે.કેવલીના આ પ્રકૃષ્ટ મનને વા પ્રકૃષ્ટ વચનને વૈમાનિકા પૈકી કેટલાક જાણે છે ને જૂએ છે. (અને કેટલાક નથી જાણતા અને જોતા) જેએ સયિ મિથ્યાદષ્ટિ પણે ઉત્પન્ન થયેલા છે, તે નથી જાણતા, જોતા, અને જેએ અમાયી સમ્યકૂષ્ટિ પણે ઉત્પન્ન થયા છે, તેએ જાણે છે તે જૂએ છે.
હવે અમાયી સભ્યદૃષ્ટિમાં પણ જેએ પર પર પક્ષક છે, તેજ જાણે છે-જાએ છે, તે જેઓ અનન્તરે પન્નક છે, તે નથી જાણુતા, જોતા. પરંપરાપન્નકમાં પણ જેએ પર્યાસા છે, તે જાણે છે જૂએ છે. અપસા નથી જાણુતા-જોતા તેમાં ઉપયેગવાળા–સાવધાનતાવાળા છે, તે જાણે છે, જૂએ છે.. એટલા જ માટે કેટલાક જાણે છે, જાએ છે ને કેટલાક નથી. જાણતા નથી જોતા એમ કહેવામાં આવ્યુ છે. અનુત્તર વિમાનના દેવાનુ જ્ઞાન
હુવે અનુત્તર વિમાનમા ઉત્પન્ન થએલા દેવે! ત્યાં જરહીને, અહિ રહેલા કેવલી સાથે આલાપ–સલાપ કરવાને સમર્થ છે. કારણ કે અહિં રહેલ કેવલી ત્યાં રહેલા ગણધરના શિષ્યાને પરંપરાગમ હોય છે.
સૂત્રની અપેક્ષાએ ગણધરાતે આત્માગમ હોય છે. ગણધરના શિષ્યાને અનંતરાગમ હોય છે. અને તેમના શિષ્યાને પર પરાગમ હાય છે.
હવે અનુમાન અને ઉપમાન પ્રમાણ પણ અનુયેાગદ્વાર સૂત્રી. જાણી લેવુ. ( જે પૃષ્ઠ ૨૧૧ થી ૨૧૯ સુધી છે. )
Page #486
--------------------------------------------------------------------------
________________
૪૨૮]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
અનુત્તર વિમાનના જે દેવા જે અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, વ્યાકરણને પૂછે છે, તેના ઉત્તર આપે છે. અને અદ્ધિથી અપાએલા ઉત્તરને ત્યાં રહેલા દેવા જાણે છે ને જુએ છે. કારણ કે તે દેવાને અત'તી મનેાદ્રવ્ય વગણુાએ પ્રાપ્ત છે. એ અનુત્તર વિમાનના દેવે ઉપશાંત મેાહુવાળા છે. ઉદ્દી મેહવાળા કે ક્ષીણમેહવાળા નથી.
કે
કેવલી ઇન્દ્રિયા દ્વારા જાણતા કે જોતા નથી. કારણ કેવલી મિત પશુ જાણે છે ને અમિત પણ જાણે છે. કેવલીનુ દ્રુન એ આવરણ રહિત છે.
કેવલીને વી પ્રધાન મેળવાયું જીવદ્રવ્ય હેાવાથી તેના હાથ-પગ વગેરે અગા ચલ હેય છે અને તેથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશેામાં હાથ વગેરેને અવગાહી રહે છે, એ જ આકાશ પ્રદેશમાં ભવિષ્યત્ ક્ષયના સમયમાં હાથ-પગ વગેરેને અવગાહી રહે નહિ.
ચૌદપૂર્વને જાણનાર શ્રુતકેવલી એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર રથને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દડમાંથી હજાર દડનેકરી દેખાડવા સમ છે, કારણ કે ચૌદપૂર્વી એ ઉત્કરિકા ભેદવડે ભેદ્યાતાં અનંતદ્રવ્યા ગ્રહુ ચેાગ્ય કર્યાં છે, ગૃહ્યાં છે, અને તે દ્રબ્યાને ઘટાદરૂપે પરિમાવવા પણ મારભ્યા છે. એટલા માટે તે પ્રમાણે કરી બતાવવા સમથ છે. ૬૯
કુલ ૬૯. કેવળ ભગવાન ચર્મ ક` અને ચરમ નિરાતે
જાણે છે
શૈલેશીના છેલ્લા સમયે અનુભવાય તે ચરમ કર્યું છે અને
Page #487
--------------------------------------------------------------------------
________________
-
શતક-પ મુ ઉદ્દેશક-પ
[૪૨૯
લગાલગના સમયે કર્મો આત્માથી છુટા પડે તે ચર્મ નિરા કહેવાય છે
અનુત્તર વિમાનવાસીદેવા ઉપશાન્ત માહવાલા હોય છે. જેને વેદમાહનીયક ઉત્કટ હોય તે ઉદીણું માહવાલા કહેવાય છે. મેાહક ક્ષીણ થયેલુ હાય તે ક્ષીણમાહવાલા કહેવાય છે. અને મૈથુનની સદ્ભાવના જેમને મુદલ નથી તે ઉપશાન્તમેાહવાલા કહેવાય છે આ દેવા ઉપશાન્ત મેાહવાલા હાય છે પણ તેમને ઉપશમશ્રેણી નહી હોવાથી સર્વથા મેહકની ઉપશાન્તતા નથી. ક્ષયકશ્રેણીવાલા જ ક્ષીણ માહવાલા હાય છે દેવા તેવા નથી કેવળીભગવ તાની ઈન્દ્રિયા અને મન યદ્યપિસત્તામા છે તેપણ કેવળજ્ઞાનના સદ્ભાવમા અકિંચિત્કર જેવી હોય છે માટે કેવળજ્ઞાનિએ પોતાના જ્ઞાનથી બધુ જાણે છે
ભેદ પાચ પ્રકારે હાય છે
૧. ખડભેદ, ૨ પ્રતરભેદ,
ચૂર્ણિકાભેદ,
૧ ખડભેદ એટલે લેખડ, તાંત્રુ, સીસુ, રૂપુ અને સુવર્ણના ટૂકડાઓના ખડે. ખડે ભેદ તે ખડભેદ છે
તટિકાભેદ, ૫. ઉત્કરિકાભેદ
♦
૪ અનુ
૨. પ્રતરભેદ .-વાસ, નળ, કેળના ચળાના તથા મેધ પહલેાતે પ્રતરે પ્રતરે ભેદ તે પ્રતરભેદ કહેવાય છે.
ભેદ છે.
૩ચૂર્ણિકાભેદ એટલે તેલ, મગ, રુ. ચૂર્ણના ભેદ તે ચૂર્ણિકાભેદ કહેવાય છે
શ્રૃ ગમેરના
૪. અનુટિકા ભેદ : કુવા, વાવ, તલાવ, પહાડી નદીની હારાના જે ભેદ થાય તે અનુટિકા ભેદ કહેવાય છે.
૫. ઉત્સરિકા ભેદ : અનાજની શિંગાનેા ભેદ તે ઉત્કટિકા.
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૩૦]
કમ, વેદના અને કુલકર
આ ઉદ્દેશકમાં કમ અને વેદના તેમજ ફુલકાની સખ્યાના વિષય છે. સારાંશ એ છે કેઃ—
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
કેટલાક લેકે એમ જ કહે છે કે-સવ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વા–એમણે જેમ કમ બાંધ્યું છે, તે જ પ્રમાણે વેદનાને અનુભવે છે. તેને ભગવાન મહાવીર સ્વામી ઠીક નથી માનતા. તેઓ કહે છે કે-કેટલાક પ્રાણા, ભૃતા, જીવા, અને સત્ત્વા એવ’ભૂત–પેાતાના કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે અને કેટલાક પ્રાણા, ભૂતા, જીવા, સન્ત્યા અને એવ’ભૂત જેમ કમ ખાંધ્યુ છે, તેથી જુદી વેદનાને અનુભવે છે.
આવી જ રીતે નૈરિયકા પણ એવ’ભૂત અને અનેવ ભૂત વેદનાને અનુભવે છે. ૭૦ જમૃદ્વીપમાં આ ભારતવમાં અને અવસર્પિણી કાલમાં સાત કુલકરે થયા છે.
કુ ૭૦. ચૌદપૂર્વી જ્ઞાનીની ‘મહાનુભાવતા' શ્રેષ્ઠતમ જ છે, તેા પણ તેઓ એકલા સંયમવડે મેક્ષ મેળવી શકે તેમ નથી.’ માટે જે કેવળજ્ઞાન મેળવશે, તે મેાક્ષમાં જશે.
એવભૂત આયુષ્ય કર્યું એટલે જે પ્રકારે ખાધ્યુ છે તે જ પ્રમાણે ભેગવાય, તે એવ ભૂત આયુષ્ય કહેવાય છે અને લાંબાકાળે અનુભવવા ચાગ્ય બાંધેલુ આયુષ્ય ચેાડા કાળે પણ ભાગવાય તે · અનેવ ભૂત આયુષ્ય કહેવાય છે તે અપમૃત્યુના સમયે જાણવુ, કેમકે કર્મોની સ્થિતિઘાત અને રસધાત શાસ્ત્રને માન્ય છે.
મેટા યુદ્ધમા એકીસાથે હજારો માણસા મરે છે, તે -અનેવ ભૂત આયુષ્યને લઇને મરે છે અન્યથા બધા જીવા એકીસાથે -શી રીતે મૃત્યુને પામી શકે?
Page #489
--------------------------------------------------------------------------
________________
શતક–૫ સુ* ઉદ્દેશક-૫]
[૪૩૧
સમયવાયાગ સૂત્રમાં આ કુલકર સ'ખ'ધી અને તીથંકરાની માતાએ વગેરે સંબધી વર્ણન છે.
કુલરનાં નામેા આ છે:- ૧ વિમલવાહન, ૨ ચક્ષુમાન, ૩ યશેામાન, ૪ અભિચદ્ર, ૫ પ્રસેનજિત્ , ૭ નાભિ.
૬ મરૂદેવ,
૧
૧. સાતે ફુલકરની સ્ત્રીઓના નામેા અનુક્રમે આ પ્રમાણે છે : ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂષા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાતા અને મરૂદેવી
જમ્મૂઠ્ઠીપના ભારતમાં આ અવસŞિણીમા ૨૪ તીર્થંકરે થયા તેમના નામે :-ઋષભ, અછત, સ ભવનાથ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ (પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધનાથ, શાન્તિનાથ, કૈથુનાથ, અરનાથ મલ્ટિા, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને વ માન (મહાવીરસ્વામી).
તીથકરાની માતાએના નામ : મરુદેવી, વિજ્યા, સેના, સિદ્ધાર્થા, મ ગળા, સુસીમા, પૃથ્વી, લક્ષ્મણા, રામા, નદા, વિષ્ણુ, જયા, શ્યામા, સુયશા, સુત્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પદ્મા, વપ્રા, શિવા, વામા, ત્રિશલાદેવી
તેમના પિતાએના નામ : નાભિરાજા, જિતશત્રુ, જિતારી, સવર, મેધ, ધર, પ્રતિષ્ટ, મહુસેન, સુગ્રીવ, દૃઢરથ, વિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદČન, કુ ભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, સિદ્ધા રાજા
એમની પ્રથમ શિષ્યાઓ બ્રાહ્મી, ફ્લ્યુ, શ્યામા, અજીતા, કાશ્યપી, રતિ, સામા, સુમના, વાણી, સુલસા, ધારણી, ધરણી, ધરણિધરા, પ્રથમ શિવા, શુચી, ઋજુડા, રક્ષી, બ વતી, પુષ્પવતી,
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૩૨)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અમિલા, અધિકા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દનબાળા.
એમના પ્રથમ શિષ્ય ઋષભસેન, સિહસેન, ચારૂ, વજાનાભ, ચમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનન્દ, ગસ્તુભ, સુધર્મ, મંદર, યશ, અરિક, ચક્રાસ, સ્વયંભૂ, કુંભ, ઈન્દ્ર, કુભ, શુભ, વરદત, દત્ત, ઇન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી).
જે ઝાડ નીચે કેવળજ્ઞાન થયું તેના નામે ? જે ચૈત્યવૃક્ષ કહેવાય છે. વડ, સાદડ, શાલ, પ્રિય ક, પ્રિયંગુ, છત્રૌધ, શિરીષ, નાગવૃક્ષ, માલી, પીપલ, તિ દુગ, પાટલ, જા બુડો, અશ્વસ્થ, દધિપણું, નદીક્ષ, તિલક, આમ્ર, અશોક, ચ પક, બકુલ, વેતસ, ધાતકી, અને શાલવૃક્ષ.
જબૂદીપમાં ભારતક્ષેત્રમાં આવતી ચોવીસીના નામે ? મહાપ, દેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદ્ય, પેઢાલ, પિદિલ, શતકીર્તિ, મુનિસુવ્રત, સર્વભાવિત, અમમ, નિષ્કપાય, નિપુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવપપાત, અન વિજય
થનારી ચૌવીસીના પૂર્વભવીય નામ : શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, પિદિલ, અનગાર, દટાયુ, કાર્તિક, ખ, નંદ, સુન દ, શતક, દેવકી, સત્યક, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલસા, રેવતી, શતાલી, ભયાલી, દૈપાયન, નારદ, અબડ, દારૂમડ, બુદ્ધ, અને સ્વાતિ.
જવૃદ્વિીપમાં થયેલા બાર ચક્રવતિઓના નામે : ભરત, સગર, મધવા, સનમાર, શાન્તિ, કુબ્ધ, અર, સુભમ, માપ, બિ, જયતિ, બદત્ત.
તેમની માતાઓના નામે ? સુમંગલા, યમની, ભા. દેવી, અરે, શ્રીદેવી, તારા, જવાલા, મેર, વ, ચુલ્લણી.
Page #491
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક–૫]
[૪૩૩
રૂપસિહ જાના નામે વિજય રામ. * સમજ, સુદર્શન
તેમનાં બાર સ્ત્રી રત્નના નામે ? સુભદ્રા, ભદ્રા, સુનદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, શુરશ્રી, પદ્મશ્રી, વસુધરા, દેવી, લક્ષ્મીવતી, કુરૂમતી.
બલદેવના નામે ? અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નંદન, પદ્મ (રામચન્દ્રજી) તથા રામ. - વાસુદેવના નામે • ત્રિપુષ્ટ, દ્વિપક, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિહ, પુરુષપુંડરિક, દત્ત, નારાયણ (લક્ષ્મણ) અને કૃષ્ણ
વાસુદેવેની માતાએ ઃ મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમ્મયા, લક્ષ્મીવતી, શેરવતી કે કયી અને દેવકી વાસુદેવના પિતાઓ : પ્રજાપતિ, બ્રહ્મ, સોમ, રૂદ્ર, શિવ, મહાશિવ, અગ્નિશિખ દશરથ વસુદેવ
પ્રતિવાસુદેવના નામે ? અશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસ ધ
આ ચોવીસીમાં પ્રથમ ઋષભદેવને દીક્ષા લીધા પછી એક વર્ષે ભિક્ષા મલી હતી બીજા બધા તીર્થકર દેને દીક્ષાના બીજે દિવસે જ ભિક્ષા મળી હતી
મહાવીરસ્વામીએ દીક્ષા લીધી ત્યારે એકલા જ હતા, જ્યારે પાર્શ્વનાથ અને મલિનાથે ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય ભગવાને
સે પુરુષ સાથે, કપભદેવ ભગવાને ચાર હજાર પુરુષો સાથે અને બાકીના બધાએ તીર્થ કર પરમાત્માઓએ એકએક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી છે. કયા ચકવતી ક્યારે થયા છે? ૧ ભરત ચક્રવત ઋષભદેવના સમયે થયા છે અને મોક્ષે
ગયા છે
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૩૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૨ સગર :
અજિતનાથના સમયે થયા છે અને મેસે
ગયા છે, ૩ મધવા :
ધર્મનાથ ભગવાનના નિર્વાણ પછી થયાં
અને ત્રીજા સ્વર્ગે ગયા છે ૪ સનકુમાર :- * શાતિનાથ ભગવાનના પહેલા થયા છે
અને ત્રીજા સ્વર્ગે ગયા છે. ' પ શાતિનાથ :-) આ ત્રણે તીર્થ કરે એજ ભવમાં પ્રથમ ૬ કુન્યુનાથ -
ચક્રવતી અને પછી તીર્થકર થયા છે. ૭ અરનાથ :૮ સુભૂમ :- ૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા
અને નરકે ગયા છે ૯ મહાપદ્મ :- મુનિસુવ્રતસ્વામીના શાસનમાં થયા અને
મેક્ષે ગયા છે. ૧૦ હરિણ:- નમિનાથના શાસનમાં થયા અને મેક્ષમાં
ગયા છે. ૧૧ જયનામ :- ૨૧ અને રરમાં ભગવાનની વચ્ચે ચયા
અને મોક્ષે ગયા છે. ૧ર ધ્યદિત :- ૨૨ અને ૨૩મા ભગવાનની વચ્ચે થયાં
અને નરકે ગયા છે. હવે વાસુદે, પ્રતિવાસુદેવે કયારે થયા છે? ૧ નિપૂટ વાસુદેવ – શ્રેયાંસનાય ભગવાનના સમયમાં થયા અને
નરકે ગયા છે. ૨ દિંડ વસુદેવ :- વાસુપૂજ્ય સ્વામીના શાસનમાં થયા અને
રટે ગયાં છે.
Page #493
--------------------------------------------------------------------------
________________
શતક–૫ સુ' ઉદ્દેશક-૫
૩ સ્વયંભૂં
૪ પુરુષોત્તમ
૫ પુરુષસિહ
૬ પુરુષ પુરિક .
૫૭ દત્ત -
.1
:
૮ લક્ષમણ --
[૪૩૫
વિમલનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે.
અનંતનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે
ધર્મનાથ પ્રભુના સમયમાં થયા અને નરકે ગયા છે
૧૮ અને ૧૯માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે.
૧૮ અને ૧૯૮માં ભગવાનની વચ્ચે થયા અને નરકે ગયા છે
૨૦ અને ૨૧ ભગવાનની વચ્ચે' થયા અને નરકે ગયા છે.
કૃષ્ણ
નેમિનાથ ભગવાનના શાસનમાં થયા છે. અને તરકે ગયા છે.
નવ પ્રતિવાસુદેવા વાસુદેવાના સમકાલીન હોય છે તથા પૂર્વ ભવ પરસ્પર હાડવૈરી હાય છે અને તે પણ મરીને નરકે જ જાય છે. નવ ખલદેવે વાસુદેવાના ભાઈ હોવાથી તેમના સમય પણ એજ છે.
આ પ્રમાણે ત્રિષ્ટિશલાકા પુરુષોના અને જીવ સંખ્યા પત્ની હેાય છે તે આ
પિતા ૫૧, માતા પ્રમાણે –
w
૬૧.
વાસુદેવ અને ખલદેવના પિતા એક જ હાવાથી, તથા શાન્તિનાથ–મુન્થુનાથ અને અરનાથ આ ત્રણે ચક્રવર્તી અને તીર્થંકર હાવાથી ૯×૩+૧૨ આ પ્રમાણે ૬૩-૧૨=૫૧ પિતા રહ્યાં. શાન્તિનાથ, કુન્થુનાથ અને અરનાથ ભગવાન ચક્રવતી અને નીકર હાવાથી ત્રણ અને મહાવીરસ્વામીની દેવાના વષૅ
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૩૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ત્રિશલા માતા બે હોવાથી ૬૩–૭=૬૦૪૧૦૬૧ માતાઓ થઈ.
આ પ્રમાણે શાન્તિનાથ કુન્થનાથ અને અરનાથ ત્રણે ચક્રવતી, તીર્થ કર હોવાથી ત્રણ અને ત્રિપૃષ્ઠ વાસુદેવનો તથા મહાવીર સ્વામીને જીવ એક હોવાથી આમ ચાર જીવ થયાં એટલે ૬૩-૪=૧૯
જી
થયાં.
તીર્થકરોના યક્ષો, (શાસનદેવો) અનુક્રમે –
ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરૂ, કુસુમયક્ષ, માત ગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજેશ્વર, કુમારયક્ષ, ષણમુખયમ, પાતાલયક્ષ, કિન્નરયક્ષ, ગરૂડ, ગધર્વ, યક્ષેન્દ્ર, કુબેર, વરૂણ, ભૃકુટિ, ગોમેધ, પાર્શ્વયક્ષ અને ભાત ગયક્ષ છે.
તેમની યક્ષિણીઓ (શાસનદેવીઓ) અનુક્રમે –
ચકેશ્વરી, અજિતા, દુરિતારિ, કાલિકા, મહાકાલી, અમ્યતા, શાન્તા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા, ચડા (પ્રવરા), વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણ, અયુતા, ધરણી, વરૂટ્યા, દત્તા, 'ગાંધારી, અંબિકા, પદ્માવતી, સિદ્ધાયિકા હવે ચૌવીસ તીર્થ કરોની રાશિ, તારા, નક્ષત્ર, નાડી, લાંછન, ગણ, પેનિ અને વર્ગ માટે વિચાર કરી લઈએ.
જે નીચેના કેકમાં વણેલ છે. તીર્થકર રાશિ તારા નાડી નક્ષત્ર લાંછન ગણ નિ વર્ગ
૧ ઋષભદેવ ધન ૩ 8 9 પાઢા વૃષભ મનુષ્ય નકુલ ગરૂડ ૨ અજિતનાથ વૃષભ : ૩ રોહિણી હાથી , સર્પક ૩ સંભવ મિથુન ૫ ૨ મૃગશીર્ષ ઘડે દેવ સર્પ ઘટે ૪ અભિનંદન - ૭ ૧ પુનર્વસુ વાનર , બીલાડો ગરૂડ
فم
Page #495
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-પ
૪૩૭
-
-
તીર્થકર
રાશિ તારા નાડી નક્ષત્ર લાછન ગણ
નિ વર્ગ
ઘેટો
N
૫ સુમતિ સિહ ૧ મઘા કૌ ચ રાક્ષસ ઉંદર ઘેટે ૬ પદ્મપ્રભુ કન્યા ૫ ૨ ચિત્રા કમળ , વ્યાધ્ર ઉંદર ૭ સુપાર્શ્વ તુલા ૭ ૩ વિશાખા સ્વસ્તિક ,, ,, 2 ચન્દ્રપ્રભુ વૃશ્ચિક ૮ ૨ અનુરાધા ચન્દ્ર દેવ હરણ સિહ
૮ સુવિધિ ધન ૧ ૧ મૂલ મત્સ્ય રાક્ષસ શ્વાન ઘેટે ૧૦ શીતલ , ૨ ૨ પૂ. વાઢા શ્રવત્સ મનુષ્ય વાનર , ૧૧ શ્રેયાંસ મકર ૪ ૩ શ્રવણ ગેડે દેવ વાનર ૧૨ વાસુપૂજય કુંભ ૬ ૧ શતતારા પાડે રાક્ષસ અશ્વ હરણ ૧૩ વિમલ મીન ૮ ૨ ઉ.ભાદ્રપદા વરાહ મનુષ્ય ગૌ ૧૪ અનંત , ૮ ૩ રેવતી બાજ દેવ હાથી ગરૂડ ૧૫ ધર્મનાથ કર્ક ૮ ૨ પુષ્ય વજી ,, બકરો સર્પ ૧૬ શાતિનાથ મેપ ૨ ૨ ભરણx હરણ મનુષ્ય હાથી ઘેટો ૧૭ કુથુનાથ વૃષભ ૩ ૩ કૃતિકા બકરે રાક્ષસ બકરે બીલાડે ૧૮ અરનાથ મીન ૯ ૩ રેવતી નન્દાવર્ત દેવ હાથી ગરૂડ ૧૮ મલ્લિનાથ મેષ ૧ ૧ અશ્વિની કળશ , ઘેડ ઉંદર ૨૦ મુનિસુવ્રત મકર ૪ ૩ શ્રવણ કાચબો , વાનર , ૨૧ નમિનાથ મેપ ૧ ૧ અશ્વિની કમળ , ધોડે સાપ ૨૨ નેમિનાથ કન્યા ૫ ૨ ચિત્રા શખ રાક્ષસ વ્યાધ્ર છે. ૨૩ પાર્શ્વનાથ તુલા ૭ ૩ વિશાખા સર્પ રાક્ષસ વ્યાધ્ર' ઉંદર ૨૪ મહાવીર કન્યા ૩ ૧ ઉ ફાગુની સિંહ મનુષ્ય ગૌ ઉંદર
જૈન શાસનની મહત્તા એટલા જ માટે પ્રશંસનીય છે કે તેને માનવીય પ્રશ્નોને ઉકેલ માનવીય દૃષ્ટિએ જ કર્યો છે, તીર્થ કોની
* શાતિનાથ ભગવાનનું નક્ષત્ર ભરણી જ છે.
Page #496
--------------------------------------------------------------------------
________________
-
w you
૪૩૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ગેરહાજરીમાં ‘સ્થાપના નિક્ષેપથી' તે ભગવ તેાની પાષાણ, ધાતુ, ચન્દન, હીરા, સુવણૅ આદિની મૂર્તિએ પણ તીર્થંકર ભગવ તાનાન, વન્દન જેટલા જ આનદ આપે છે માટે જૈન શાસનને પ્રત્યેક મેમ્બર તીર્થંકરાની તસ્વીર મૃત્તિ વગેરે પેાતાને ત્યાં અથવા મંદિરમાં રાખીને તેના દર્શન સ્પન અને વન્દનથી પેાતાની જાતને ધન્ય બનાવે છે.
અપૂર્વ તથા સાત્વિક ભક્તિ રસના માધ્યમથી આત્માને આનન્દ દેનારી વાત્તરાગ પરમાત્માની મૂર્ત્તિની સ્થાપનામાં પણ જૈનાચા/એ સામાજિક દષ્ટિને જ ઉપયોગ કર્યો હોવાથી મૂર્ત્તિ, વ્યક્તિ-કુટુ બ-ગામ-સમાજ અને દેશને માટે પણ હિતકારિણી બને તે આશયથી મૂર્ત્તિ ભરાવનાર ગૃહસ્થ, સંધ તથા ગામની રાશિ, નાડી, વ ચેાનિ, ગણ આદિ સાથે તે તે ભગવ ંતા અનુકૂલ છે કે નહી ? તે જોવા માટે ખાસ આગ્રહ રાખ્યા છે તે આપણે સંક્ષે પથી પણ ખાસ મહત્ત્વની વાતે જાણી લઈએ
માણસ માત્રને આ સ્વભાવ છે કે તે જ્યારે ખીજા સાથે સબંધ જોડે છે ત્યારે તેની સાથેની લેણાદેણીને ખ્યાલ અવશ્ય રાખે છે, પછી તે વીત્તરાગની મૂતિ હોય, મુનીમ હાય, પત્ની હાય, મિત્ર હોય અથવા વ્યાપાર હાય બધાની સાથે પેાતાનુ ભાગ્ય શી રીતે અને કેટલા પ્રમાણમાં મેલ ખાશે? તે માટે જ જ્યાતિષના સહારા લેવામાં આવે છે હવે તે બધી વાતે જૈન જ્યોતિષ પ્રમાણે આપણે વિચારીએ
(૧) ચેાનિ :-જુદા જુદા નક્ષત્રાની જુદી જુદી યાનિ હેાય છે, તેમાં પરસ્પર વૈર વાલી ચેાનિ હાવી ન જોઈએ જેમકે એકનુ નક્ષત્ર. હાથી ચાનીનુ હાય અને ભીજાનુ સિહ ચેાનિવુ હોય તે પરસ્પર વિરુદ્ધ ચેાનિ હાવાથી તે નક્ષત્રાના માલિકોને પણ આપસમા વૈર
Page #497
--------------------------------------------------------------------------
________________
શતક–પ મું ઉદ્દેશક–૫],
[૪૩૯
વિરોધ થયા વિના રહે તેમ નથી
- હાથી–સિંહ ધેડે–પાડો. વાંદરો–ઘેટ, કૂતરું–હરણ, સાપનેલીઓ, ગાય-વાઘ, બીલાડ-ઉદર પરસ્પર જતિ વૈર વાલા હોવાથી આપસમાં જેમ મેલ નથી હોતે, તેમ તે નક્ષત્રે વાલા ને પણ પરસ્પર ખેલ હોતો નથી. મૂર્તિ ભરાવનાર ગૃહસ્થનુ નક્ષત્ર ઉંદર. થાનિનું અને વીતરાગ ભગવાનનુ નક્ષત્ર બીલાડા યોનિનું હોય તે સમજી લેવાનું કે મૂર્તિ ભરાવનાર ભાગ્યશાલીને મૂર્તિથી કઈ પણ લેણ–દેવી રહેવાની નથી.
નક્ષત્રની નિ ભરણી અને રેવતિ નક્ષત્રની નિ હાથી છે ઘનિષ્ઠા પૂર્વાભાદ્રપદની યોનિ સિહ છે અશ્વિની શતભિષાની યોનિ ઘડો છે. હત અને સ્વાતિની યોનિ પાડે છે. પૂર્વાષાઢા શ્રવણની , વાંદરે કૃતિકા અને પુષ્યની ઘેટો આડા મૂલની
કૂતરો અનુરાધા જયેષ્ટાની હરણ
રોહિણી મૃગશિરની છે ઉત્તરાષાઢા અભિજિતની , નળીઓ ઉ ફાળુની, ઉ ભાદ્રપદાની,
ચિત્રા વિશાખાની 5 વાઘ પુનર્વસુ, આશ્લેષાની , બીલાડે મઘા પૂ ફાગુનીની , ઉંદર
(૨) ગણ, નક્ષત્ર ત્રણ ગણમાં સમાપિત છે દેવગણ અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, મૃગશિર, અનુરાધા, શ્રવણ, રેવતી
સ
બળદ
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૪૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
મનુષ્યગણ ત્રણ પૂર્વા, ત્રણ ઉત્તરા, રહિણી, ભરણી, આ.
રાક્ષસગણ કૃતિકા, વિશાખા ચિત્રા, ઘનિષ્ઠા, શતભિષા, જયેષ્ઠા, મૂલ, આશ્લેષા અને મઘા નક્ષત્રો.
બને વ્યકિત એટલે કે મૂર્તાિ ભરાવનાર અને ભગવાન યાદિ એક જ ગણના હોય તે શ્રેષ્ઠ છે, એકનો દેવગણ અને બીજાને માનવગણ હોય તો સાધારણ સારું છે પરંતુ એકને દેવગણ અને બીજાને રાક્ષસ ગણ હોય તો કલેશકારી હોય છે. એક માનવગણ અને બીજાને રાક્ષસ ગણુ હોય તે મૃત્યુકારી હોય છે જેમ કે નેમિનાથ ભગવાન રાક્ષસ ગણના છે અને મૂર્તિ ભરાવનાર દેવ ગણ અથવા મનુષ્ય ગણને હોય તો તે મૂર્તિ તે ભાગ્યશાલીને નુકશાનકારક બનશે
(૩) રાશિ . પરસ્પર રાશિને મેલ પણ હોવુ જોઈએ બનેની રાશિમાં મિત્રતા હોય તે રાશિમલાપક સારું રહેશે અન્યથા હાનિ.
અશુભ બીજુ, બારમું, નવા ચક, ષડાષ્ટક સારા માટે નથી. શત્રુપડાષ્ટક આ પ્રમાણે છે :
વૃષધન, કર્ક-કુભ, કન્યા–મેષ, વૃશ્ચિક-મિથુન, મકર-સિહ, મીન-તુલા
અશુભ બીજુ બારમુ વૃશ્ચિક-તુલા, મકર-ધન, મીન-કુંભ, વૃષ-મેષ, જ્યારે કર્ક, મિથુન અશુભતર છે
મધ્યમ નવ૫ ચમ કુભ-મિથુન, મીન-કર્ક, કર્કવૃિશ્ચક, કન્યા-મકર
(૪) નાડિવેધ –નાડીના ત્રણ પ્રકાર છે. આદ્યનાડી અ આ પુન ઉફા હ છ મ્ શ પૂજા મધ્યનાડી ભ મૃ પુષ્ય પૂકા ચિ અનુ પૂષા ધ ઉભા અન્યનાડી કે રે અલેષા મ સ્વાતિ પિ ઉ વા શ્ર રેવતી
Page #499
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક–૫]
[૪૪૧
- નાડી એટલે આઘનાડીના નક્ષત્રોમાં વરવધૂ તથા મૂર્તિ ભરાવનાર અને જિનબિંબ ન હોવા જોઈએ તે પ્રમાણે મધ્યનાડીમા તથા અન્યનાડીમાં પણ વેધને ત્યાગ કરે.
જેમકે ભરણી નક્ષત્રમાં જન્મેલ મૂતિ ભરાવનાર હોય. અને પુષ્ય નક્ષત્રમાં જન્મેલા ધર્મનાથ ભગવાન હોય તે બનેની એકજ નાડી હોવાથી. નાડીધ નામનો દોષ લાગુ પડે છે. વસ્વધૂને પણ નાડીવેધ ટાલો.
(૫) વર્ગ –વર્ગનુ તાત્પર્ય વર્ણમાલાના વર્ણ–વર્ગો સાથે છે. જેના આઠ વર્ગો થાય છે. ૧ અવર્ગ (અથી ઓ સુધી) ૨ કવર્ગ, ૩ ચવર્ગ, ૪ ટવર્ગ, ૫ તવર્ગ, ૬ પવર્ગ, ૭ યવર્ગ જય વ ર લ) ૮ શવર્ગ (શ ૫. સ હ.) છે
આમાથી કેઈપણ વર્ગને પાચમા વર્ગ સાથે શત્રુતા હોય છે. જેમકે અમથાલાલને, તારાચંદ, થાનમલ, દાનમલ, ધનરાજ અને -નરોતમ સાથે શત્રુભાવ હોય છે. કેમકે અમથાલાલ ૧ વર્ગ છે અને ત્યાથી તવર્ગ પાચમે છે માટે જ ત્યાજ્ય છે.
(૬) લભ્ય–દેય એટલે લેણાદેણી કોણ કોને લેણદાર છે? અને દેવાદાર છે ? તે જાણવાની ઈચ્છા સૌને હોય છે.
વર-વધૂ, શેઠ–મુનીમ, ભાગીદારે, અને મૂર્તિ સ્થાપન કરનાર જિનબિંબ પાસેથી ફાયદામાં રહેશે ? કે હાનિમા ? આ જોવા માટે
જેમકે અમથાલાલ જાણવા માંગે છે કે શાન્તિલાલ સાથે મારે -લેણાદેણી કેવી છે ? આમ જે જાણવા માગે છે તેને વર્ગ અક સામે વાલાના વર્ગ અકની આગળ મૂકો અને આઠની સખ્યાથી ભાગ દેવો શેપને આધા કરવા. જે આવે તે આગલા વર્ગવાળો પાલના વર્ગવાલાનો દેવાદાર બને છે ત્યારપછી જેની સાથે સબંધ જોડે છે તેની વર્ગ સંખ્યાને પહેલા મૂકવી અને પછી
Page #500
--------------------------------------------------------------------------
________________
૪૪૨}
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
પિતાને મૂકીને આઠથી ભાગ દે. શેષના આધા કરવા. આમાં સંબધિત આદમી દેવાદાર બનશે જેમ અમથાલાલ શાન્તિલાલની વર્ગ સંખ્યા ૧૮-૮ શેપ ૨ રહ્યા તેના આધા ૧ વિશ્વા રહ્યો. એટલે અમથાલાલ, શાન્તિલાલને ૧ વિશ્વા દેવાદાર છે. બીજી રીતે, શાન્તિલાલના વર્ગને પહેલા રાખ ૮૧-૮-શેષ ૧ રહ્યો તેના આધા કરતા ને વિશ્વ રહ્યો. એકમાંથી બે ને બાદ કરતા અમથાલાલ શાન્તિલાલને બા વિશ્વા જ દેવાદાર, છે અર્થાત અમથાલાલનો શાન્તિલાલ સાથે દેવાદારીને સંબંધ છે, જ્યારે શાન્તિલાલ અમથાલાલ પાસેથી બે વિશ્વા. લેણદાર બને છે. આ જ પ્રમાણે અમથાલાલ શાન્તિનાથ ભગવાનને પણ દેવાદાર હોવાથી આ ભગવાન અમથાલાલને માટે કાયદાકારકનથી. અમથાલાલ શેઠ જે પિતાની દુકાનનું નામ “શાન્તિ સ્ટેટ્સ” મકાનનું નામ “શાંતિભવન ” રાખે તે પણ આ શેઠને નુકશાન જ ભોગવવાનું રહેશે સુવર્ણ એટલે સેનાના વ્યાપારમાં પણ શેઠને ફાયદો થાય તેમ નથી. જ્યારે એ જ અમથાલાલ શેઠને મહાવીર સ્વામીના જિનબિંબ સાથે, મોતીના વ્યાપાર સાથે અને પોતાની દુકાનનું નામ “મહાવીર સ્ટોર્સ હોય તે ફાયદાકારશ્ક છે. - હવે ઉપર કહેલી યોનિ, ગણ, રાશિ અને નાડીધ આ ચારે બાબતે પોતાના જન્મ નક્ષત્રથી જોવી જોઈએ અને વર્ગમેલ તથા લેણાદેવીને પિતાના પ્રસિદ્ધ નામે જ જોવાનો આગ્રહ રાખવો.. જન્મ નક્ષત્રની માહિતી ન હોય તે જ બધી વાતો ચાલુ નામે, જેવી. તીર્થકર ભગવાનની નવી મૂર્તિ બનાવીને અંજનશલાકા,. પ્રતિષ્ઠા કરવામાં ઉપરની છએ વાતનો વિચાર જરૂર કરવો જોઈએ. વ્યક્તિના નામે મૂર્તિ ભરાવવાની હોય તો તેના નામ સાથે જ છ વાતોની વિચારણા કરવાની અને જે તે મૂર્તિ સંઘ તરફથી ભરાવવાની હોય તો ગામના નામથી જોવી.
Page #501
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક–૫]
૪૪૩
હવે છ એ વાતમાં યોનિ, ગણ, રાશિ અને વર્ગમાં કઈક અપવાદ પણ છે તે પણ ધ્યાનમાં રાખવા જેવા છે. : (૧) નિવેરમાં અપવાદ – મૂર્તિ ભરાવનાર અને
ભગવાન સાથે પરસ્પર નિર હોવાં છતાં પણ, ભરાવનારની નક્ષત્ર યોનિથી સામે વાલાની નક્ષત્ર યોનિ કમજોર હોય. તે ક્રેઈપણ જાતને વાધ નથી. જેમકે કેવલચ દનું જન્મ નક્ષત્ર પુનર્વસુ છે તેની યોનિ બિલાડે છે અને સુમતિનાથ ભગવાનની
નિ ઉંદર છે હવે આ બન્નેમાં યદ્યપિ જાતર છે તો પણ ભગ-- વાનની નિ કમજોર હોવાથી એટલે કેવળ દની નિ ભગવાન. કરતાં પણ સશક્ત છે માટે આ એનિ-વૈર હાનિકારક નથી જ.
, સર્વત્ર દેવની યોનિથી ધનિક (મૂર્તિ ભરાવનારન)ની નિ બલવાન હોવી જોઈએ, તો આ દોષને અવકાશ નથી અથવા દેવ. અને ધનિકમાં નિવૈર હોય અને દેવની નિ બલવાન હોય તે. પણ યદિ બનેમા આપસમાં વૈર ન હોય તો એ આ દપનો. અવકાશ નથી કેમકે નિવૈર, જાતિવૈર હોવાથી જ ત્યાજ્ય છે. અન્યથા નહી
(૨) ગણવેર અપવાદ –આમ પણ ધનિકને ગણ બલવાન, હેય તે વાધ નથી. મૂર્તિ ભરાવનાર રાક્ષસગણને હેય અને, જિનબિ બને દેવ ગણ હોય તે પણ આ ગણવૈર નડતો નથી
૩) રાશિવરમાં અપવાદ –પરસ્પર રાશિઓના સ્વામી જે મિત્ર બનતા હોય તો રાશિફૂટ દૂષિત નથી પણ ગ્રાહ્ય છે તે આપણે જોઈએ
પ્રીતિષડણક –મેષ-વૃશ્ચિક, મિથુન-મકર, સિહ–મીન, તુલાવૃષ ધનુ-કર્ક, કુભ-કન્યા.
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૪૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શ્રેષ્ઠ બીયું બારમું –મેષ-મીન, મિથુન-વૃષ, સિંહ-કર્ક, તુલા-કન્યા, ધન-વૃશ્ચિક, કુંભ-મકર,
શુભ નવપંચમ –મેઘ-સિંહ, વૃ-કન્યા, મિથુન-તુલા, સિહ-ધન, તુલા-કુંભ, વૃશ્ચિક-મીન, ધતુ-મેષ, મકર-વૃા.
શુભ તૃતીકાદશ –મેપ-કુંભ, વૃઘ-મીન, મિથુન-મેષ, કર્ક-વૃષ, સિહ-મિથુન, કન્યા-કર્ક, તુલા–સિહ, વૃશ્ચિક-કન્યા, -ધન-તુલા, મકર-વૃશ્ચિક, કુભ-ધન, મીન-મકર.
શ્રેષ્ઠતર દશમ ચતુર્થ-વૃષભ, કર્ક-મેષ, વૃશ્ચિક-સિહ, મકર-તુલા, કન્યા–મિથુન, મીન–ધન. શ્રેષ્ઠ દશમ ચતુર્થ –
મેષ-મકર, મિથુન-મીન, સિ હ–વૃષ, તુલા-કર્ક, ધન–કન્યા, કુંભ-વૃશ્ચિક ઉપર પ્રમાણે રાશિઓના સ્વામીને પરસ્પર મિત્રતા -તથા એકતા હોવાના કારણે જ ગ્રાહ્ય છે.
(૪) વર્ગ વૈરમાં અપવાદ :–યપિ પરસ્પર પચમ વર્ગ ત્યાજ્ય હોવા છતાં પણ યદિ ધનિક એટલે મૂર્તિ ભરાવનારને વર્ગ બલવાન હોય અને દેવોને વર્ગ નિર્બલ હોય તો વર્ગ વૈર પણ આપત્તિ જનક નથી.
જેમ કે ગોમતીપુર “ગ” ક વર્ગમાં હોઈને બીલાડો વર્ગ છે પાર્શ્વનાથ “પ” વર્ગમા હોઈને ઉદર છે કે વર્ગથી પ વર્ગ પાચમો હોવા છતા પણ અહીં ધનિક વર્ગ જે બીલાડે છે તે ઉંદર કરતા પણ બલવાન હોવાથી ગ્રાહ્ય બનશે. વર્ગોના માલિકે -આ પ્રમાણે છે. અ વર્ગને માલિક
ગરૂડ ક વર્ગ
બીલાડે ચ વર્ગ
સિંહ
Page #503
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક–૫
[૪૪૫
સર્ષ
ગેડે
ટ વર્ગ માલિક
શ્વાન (કુતરુ) ત વર્ગ છે ૫ વર્ગ
ઉદર ય વર્ગ ,
હરણ શ વર્ગ ,
ઉપર પ્રમાણેના ચારે અપવાદો ધ્યાનમાં રાખીને પરસ્પર સુમેલની જમાવટ કરવી.
શુભ દિવસ, નક્ષત્ર, તારા, મુહૂર્ત, લગ્ન, નવ માસમાં ચઢતે ઉત્સાહે વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરવી જોઈએ
તે સમયે પ્રતિષ્ઠા કરનાર આચાર્ય, ઉપાધ્યાય તથા મુનિરાજને: ચન્દ્રબળ હેતુ અત્યન્ત આવશ્યક છે તથા મૂર્તિ સ્થાપન કરનાર ગૃહસ્થને ગોચરમાં સૂર્ય તથા ચન્દ્રની શુદ્ધિ, તારા બળ અને ગુરુની શુદ્ધિ તેવી નિતાન્ત આવશ્યક છે ગમે તેવા સારા મુહૂર્તી અને યોગે પણ જે ગોચર પદ્ધતિને અનુકૂલ નહી હશે તો પ્રતિપકને હાનિ થયા વિના નહી રહે માટે ગમે તેવા સારા કાર્યોના મુદ્દે કઢાવતા પહેલા ગોચર શુદ્ધિનું ધ્યાન અવશ્યમેવ રાખવું જોઈએ.
ગોચરમાં ગુરૂ અશુદ્ધ હોય તે ૧૨ મહિને રાશિ બદલ્યા પછી જ સારા કાર્યો કરવા તેમજ ચન્દ્રબળ કનિટ હશે ? તો ગમે. તે રાજગ, રવિગ, અમૃત-સિદ્ધિયોગ પણ ફળપ્રદ થશે નહી તે રીતે સૂર્યની અશુદ્ધિ પણ નડયા વિના રહેશે નહી માટે બધું સારી રીતે જોવડાવીને પછી પ્રતિષ્ઠા કરવી જોઈએ આ પ્રમાણે જિનેશ્વર દેવની પ્રતિષ્ટા સૌને માટે કલ્યાણપ્રદ હોય છે. હવે કઈ રાશિવાલા ગૃહસ્થને ક્યા ભગવાન શુભ, અતિશુભ, મધ્યમ તથા અશુભ રહેશે. તે કેકક દ્વારા સમજીએ.
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૪૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રતિષ્ઠાપક તથા પ્રભુની રાશિને કઠો સ્થાપક રાશિ મે 9 મિ ક સિં ક તુ વૃધ મ ડું મી
એક રાશિ ૧૬ ૨ ૩ ૧૫ ૫ ૬ ૭ ૮ ૧ ૧૧ ૧૨ ૧૩ શુભ ૧૯ ૧૭ ૪ ૨૨ ૨૩ ૯ ૨૦ ૧૪ ૨૧
૨૪ ૧૦ ૧૮ બીયુ બારમુ ૧૩ ૩ ૨ ૫ ૧૫ ૭ ૧ ૧ ૮ ૧૨ ૧૧ ૧૬ મધ્યમ ૧૪ ૪ ૧૭ ૨૩ ૨૨ ૯ ૨૦ ૧૯ ૨+૧૨ ૧૮
૨૪ ૧૦
૨૧
બીયું બારમું ૨ ૧૬ ૧૫ ૩ ૬ ૫ ૮ અશુભ ૧૭ ૧૯ ૪ ૨૨ ૨+૧૨ ૨૧ ૨૪
૭ ૧૧ ૧ ૧૩ ૧૨ ૨૩ ૨૦ ૯ ૧૪
૧૦ ૧૮
૩+૧૧ શુભ ૩ ૧૩ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૧ ૨
૪ ૧૪ ૧૬ ૬ ૪ ૧૫ ૫ ૧૧ ૨ ૧૩ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૯ ૧૭ ૭ ૮ ૨૦ ૨૩ ૧૬ ૧૭ ૧૭ ૧૮ ૨૧ ૨૨ ૨૩ ૧૦ ૨૨ ૧૮ ૧૯ ૨૦ ૨૪
૨૪ ૨૧
સામી પ્રીત ૧૧ ૫ ૬ ૭ ૨ ૧ ૧૧ ૫ ૬ ૭ ૨ ૧ -અતિશુભ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૮ ૩ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૮ ૩ ૪–૧૦ ૨૦ ૧૪ ૧૯ ૧૭ ૪ ૨૦ ૧૪ ૧૯ ૧૭° ૪
૧૮ ૨૩ ૯ ૧૮ ૨૧ ૯ ૨૨ ૨૧ ૧૦ ૨૨ ૨૩
૨૩ ૧૦
>
છે
Page #505
--------------------------------------------------------------------------
________________
શતક-૫મુ ઉદ્દેશક–પી
[૪૪૭
સ્થાપક રાશિ મે વૃમિ ક સિં ક તુ 9 ધ મ ડું મી
૮
૮
નવ પચમ ૧ ૬ ૭ મધ્યમ ૫ ૧૧ ૨૩
૯ ૨૦ ૯૫ ૧૦ ૨૨
૧ ૨ ૩ ૧૫ ૫ ૬ ૭ ૯ ૧૭ ૪ ૧૬ ૧૭ ૨૩ ૧૦ ૧૨ ૧૯
નવ પચમ અશુભ
૧૨ ૧૩
૧૪ - ૧૮
૧૧ ૨૦
૧૩ ૧૪ ૧૮
૬ ૩ ૧૫ ૨૨ ૪ ૨૪
૫
પ્રીતિષડષક ૮ ૭ ૧૧ ૧ ૧૩ ૧૨ ૨ ૧૬ ૧૫ ૩ ૬ મધ્યમ ૨૩ ૨૦ ૯ ૧૪ ૧૭ ૧૯ ૪ ૨૨ ૬૨
૧૦ ૧૮ ૨૧ ૨૪
૫ ૧૫
મૃત્યુઘડવક ૬ ૧ અશુભ ૨૨ ૯ ૬+૮ ૨૪ ૧૦
૮ ૧૨ ૧૧ ૧૬ ૧૩ ૩ ૨
૨૦ ૧૯ ૧૪ ૪ ૧૭
૨૧ ૧૮
૭ ૨૨
સમ શુભ ૭ ૮ ૧ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૨ ૩ ૧૫ ૫ ૧૭૭ ૨૩ - ૨૦૧૪ ૧૯ ૧૭ ૪
૧૮ ૨૧
Page #506
--------------------------------------------------------------------------
________________
૪૪૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
અલ્પ-લાંબા આયુષ્યનું કારણ
આ પ્રકરણમાં જીવનું લાંબુ-ટૂંકુ આયુષ્ય, ક્રિયાવિચાર, અગ્નિકાય, ધનુષ્યવાળા પુરુષની કિયા, નરયિકે, આધાકર્માદિ આહાર, આચાર્ય–ઉપાધ્યાયનાં ભવગ્રહણી, મૃષાવાદીનું કર્મ– વગેરે બાબતો છે. સાર આ છે –
જીવ ત્રણ કારણથી ડું જીવવાના કારણરૂપ કર્મ બાંધે છે. પ્રાણોને મારીને, ખોટું બેલીને અને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને અપ્રાસુક અને અનેષણય ખ ન–પાન વગેરે. આપીને. આથી ઉલટું પ્રાણને નહિ મારીને, ખાટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ વા બ્રાહ્મણને પ્રાસુક અને એષણય ખાન–પાનાદિ પદાર્થો આપીને લાંબા કાળ સુધી. જીવવાના કારણભૂત કર્મને બાંધે છે. આમાં પણ ઉપરની ત્રણ અશુભ કિયાઓ સાથે જે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણની હીલણ, નિંદા, ફજેતી, અપમાન વગેરે કરવામાં આવે તે અશુભ રીતે લાંબા કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે અને પ્રાણને નહિં મારીને, ખેડું નહિં બેસીને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને પર્યુપાસી, મનેજ્ઞ, પ્રીતિકારક, અશનપાનાદિ આપવામાં આવે તે શુભ પ્રકારે લાબુ આયુષ્ય ભેગવવાનું કર્મ બાંધે છે.HF ૭૨
બ ૭૨. જન્મેલે માણસ દુખી છે. તેમજ દુખોની રાશિ પણ હજાર પ્રકારની છે, જ્યારે સુખ અને તેના સાધનો તે વિજલીના ચમકારા જેવા ક્ષણભ ગુર છે અમુક માણસ સુખના સાધનો હોવા છતા પણ દુખી કેમ છે ? લક્ષાધિપતિના ઘરમાં જ છે, ખાવા માટે સીરે છે, બદામ છે, પીસ્તા છે, કેશરીયા. દૂધ છે, છતાં એ બે વર્ષને, પાચ, પચ્ચીસ વર્ષને થઈને જ કેમ
Page #507
--------------------------------------------------------------------------
________________
શતક-પ, મું ઉદ્દેશક-૬]
: [૪૪૯
મરી ગયો ? ગર્ભમાં હતા ત્યારે જેની માતાએ દૂધ, મલાઈ, અને માલપુઆ ખાધા છે છતા પણ ગર્ભસ્થ જીવ ગર્ભમાં જ કેમ મરી ગયે ? માતાનું એક સંતાન બધી વાત હુશીઆર છે જ્યારે બીજી સંતાન બે, બોબડું, અને બુધુ શાથી થયું ? માતા પિતાના ખોરાક ધણા જ સારા હોવા છતા પણ તથા ફેમીલી ડોકટરોની ઘણું જ કાળજી પૂર્વકની સેવા પ્રાપ્ત થયેલી હવા હતા પણ જન્મ લેનાર બાળક લુલ, લગડે, કાળા રંગનો શી રીતે થયું ? અને ભણતરમાં ભોપ શાથી રહ્યો ?
જ્યારે બીજો બાલક બધી રીતે હુશીઆર શી રીતે બને ? એક સરખી આકૃતિ અને જેડલા રૂપે જન્મેલા બે બાળકોમાં ચારિત્ર, પરાક્રમ, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સંપત્તિમાં આકાશ પાતાળ જેટલો ફરક શા માટે છે ? માતા પિતા અને ભણવાના. સાધને એક સરખા સારા હોવા છતા એક સંતાન દુરાચારી બને છે જ્યારે બીજો સદાચારી, એક માયકાગલ બીજા બહાદુર, એક વૈરાગી બીજે લબાડ શા કારણે બને છે ?
પ્રતાપ, ઉદ્યમ, સાહસ એક સરખા હોવા છતા પણ એક સફળતાના સોપાન સર કરે છે જ્યારે બીજો બાપની મુડી પણ નાશ કરી નાખે છે. સંસ્કૃત-પ્રાકૃત જેવી દેવી ભાષાને ભલે પણ દુરાચારી શા માટે ? અને અંગ્રેજી ભાષાને જાણનારો સદાચારી શા માટે ?
કાન, આખ, નાક, મસ્તિષ્ક, હૃદય અને શરીરના પેરાલિસ્ટ ડોકટરે પણ બેરા, બેબડા, બેડલ, ચક્ર ગાંડા, ખરાબ હદય અને શરીરના શા કારણે થાય છે ? દાંતના ડેકટરના પણ દાતા અકાળે પડે છે, આંખના ડોકટરો પણ અંધ થાય છે. તેઓ પોતાના દાત અને આંખ કેમ બચાવી શકતા નથી ?
Page #508
--------------------------------------------------------------------------
________________
(૪૫]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પ્રત્યક્ષ રૂપે દેખાતી સંસારની આ વિચિત્રતાને હલ શી રીતે કરવી ? અને જ્યા સુધી આ પ્રશ્નોનો નિર્ણય ન થાય ત્યાંસુધી સમ્યજ્ઞાનમાં પણ અધુરાપણું રહેશે.
ઈશ્વર તે મહાદયાળુ છે, જીવ માત્રને પરમ મિત્ર છે, અને સ્વતઃ નિરાકાર એટલે શરીર વિનાને છે તે શા માટે આવા ગોરખ ધંધા કરવામાં બદનામ થાય ? જીને બધી રીતે દુખી જોઈને ભગવાનને જે બાળકની જેમ મજા આવતી હોય તે તે પરમાત્માની મહાનુભાવતા કયાં રહી ? દયાલુ માણસ તે સર્વત્ર સુખ શાતિ અને સમાધિનું સર્જન કરનાર હોય છે પણ સસાર તેવો દેખાતું નથી, કેમકે જીવમાત્રને સુખ થે જ છે અને દુખ અનંત છે. પછી પરમાત્માની દયા, અને દયાલુતા કક્યાં રહી ? “મૃત્યુ પામેલે જીવ ઈશ્વરના દરબારમાં હાજર થાય છે, ત્યાં ધર્મરાજ તે જીવના પુણ્ય તથા પાપના લેખા જોખા જુએ છે. અને પછી ન્યાય કરીને તે જીવાત્માને સુખ દુખ આપે છે, અને તે તે સ્થાનકમાં પટકે છે.” આવા સિદ્ધાન્તથી તો ઈશ્વરની સત્તા કરતાં પણ કર્મસત્તાની બલવત્તાનો નિર્ણય થાય છે અર્થાત જીવાત્માએ જેવા કર્મો કર્યા હોય તેને અનુરૂપ જ ફળ ભોગવવા પડે છે. માટે જ કર્મસત્તા સર્વોપરી છે. અન્યથા રાવણ સીતાજીનું હરણ કરી જાય છે. આની ખબર ભગવાન જેવા ભગવાન રામચન્દ્રને પણ કેમ ન પડી ?
સંસારનું નિર્માણ કરનારા ભગવાને “સોનાનું હરણ તે બનાવ્યું નથી. તે આ સુવર્ણ યુગ કયાથી આવ્યો ? ભગવાન પણ ભલ્યા અને સુવર્ણમૃગને લેવા માટે પાછલ દેડ્યા, તે શી રીતે બન્યુ ? રાવણ સાથે યુદ્ધ કરીને લાખ કરોડે માણસોને મૃત્યુના વાટે ઉતાર્યા, જેને લઈને મરેલા માણસોની વિધવા બનેલી સ્ત્રીઓ,
Page #509
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
( [૪૫૧
અને પુત્ર વિયોગમાં ઝૂરતી માતાઓને આખી જીન્દગી રેવું પડ્યું છે, તે આવી બાળચેષ્ટા ભગવાને શા માટે કરી?
છેઠાઓના યુદ્ધમાં અભિમન્યુને મૃત્યુના દર્શન કરાવીને નવી "ઉગતી કલી જેવી “ઉત્તરાને વિધવા પણ અપાવવા માટેનું નાટક ભગવાને શા માટે કર્યું ?
આ અને આના જેવી બીજી બધી વાતને ધ્યાનમાં રાખ્યા પછીજ તુલસીદાસજીએ રામાયણમાં લક્ષ્મણજીના મુખે સાચુજ કહેવરાવ્યું છે કે-“વિશ્વ પ્રધાન વા વા નારા લા ગર करही वो तस फल चाख" कर्मणो हि प्रधानत्वं कि कुर्वन्ति शुभाग्रहाः । वसिष्ठदत्तलग्नाऽपि राम. प्रत्रजिता वने ॥
અને ભવ ભવાન્તરના યોગી ભતૃહરિએ તો ‘ત નમઃ વ ” એમ કહીને હાથ ઝાટકી નાખ્યા છે
ઈત્યાદિક બાબતોને જોયા પછી જીવ માત્રને સુખ–દુખ દેનાર તેના પોતાના કરેલા કર્મો જ છે, બીજો કોઈપણ નથી, માયા વશ બનેલે આ મૂઢાત્મા ફરી ફરીથી કર્મો કર્યા કરે છે અને ફરી ફરીથી ભગવે છે.
ભગવતીસૂત્રમાં પ્રશ્ન આવા પ્રકાર છે.
છે એવા કયા કર્મો કરે છે જેનાથી આયુષ્યની મયાદ કી થાય છે એટલે કે નાની ઉમ્રમાં જ મૃત્યુના મહેમાન બને છે કે
જવાબમાં અનન્ત જ્ઞાનના સ્વામી ભગવતે ફરમાવ્યું કે: – ૧ જીવહિંસા કરવાથી ૨. જૂહુ બેલવાથી.
Page #510
--------------------------------------------------------------------------
________________
૪૫૨]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
૩. શ્રમણને અપ્રામુક અને અનેણીય, આહાર પાણી દેવાથી. ઉપરના ત્રણે કારણોને લઈને વાત્મા અલ્પાયુષી થાય છે.
જીવહિંસા :—હિમ ધાતુ પરથી પરજીવને મારવાના અર્થમાં હિંસા હિસ્ર, અને હિસક શબ્દો બને છે. એટલે કે પાતાથી અતિક્તિ બીજા જીવને મારવુ તે હિંસા, મારવા માટે પુરુષાર્થ કરવા તે હિસ કર્યું અને મારનાર હિંસક કહેવાય છે. આ વિશાળ અર્થ આ પ્રમાણે છેઃ—
૧. દ્વેષવશ બીજાના પ્રાણાને હણનાર હિંસક છે,
૨. દેવશ બીજાની વૃત્તિઓને તાડનાર હિંસક છે.
૩ દૂધ તથા રાગ વશ સ્વસ્રી સિવાય ખીજી સ્ત્રીના શિયળ અર્થાત્ સ્તીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે.
૪. ભાગાસક્ત બનીને ક્રૂરતાપૂર્વક મૈથુન કર્મને રાગી હિસ છે, મહાહિસક છે.
૫ મૈથુન કર્મોક્ત બનીને ગર્ભગત જીવને ખ્યાલ કર્યાં વિના મૈથુન સેવવાના ભાવ રાખવા તે ભયંકર હિંસા છે.
૬ ખીજાઓની રેકી, બેટી, અને વ્યાપાર છીનવી લેવું, તે પણ હિંમા છે.
૭ બી એના મમ ઉઘાડવા, ખોટી સાક્ષી દેવી, અને બીજાના ચારી કરવી તે હિંસા છે
૮. મોટા વ્યાપાર, સેળભેળ, ૧૫ કર્માંદાન રૂપ વ્યાપાર કરવા તે હિંસા છે.
૯ અને પર્વને જે કારણથી આપણે પીડા કરીએ તે “પણ હિંસા
Page #511
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક
[૪૫૩
૧૦ આતર જીવનમાં કાપાયિક ભાવ પણ હિંસાને આમંત્રણ આપે છે.
કપાય તથા પ્રમાદ, વશ આપણે જે જીવની હિંસા કરીએ છીએ તે મરનાર, દુઃખી બનનાર છે, શિયલ ખંડિત સ્ત્રી, અને જાનવરે આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ નથી. કેમકે મરનાર જીવ મારનારને શત્રુજ બને છે. ગાલી દેનાર માણસ ગાલી ખાનારને શત્રુ બને છે, કીડી, મ કોડી, માકડ, જૂ, આદિ સુક જીવોને મારનાર પણ મરનારા તે જીવોને શત્રુ બને છે. આ પ્રમાણે બીજા જીવોના શત્રુ બનવું એજ મહાદુઃખ છે.
શત્રુભાવને કળાદેશ પ્રાય કરીને શ્રાપમાં પરિણમે છે.
ધર્મશાળા, પાણીની પરબ ઈત્યાદિક સ્થાને બનાવતા પહેલા ત્યાં કેઈના શિયળ તે લુટાશે નહી ? કબૂતર, મેર, ચકલા વગેરે જાનવરે વિના મોતે બીલાડી, કૂતરાના હુમલાથી મરશે તો નહી ?' આવા ખ્યાલો વિવેક પૂર્વક પહેલા કરવા. જેથી આપણે પૈસો કેઈના પણ પાપ કર્મનું કારણ બનવા પામે નહી. શિયળ
ખડિત સ્ત્રીને જ્યારે ધર્મનુ ભાન થાય છે ત્યારે જે સ્થાનમાં શિન્લ ખડાયું છે તે સ્થાન, તેનો માલિક, અને શિયળ ખંડિત કરનાર પુરૂષ, આ ત્રણે તેના દુશ્મન બનશે. , કેમકે તે સમયે તેના મુખમાથી ઉગારે નિકળશે કે-“ભાડમાં જાય તે ધર્મસ્થાન જ્યાં મારૂં શિયળ લુ ટાણું.” સત્યાનાશ જાઓ આ માણસનો જેના કારણે મારી આ દશા થઈ - “પરમાત્માએ તેમને મૂગ રાખ્યો હોત તે સારૂ થાત જેથી મારે જેલમાં જવું ન પડત” ' , - ઈત્યાદિક શ્રાપથી ભરેલા શબ્દોની અસર જ્યારે આપણા જીવનમાં સર્જન પામશે ત્યારે પૂર્વભવના હિંસક જીવનમાં ભેગા
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૫૪]
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ -
કરેલા શ્રાપો, દુ.ખાના પહાડા રૂપે જ્યારે સામે આવશે. ત્યારે આપણને હેરાન હેરાન કરી મૂકશે. ઘણા શ્રાપના ભારથી માઈ ગયેલા માનવા જ આપણા માટે ઉદાહણુરૂપે પ્રત્યક્ષ છે. માટે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યુ કે ‘હિંસક જીવન શાપ છે, અને હિંસક જીવન આશીર્વાદ છે.”
હિંસક માણસ આવતા ભવને માટે અલ્પાયુષ્યને સ્વામી થશે. કેમકે શાગ્રસ્ત માનવ સુખાને ભોગવી શકતા નથી,
૨ જૂઠ્ઠું ખેલનાર પણ અલ્પાયુષી થાય છે. કેમકે જૂઠ અને હિંસાને ધનિષ્ઠ સંબધ છે. હિસક માણસ જૂડ મેલનારાજ હોય છે અને જૂઠ માણસ હિંસકજ હોય છે.
ง
હિંસક માણસની ભાવલેશ્યાએ જેમ ખરાબ હોય છે, તેમ જૂડ ખેલનારની પણ લેશ્યાએ ખરાબજ હાય છે, અને તેમ થતા કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યા જેના રંગા-સ્વભાવેશ જેવા જ અધ્યવસાયેા એ આત્મામા થયા વિના રહેતા નથી. માટે આવે માણસ સમ્યક્ત્વને મેળવી શકવા સમર્થ નથી બનતા. સમ્યક્ત્વને પદ્મ, તેજ અને શુક્લ લેયા સાથે સબંધ છે અને જૂઠ વ્યવહારને માલિક આ લેગ્યાએમાં ટકી શકતા નથી.
માયાવી માણસ પણ હિંસક એટલા માટે છે કે માયા -ગ્રૂપ ચને જૂઠ સાથે સીધો સબંધ હોય છે, માટે જ અનુભવ
મ્હી ગયા છે કે :
“ સમકિતનું મૂળ જાણીએ રે, સાચામાં સમકિત વસે રે, માયામાં
સત્ય વચન મિથ્યાત્વ રે
સાક્ષાત્,
પ્રાણી
..
અર્થાત્ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં મૂળ કારણ સત્ય વચન જ છે, આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે ‘ સર્જા લહુ મયવ
Page #513
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક]
૪િ૫૫ ,
સત્ય જ પરમાત્મા છે. કેમ કે જીવનના સત્યાચરણમાં ભગવાનને વાસ છે. સત્ય ભાષા જ અહિંસક ભાષા છે, માટે સત્યને છેડીને બીજા ભગવાનની કલ્પના કરવી એ કેરી કલ્પના જ છે, જીવનની વૃત્તિમાત્ર તથા પ્રવૃત્તિ માત્રમાં સત્યતા એટલે કે અસત્યતા કે મૃષાવાદનો ત્યાગ આવ્યા સિવાય માણસ અરિહંત બની શકતો નથી
* અરિહંત પદને બાધક જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, સ પ્રદાથવાદ, ઝિયાવાદ અને વિત ડાવાદ આદિ મુખ્ય છે. કેમ કે આમાં , અસત્યતાનો અશ આવ્યા વિના રહેતો નથી. એ મદનો અને વાદને માલિક ગમે તે તપસ્વી અને ત્યાગી હોઈ શકે છે પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ કરી શકે તેમ નથી.
આજ વાતને ભગવત શ્રી હેમચન્દ્રાચાર્યજીની સાક્ષી આપી દઈએ “જ્ઞાનવાગામ્ ૪ વમેવ વારિત ” એટલે કે જ્ઞાન અને ચારિત્રનું મૂલ જ સત્ય વચન છે, અને ભગવાન ભાષ્યકારના વચનને અનુવાદ કરીને કહીએ તે જ્ઞાન સાથે સમ્યગુ. દર્શનનું પણું ગ્રહણ સમજી લેવાનું છે સમગ્ગદર્શન વિના સમ્યગુનાન અને ચારિત્ર નથી, માટે ત્રણે રનોની પ્રાપ્તિનું મૂલ સત્ય વચન જ છે
“જ્ઞાનાિરાવાં ત્રઃ” જ્ઞાનમાં દર્શન પણ લેવું અને ચારિત્ર (ક્રિયા) એટલે સત્ય ધર્મ લે.
સત્ય જીવન વિના ચારિત્રની આરાધના અધુરી છે, સાવ અધુરી છે કેમ કે અહિંસા ધર્મની આરાધના માટે જ બીજા તેને પાળ (વાડ) તરીકે અનિવાર્ય રૂપે માન્યા છે. એમાં પણ સત્યવ્રત જે તૂટી જાય તે બીજા વ્રતો શી રીતે ટકશે ?
Page #514
--------------------------------------------------------------------------
________________
૪પ૬] *
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
એક બાજુ સંસાભના પાપ અને બીજી બાજુ અસતા ભાગનું પાપ એ બંનેની સમાનતા જે કરવી હોય તો અગત્યનું પાપ સોથી વધારે અને પ્રતિકાર વિનાનું પાપ છે.”
• આ બધી વાતોનું ધ્યાન રાખીને દિવ્ય જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે અસત્ય બેલનાર અપાયુપી હોય છે. જીવનમાં “આત્મધર્મ ની પ્રાપિત જે થઈ ગઈ હોય તે સસારના કોઈ પણ પદાર્થને માટે તે ભાગ્યશાળીને જુઠ બેલ નુ રહેતું નથી
આત્મધમી જીવ આડંબર વિનાને જ હોય છે, કેમ કે આડબર ભર્યા જીવનમાં જૂઠ, પ્રપચ, માયામૃષાવાદ પર પરિવાદ, અભ્યાખ્યાન, રતિ-અરતિ, અને છેવટે પરિગ્રહની માત્રા પ્રકારાન્તરે પણ વધતી જ જાય છે અને જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ભોગોનું રાગપૂર્વક સેવન હોય છે, અને પ્રશ્નપણે પણ શબ્દાદિ પ્રત્યેની ભોગ લાલમ ભાવ મૈથુન જ કહેવાય છે “દા વા ના જંઘા, વાઘ varu aa .. અસત્યભાષી, અસત્યાચરણી, અસત્યવ્યાપારી અને વ્યવહારી માણસ પોતાના વ્યક્તિત્વનો દુમન હોય છે, અને જે પોતાનો દુમન હોય છે તે પૂરા સસારને પણ દુશમન બને છે અને તેમ થતા તેના પોતાના જીવનમાં વર-ઝેર, કલેશ–કાસના માધ્યમથી તે ભાગ્યશાળી ઘણા જીવોનો શત્રુ બનશે અને આવતાં ભવમાં અલ્પાયુધી જ થશે.
૩ અલ્પાયુધી થવામાં ત્રીજું કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે: પંચ મહાવ્રત ધારી મુનિરાજને જે કઈ પણ “અપ્રામુક અને અને ઘણી આલા–પાણી વગેરે પદાર્થો આપે છે તે પણ બીજા ભવોમાં અલ્પાયુથી થશે.
Page #515
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪:૫૭
ગુણ અને ગુણીના સબંધ અનાદિ નિધન હોય છે. સ્વાર્થવશ, લેભવશ, માયાવશ અને દેવગતિના મુખે મેળવવાની ઘેલછાવણ માણસ સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્રાદિ ત્રણે ગુણોની અવહેલના કરે છે અને તે દ્વારા ગુણી પુરુષની પણ અવહેલનાનો ભાગીદાર થાય છે અથવા ત્રણે ગુણેના ધારણ કરનારા ગુણવતોની નિ દા તિરસ્કાર કરીને ત્રણે રત્નોની આશાતના કરે છે.
સ્વાર્થવશ બનેલે આત્મા સમ્યગ્ગદર્શનાદિ ગુણોના વિકાસ પ્રત્યે બેદરકાર હોવાથી તે ગુણોના ધારક પ્રત્યે મોહબ્ધ બને છે અને મેહાન્ધ બને માણસ ભક્તિમાં અતિરેક કર્યા વિના રહી શકે તેમ નથી, એક જ આચાર્ય તેમના સાધુ સારીઓ માટે રસોડા ખોલીને બીજા સઘાડાના સાધુઓની માનસિક અવહેલનાને કર્મનિર્જરા સાથે સંબધિત કરવી એ મોટામાં મોટી ઉમૂત્ર પ્રરૂપણ છે. પણ મહાધે માણસ સમ્યજ્ઞાનથી હજારો કેશ દર હોય છે. તેથી તેની પન્ના તે કરી શકે તેમ નથી.
લભવશ બનેલ આત્મા મુનિરાજોની ભક્તિમાં પિતાને વ્યાદિકનો લાભ ઈચછનારો હોય છે, તેથી લેભાન્ડ બનેલ આત્મા તે તે મુનિરાજોના સમ્યગદર્શનાદિને પણ હાનિ પમાડે તેવી ભક્તિ કરવા માટે તૈયાર રહેશે.
માયાવશ બને આત્મા મુનિરાજે તથા આચાર્ય ભગવ તેનું સાન્નિધ્ય અને સામી, એટલા માટે છે કે જેનાથી આચાર્ય ભગવતીની કૃપાથી “હું ટ્રસ્ટી બની જાઉં, થોડા પૈસા વાપરીને પણ મોટો યશ મેળવી લઉં સમાજની ઘણી સ સ્થાઓમાં મારૂં સ્થાન સ્થિર થઈ જાય” જેથી મારા વ્યવહારને વાધ ન આવે. આ પ્રમાણેના માયાભ્યને સમ્યગૂદશનાદિ ગુણોના વિકાસ સાથે કઈ પણ લેણાદેણી હોતી નથી અને વર્ગાદિ સુખોને માટે કરાતી
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૫૮]
[ગવતીસૂત્ર સારા ગ્ર
ભક્તિમાં વિવેક રાતા નથી, વિધિવિધાન સચવાય પણ ખાઓ ગુણાની પ્રાપ્તિમાં ખેદાર હોવાથી સ્વર્ગ શિવાય ઘીનું કઈ પ મેળવી શકાતુ નથી. આ પ્રમાણે બે ોની વાદારી વિનાના માનવ–ભક્તને ગુપ્તે'ના સ્વામિ»ને ગુ આન્તર વનના વિકાસમાં સહાયીભૂત થઇ શકતા નથી. પરિણામે આ ત્રણે ગુને હિન કરતા અને કરાવતા ભક્ત પેાતાના અંગત સ્વાર્થ માં આવીને ત્યાગ કરવા ચેાગ્ય પદાર્ધાને ત્યાગ કરના નથી અને સ્વીકાર કરવા મેગ્મ તત્ત્વથી દ્વારા ફૅશ દર રહે છે. પંચ મહાવ્રતધારીના માત્રામાં દોષ લગાડનાર શ્રીમંત, યુવા, સ્ત્રી, સ્વાર્થી હિંદ ગમે તે કહો. તે અશુભ કર્મને જ ઉપાન કરી, અને આવતા માં અન યુષ્યને માલિક થશે. અધવા દીર્ધાયુ'યમાં પણ દીનતા, દરિદ્રતા, કલેશ અને વૈરાય વાતાવરણને ભાગવનારા ખનો,
અન્નામુક એટલે દેવાતા પદા સચેતન હોય, અથવા લેનારની ચેતનાને વાધા આવે તેવા હોય તે ભાજન, પાન વસ્ત્ર આદિ પા અપ્રામુક છે, અને નેષણીય અેટલે અલ્પનીય છે, જે સાધુતાને, સંયમને, વીતરાગતાને, તથા ઐનોભાવને ન ક૨ે અર્થાત્ જેનાથી સ્વાધ્યાયપ્રેમી સાધુ સ્વાધ્યાયમાથી સ્ખલિત થાય, વૈગગ્યવાન આત્મામા મેહની ચેષ્ટા ઉત્પન્ન થાય ત્યાગીના આન્તર અને બાહ્યત્યાગમા વાધે આવે અને મૈત્રીભાવમાંથી નિકલીને, સાધકના આત્માને ફ્લેશ થાય તેવા પદાર્થો અને વાતાવરણ પણુ અનેણીય છે સાધુઓના દ્રવ્ય અને ભાત્ર પ્રાણને જેખમ કરે તેવી ભક્તિ અનેષણીય છે. કડવી તુ બડીનુ પ્રતિદાન કરવા વાલીબાઈનુ ઉદાહરણ આપણી સામે છે.
અલ્પાયુષ્યતા એટલે ?
આખના પલકારે મરનારા જીવની અલ્પાયુયતા અહીં માન્ય નથી. પણ અમુક અપેક્ષાએ આ માણસ થૈડુ જન્મે. જેમકે
'
Page #517
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬].
[૪૫૯
ભરયુવાનીમાં મરનારને જોઈને આપણે કહીએ છીએ કે “આ માણસે પહેલાના ભવમાં હિસાઓ કરી હશે ? બીજુ કઈ પણ અશુભ કર્યું હશે? અથવા વ્રતધારી મુનિઓને નહી ખપતી વસ્તુનું દાન કર્યું હશે? જેને લઈને આ ભગી માણસ ટૂંકુ આયુષ્ય ભોગવીને મર્યો.
આ સૂત્રના બીજા ટીકાકાર તે એમ કહે છે કે મુનિરાજોના ગુણે તરક પક્ષપાતી બનીને છકાયનો આરંભ-સમારંભ કરે તે પણ આવતા ભવે અલ્પાયુષ્યને મેળવશે અહીં પક્ષપાતનો અર્થ આ છે. કે એ ભાગ્યશાલીને “મુનિપદ' પ્રત્યે રાગ નથી, પણ અમુક જ આચાર્ય અને તેમના શિષ્ય પ્રત્યે જ રાગ હોય છે, તેમની ભક્તિ માટે રસોડા ખોલવા, તેમને માટે અમુક વસ્તુઓ બનાવવી અને વહોરાવવી તે આર ભ જ છે. પક્ષપાતીનું અધઃપતન નિશ્ચિત હોય છે, આકાશમાં ઉડનારા પંખીની પાખ (પક્ષ)ને પાત થતા તે ઉડી શકતા નથી તેવી જ રીતે મેક્ષના પ્રેમીને અઢી દ્વીપમાં રહેનારાઆચાર્ય ભગવ તે, ઉપાધ્યાય ભગવતે અને મુનિરાજે પ્રત્યે અનહદ ભક્તિ જ હોવી જોઈતી હતી પણ મેહકર્મમાં અધ બનેલાને તેમ થતુ નથી, માટે જ એકના પ્રત્યે રાગ અને બીજાના પ્રત્યે હાડોહાડ, વર તથા દેવ હોય છે. તેથી તે સાધક અશુભ કર્મોને જ ઉપાર્જકહોય છે.
આ ચાલુ સૂત્રથી સર્વથા વિદ્ધ સત્ર આ પ્રમાણે છે –
પ્રશ્ન .-“હે ભગવન ! શ્રમણોપાસક શ્રાવક મુનિરાજેને અપ્રાસુક અનેપણુય દાન આપે તે તેને શું થાય ?
ઉત્તર –હે ગૌતમ ! તે ગૃહસ્થને ઘણી નિર્જશ થાય છે અને - પાપકર્મ ઘેડુ બાંધે છે. દેખીતી રીતે બને સૂત્રોમાં વિરોધાભાસછે, પણ અહીં તાત્પર્ય સમજવાનું છે કે “જે મુનિ સર્વથા સ થારા-- વશ હોય, બીજી રીતે નિર્વાહન થતું ન હોય તે તેવા આતુર મુનિને .
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૬૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ધ્યાનમાં રાખીને જ આ વાત છે, પણ તન્દુરસ્ત, છેડો ઘણા પણ ચાલી કે તેવા મુનિની અપેક્ષાએ આ વાત નથી પ્રશ્નની સમાપ્તિમાં, મુનિરાજોને અપેક્ષા માં રાખીને તૈયાર કરેલા આહાને લઈને ગૃહસ્થને પ્રાણાતિપાત અને મૃષાવાદ આ બંને પાપો લાગે છે સૌથી પહેલા આરંભ કર્યો એટલે જીવહિના થઈ પછી સાધુમહારાજ ગોચરી આવે અને ગૃહસ્થને પૂછે છે કે “આ કેના માટે બનાવ્યું છે ? ત્યારે પલાંવ ગૃહસ્થ કહેશે કે આ તે અમારા માટે બનાવ્યું છે, માટે તમને ખપે છે આપ વહોરી લો આમ કહીને વહોરાવનાર જૂઠું પણ બોલે છે અને આવતા ભવને માટે અશુભ કર્મોને બાધે છે
જ્યારે શુભ ભાવનાથી ગુણ ગ્રાહક બનીને જે ભાગ્યશાલી સાધક અહિસા ધર્મ, સ ય ધર્મ અને મુનિરાજોને નિર્દોષ તથા કપનય આહાર પાણી આપે છે તે આવતા ભવને માટે લાંબા આયુયનુ કર્મ બાધીને દેવગતિના સુખને ભગવગે
આ વિચિત્ર સંસારમાં દીર્ધાયુ ય ભોગવનાશ જ પણ ઘણી રીતે દુ બી જોવાય છે તે શા કારણે કે જવાબમાં ભગવાને કરમચ્યું કે તથાવિધ મુનિરાજોને હીલનાદિ પૂર્વક દાન આપવાનું આ ફળ છે.
૧ હીલન એટલે ગોચરી માટે આવેલા મુનિગોની જાતિ કુલ, ગુણ, અવગુણને ઉઘાડા કરીને તમે તે હલકી જાતિના છે” તમે તે આવા ધંધા કરો છો તમારી ખાનદાની સારી નથી - આ પ્રમાણે દાન આપતા જાય છે અને મુનિરાજની હીલના કરતે જાય છે
૨ નિંદન એટલે મુનિરાજોની મનથી નિંદા કરવી એટલે “તમે તો આવા છો અને તમે તેવા છો” “શું કરીએ મહાવીર સ્વામીને વેપ પહેર્યો છે એટલે તમને ગોચરી આપવી પડે છે. બાકી ને તમને આપવા જેવું નથી
Page #519
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૬૧
' ૩. ખિસન એટલે કે ઓટલે બેસીને કે બીજે કયાય બેસીને, ઉભા રહીને લોકોની સમક્ષ સાધુ મહારાજાઓની નિ દા કરવી તે સિન છે.
માનર એટલે બધા અજ્ઞાની હોય છે કે પૌષધ લઈને બેઠા પછી, માળા ગણતાં ગણતાં પણ બીજા પૌલવવાલાઓની સમક્ષ, બીજા સાધુ મહારાજેની તથા બીજા સઘાડાઓની તથા બીજા ગચ્છના મુનિરાજેની અવહેલના કર્યા જ કરે છે અને પોતાનાં પૌષધ કલંકિત કરે છે. ૨૪ કલાકનું પૌષધ અને ૨ ઘડીનું સામાયિક કરનારા અનિઓ જ તેમનું પૌષધ અને સામાયિક ૩૨ દોષોથી ખરડાઈ જાય છે. જે ગૃહસ્થને માટે ભયકર પાપ છે
૪ ગહણ એટલે કે મુનિરાજેની સામે જ તેમની નિદા કરવી ગર્લણા છે.
પોતાની જાતને જ જૈન ધર્મના રસિયા માનનારા કેટલાએ શ્રીમ તેને તમે સાંભળ્યા છે ? તેઓ એમ કહે છે “આ ફલાણા આચાર્ય જેવા તો મારા છપન ઈચના કેટના ગજવામાં કેટલાએ પડયાં રહ્યા હોય છે “ આવા તે આચાર્ય હતા હશે ? ઉપાધ્યાયે એના ઘરના રહ્યા ” 2 અમને તે અમારા પોળના, પાડાના, ઉપાશ્રયના મુનિઓ જ ગમે છે બીજાઓ પાસે પૌષધ, પ્રતિક્રમણ અને કરેમિ ભંતે ઉચરવામાં અમારા સમ્યક્ત્વને ભાગો લાગે છે ધન્યવાદ છે આ બિચારા ભાગ્યશાલિઓને જે પોતાની જાતને સમ્યફી માનીને બીજાઓને મિથાલી માની બેઠા છે બસ! આવા છ વસ્તુત: ભય કરમાં ભય કર કર્મો–પાપને બાંધીને આવતા ભવને બગાડી મૂકે છે.
માટે જ ભગવતીસૂત્ર કહે છે કે – '
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૬૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
કરિયાણાના વેચનાર ગૃડસ્થાનું કે માણસ કરિયાણું -ચેરી જાય, તે તે કરિયાણાનું ગષણ કરનારને આર ભિકી, પરિગૃહિંકી, માયા પ્રયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગે, પણ મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા કદાચ લાગે અને -કદાચ ન પણ લાગે. ગવેષણ કરતાં એ ચેરાયેલું કરિયાણું પાછું મળી જાય, ત્યાર પછી તે બધી ક્રિયાઓ પ્રતનુ થઈ જાય છે.
એક ગૃહસ્થ કરિયાણું ખરીદયું અને તેનું જ્હાનું --આપ્યું, પણ તે ખરીદેલું કરિયાણું લઈ જવાયું નથી, આવી - અવસ્થામાં તે વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સુધીની ક્રિયા લાગે અને મિથ્યાદર્શન પ્રત્યયિક ક્રિયા કદાચ લાગે કે ન પણ લાગે. અને ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનુ હોય છે, અને જે તે કરિયાણું ખરીદ કરનારે પોતાને ત્યાં આપ્યું હોય તે મોટા પ્રમાણવાળી ચારે ક્રિયાઓ લાગે, તેમાં પણ જે તે
“માનવ ! ઓ માનવ ! તું વ્યક્તિવિશેષને રાગી બનવા કરતા અરિહંતપદ, સિદ્ધપદને, આચાર્યપદને, ઉપાધ્યાયપદને
અને સાધુપદને રાગી બનજે. જેથી તારુ એ કલ્યાણ થશે અને - સમાજને પણ અભ્યદય થશે”
(૫) અપમાન એટલે કે મુનિરાજે પ્રત્યે વિવેકપૂર્વક નહીં વર્તવું. આ પાંચ પ્રકારે છ અજ્ઞાન, માયા તથા મોહને વશ બનીને આવતા ભવને માટે પોતે જ પોતાના દુશમન બને છે - યદ્યપિ દાનના પ્રભાવથી લાબુ આયુષ્ય મેળવશે તો એ ગૃહસ્થાશ્રમમા ઘણા દુખ, આર્તધ્યાન, મારામારી, બેલાચાલીપૂર્વક રીબાતા રીબાતા મમ્મg શેડની જેમ જીવન પુરૂ કરશે.
Page #521
--------------------------------------------------------------------------
________________
[૪૬૩
શતક-૫ મું ઉદ્દેશ-૬] મિથ્યાણિ હોય તે મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા લાગે. મિથ્યાદષ્ટિ ન હોય તે તે કિયા ન લાગે. ૭ ૩
ક ૭૩. બે વ્યક્તિઓમાંથી કેણ કેટલી ક્રિયાઓનો માલિક : છે? તે માટેના આ પ્રશ્નોત્તર છે.
૧. જેને ત્યાંથી કંઈપણ ચોરાઈ ગયું છે તે. ૨ ચેરનાર માણસ.
નાની–મોટી, મૂવ્ય–અમૂલ્ય કઈ પણ વસ્તુ–પદાર્થ માટે રાગ તેના માલિકને હોય છે અને તે રાગને વશ થઈને તે વસ્તુ ચોરાઈ ન જાય તે માટે ૨૪ કલાક તેને જીવે ત્યાં જ ચોંટેલ હોય તે સ્વાભાવિક છે. કેઈ કારણે અમુક વસ્તુ પોતાના હાથે જ કયાંય મૂકાઈ જવાથી, અથવા મકરી તથા ઠેલવશ થઈ બીજે કેઈ પણ માણસ તે વસ્તુને ઉપાડી જાય ત્યારે તે વસ્તુના માલિકના રહદયમાં એટલે બધે આવેશમાં આવે છે કે, જેનાથી બધાય કામ છેડીને પણ તે વસ્તુને ગોતવા માટે આકાશપાતાળ એક કરી નાખે છે, આર્તધ્યાન પુષ્કલ વધી જાય છે બેબાકલો થઈને આમતેમ ફિદા ફેંદી કરી નાખે છે. તે સમયે તેને જીવાત્મા –
૧. આર ભિક ક્રિયાને લઈને આમતેમ ગમનાગમન કરવાવાલે થાય છે, માટે આર ભિકી ક્રિયા લાગે છે
૨. પારિતિક એટલે ખેવાયેલી વસ્તુના પરિગ્રહ પ્રત્યે મમતાવાલે હોવાથી “હાય” મારી ફલાણી વસ્તુ કયાં ગઈ ?” આવી વેશ્યા થવાથી આ ક્રિયા પણ લાગે છે.
૩. માયામયિકી વસ્તુમાત્રની માયા એટલી બધી હોય છે કે જેનાથી આ ક્રિયા લાગે છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૬૪]
[ભગવતીસૂત્ર સારસંગ
૪ અપ્રત્યાખ્યાનિકી-બાગેલી વનું છે કે નાનું પ્રત્યાખ્યાન ન હોવાથી તેના માલિકને પરિક્ષાને લઈને આ ક્રિયા લાગે છે.
૫ મિથ્યાદર્શન પ્રત્યપિકી-સમૃત્વ સ્પ ન હોય તે આ ક્રિયા પણ લાગુ પડે છે. અન્યથા નથી. આ પ્રમાણે એક વસ્તુ ચેરાઈ ગયા પછી, પાછી ન મળે ત્યાં સુધી આ છવામાં ભારે આર્તધ્યાનમાં પડી જવાથી ઉપરની પાંચ ક્રિયાઓને સંભવ હોય છે, અને તે જ સમયે ચારનારને ખ્યાલ આવી જાય તે કદાચ રૌદ ધ્યાનમાં પણ પ્રવેશ કરતા વાર લાગતી નથી, તેથી વાઈ ગયેલી વસ્તુ તેના માલિકને માટે સંકટ સાથે કદાચ તને માટે પણ થઈ શકે છે અને દુર્ગતિનું પણ કારણ બની શકે છે. અને તપાસ કરતાં જ્યારે પણ તે વસ્તુ પાછી મલી જાય છે ત્યારે તેને જીવ થેલે પડે છે, આર્તધ્યાન ઓછું થવા લાગે છે, પિતાની જ ભૂલ હોય તે અફસ, પશ્ચાત્તાપ થતાં જ બાધેલા કે પાછા ખસતા પણ જાય છે.
હવે આપણે થોડુ ચરનાર માટે પણ વિચારીએ :(1) વસ્તુના માલિકની મરકરી કરવાની ભાવનાથી પણ ચોરી
કરાય છે
(૨) પવૃત્તિમાં આવીને પણ સામે વાળાની વસ્તુની ચોરી કરાય છે
(૩) વસ્તુ લેવાની ભાવના ન પણ હોય તો એ પૂર્વ ભવની આદતને લઈને બીજાની વસ્તુઓને એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવાની ભાવનાથી પણ વસ્તુને હેરફેર થાય છે.
* (૪) વસ્તુના માલિક ઉપર કઈક દેવ ભાવના હોવાથી પહેલા તે વસ્તુને એક સ્થાને સતાડી દે છે, અને ગોતી ગોતીને
Page #523
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક–૬]
[૪૬પ
કર હાનિક ભય કર કમેન
શત મળશે
તેને માલિક ખૂબ જ હેરાન જ્યારે થાય છે, ત્યારે તે વસ્તુને તે ભાગ્યશાળી પાછી યથાસ્થિત મૂકી દઈને તેના માલિકને જ ચાર તરીકે જાહેર કરવાની ભાવનાથી પણ વસ્તુનો હેરફેર થાય છે.
(૫) અને ચોરી કરવાની ભાવનાથી ચોરી કરાય છે. ઉપરના પાચ કારણોને લઈને અદત્તાદાનના વિરમણ વિનાના માટે જ પૂર્વ ભવના કુસંસ્કાર, કુચેષ્ટા, તથા કુટેવને વશ થઈને માણસ બીજાની વસ્તુ માટે દાનત બગાડે છે.
પણ આવી આતવાલા ભાગ્યશાલીને સમજવું જોઈએ કે આમ કરવાથી સામે વાળાને હાનિ થાય કે ન થાય પણ આપણા આત્માને તે ભયંકર હાનિ થયા વિના રહેતી નથી, આપણી કુટેવના કારણે સામે વાળો જીવ ભયંકર કર્મોને ઉપાર્જન કરે, અને દુર્ગતિને માલિક બને, એથી આપણને મેક્ષ શી રીતે મળશે ? અને મેક્ષની આરાધના સકળ શી રીતે બનશે ? જ્યારે ત્યારે ખોવાયેલી વસ્તુના માલિકનેછેવટે હાર્ટ ફેલ થવાના સમયે પણ ખ્યાલ આવશે કે, મારી વસ્તુને અમુક ભાગ્યશાળીએ લીધી છે તે મરનાર સાથે ચેરનાર પણ કર્મોના બંધનથી બંધાયા વિના રહેવાને નથી. પરિણામે ભવોભવને માટે તે જીવાત્મા સાથે બંધાયેલો વૈર ચેરી કરનારને તો માર્યા વિના, રેવડાવ્યા વિના, ભૂખે માર્યા વિના, દંતલેશ કરાયા વિના અને છેવટે જાનથી માર્યા વિના કે મરાવ્યા વિના રહી શકે તેમ નથી. મશ્કરી કરનાર માણસની મકરીને ભોગ થયેલો માણસ જ્યારે વિના મોતે મરે છે ત્યારે મશ્કરી કરનારને ભાન થાય છે કે, “આ પાપથી હું કયારે છૂટીશ” વાસુદેવ લક્ષ્મણના મોતનું કારણ બનનાર દેવને કેટલું બધા પશ્ચાતાપ હતો !
આપણી મોઝની ખાતર બીજાને હેરાન કરવાની ભાવના પણ માણસને હિંસક બનાવે છે. આ બધી વાતને ખ્યાલ અપાવવા
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૬૬]
ક્રિયા
તાને સળગાવેલા અગ્નિકાય, મહાક વાળા, મહાફિયાવાળા, મહાઆશ્રવવાળા અને મહાવેદનાવાળા હેાય છે. પરન્તુ માટે જ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે, ચારી કરવી મહાપાપ છે, કરાવવી મહાપાપ છે, ચારની પ્રશસા કરવી મહાપાપ છે. ચીજોમાં ઘાલમેળ કરવી કનિષ્ઠ પાપ છે અને એ પાપને છેાડયા વિના કોઈ પણ માણસ અહિંસક બની શકવાને નથી.
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
આપણા નિમિત્તે ફ્રાઈ પણ જીવાત્મા કર્મ બંધન કરવા ન પામે તે માટે જ ભગવાન મહાવીર સ્વામીના ઉપદિષ્ટ બારે વ્રતો લેવા, પાલવા, અને કાચબાની જેમ મન તથા વચનને કટ્રાલમા રાખીને આત્મ સાધન કરવુ એજ પવિત્ર મા` છે, માનવ જીવનની સફળતા છે અને ભવેાભવમાં જૈન ધર્મ મેળવવા માટેનુ મૂળ કારણ છે. કરિયાણા માટે અને ઉપચારથી વસ્તુમાત્રને ખરીદનાર તથા વેચનાર માટે પ્રશ્નોત્તરા સ્પષ્ટ છે, છતા પણ આપણે જાણી શકીએ છીએ કે, ખરીદાતી અથવા વેચાતી વસ્તુ ઉપર જે ભાગ્યશાળાને વધારે પડતી મમતા હાય છે તેને પાસે અથવા ચારે ક્રિયા નિયત લાગે છે. અને સસારની માયામાં લપટાઈને ક્રિયાના માલિક કર્માંના અધન કર્યા વિના રહેતા નથી
સમ્યક્ત્વ પ્રાપ્ત થયાં પછી પણ ક્રિયાઓને ત્યાગ જો નથી ચતા અથવા થતી ક્રિયાઓનુ પ્રતિક્રમણ, પ્રાયશ્રિત, પશ્ચાતાપ નથી થતું તે તે જીવાત્મા કર્મ બંધનના માર્ગ તરફ જ પાછા જાય છે અને પરિણામે કર્માંના ભારથી ભારી બનીને સસારનું પરિભ્રમણ કરે છે, આ વાતને ધ્યાનમા રાખીતે જેમ બને તેમ પરિગ્રહની માયા છેડવી અને વ્રતો લઇને જીવનને સુન્દર રીતે ધડવુ એ જ મેટ માર્ગ છે.
Page #525
--------------------------------------------------------------------------
________________
શતક-મું ઉદ્દેશક-૬]
[૬૦ તે ધીરે ધીરે ક્ષીણ થતાં બુઝાતે બુઝાતે છેલે પણે અંગારરૂપ, સુરરૂપ, ભસ્મરૂપ થાય. ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળા અને અલ્પવેદનાવાળે થાય છે. ૪
- ૭૪. અપ્રતિપાતી જ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે “અગ્નિકાય” પણ જીવાત્મા છે. જવાળાએ જ એનું શરીર છે. એ શરીરના અણુ અણુમાં પ્રવેશ કરીને રહેલા ઉષ્ણોનિક અગ્નિકાયના જેવો છે. જે વાયુકાયને ભક્ષણ કરે છે. અગ્નિ ભક્ષક છે અને વાયુ ભક્ષ્ય છે અને જે ભક્ષક હોય તે જીવ જ હોય છે.
રાત્રે આગીઓ કીડે (ખદ્યોત) પિતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે. અને એ પ્રકાશ છવશક્તિનું પ્રત્યક્ષ ફળ છે. અગારામાં રહેલે પ્રકાશ પણ છવાયેગી છે. તેમજ સૂર્યને પ્રકાશ પણ જીવ સોગી છે. મનુષ્યના શરીરમાં તાવ આવે છે તે પણ જીવ સગી છે.
આવા અગ્નિકાયને પ્રગટાવનાર તો છકાય જીવનો હિસક બને છે, માટે જ પ્રતિક્રમણ સૂત્રમાં પણ બેલાય છે. 'छक्काय समारं मे पयणे अ पयावणे अ जे दासा । अतट्ठा य परहा उभयहा चेव तं निदे ॥'
અર્થાત પિતાના માટે પારકા માટે અને ઉભયને માટે પચન અને પાચનમાં થતી છકાય છની વિરાધનાની હું નિંદા કરૂં છું.
હવે આપણે ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીજીનો પૂછવાને આશય સમજીએ તે આ પ્રમાણે છે કે –
શું પ્રજવલિત કરેલે અગ્નિકાય પિતે મહાકર્મવાલે છે ? મહાયિાવાલે છે? મહા-આશ્રવને કરનાર છે? મહાવેદનાવાલે છે ? અને ઠડો પડતો અગ્નિ યાવત રાખ રૂપે બનતે અલ્પકર્મ, અલ્પયિા,
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૬૮]
[ભગવતીસૂત્ર સાસંગ્રહ
અલ્પ–આશ્રવ, અને અલ્પવેદનાવાલે થાય ?
અગ્નિકાય જીવમાં દાહકશક્તિ હોવાના કારણે તે બીજા ને બાલ્યાવિના, બીજાના જીવનને સમાપ્ત કર્યા વિના રહી શકતું નથી. યદ્યપિ અગ્નિને સલગાવનાર તેમાં લાકડા કે કેલસા નાખનાર તે પિતાના આશય પ્રમાણે કર્મબંધન કરવાનો જ છે, પરંતુ અગ્નિકાય પોતે પણ બીજાને બાળતિ હોવાથી મહાફિયાવાન છે, બીજાના પ્રાણને સમાપ્ત કરનાર હોવાથી મહા–આવવાલે છે, બીજા જીવોને હણનાર હોવાથી મહાભયંકર જ્ઞાનાવરીયાદિ કર્મોને બાંધનારે છે. સ્થાવર યોનિમાં પણ ભયંકર કર્મોને કરનારે અગ્નિકાય આવતા ભવને માટે મહાભયંકર વેદનાને ભોગવવાવાલે હોય છે. આમ કર્મ બાંધવાની પરંપરા અને પ્રક્રિયા પ્રત્યેક
નિમાં, પ્રત્યેક સ્થાનમાં જીવાત્માઓને માટે નિર્ણત છે. પિતાની મેલે બુઝાતા અગ્નિમાં દાહક શક્તિ ઓછી થતી જાય છે, અને થાવત રાખ રૂપે થયા પછી તે બાળવાની શક્તિ ન હોવાને કારણે અગ્નિકાય કર્મબંધન કરતો નથી ભાવ અગ્નિ
આતે દ્રવ્ય-અગ્નિની વાત કરી પણ ઉપચારથી ભાવ અગ્નિ (ક્રોધ, રોષ, અસહિષ્ણુતા, અદેખાઈ) તે તેનાથી પણ ભયંકર છે. દિવ્ય અગ્નિ તો પોતાની મર્યાદામાં રહેલા જીવોને જ સમાપ્ત કરે છે..
જ્યારે કષાય–અગ્નિ તે પૂરા સસારને વૈર-ઝેરની આગમાં ધકેલી દે છે. જેના કારણે સંસારની–અર્થાત જીવમાત્રની શાન્તિ–સમાધિ અને સમતા જ ખાટવાઇ જાય છે, કેંધની જવાળા જ્યારે પ્રગટે છે ત્યારે તેની સાથે રહેવાલાઓની બુદ્ધિમાં પણ અકળામણ, મુઝવણ આવીને કિંકર્તવ્ય મૂઢતા જેવી સ્થિતિ થઈ જાય છે અને પછી તે “ભડક્લે ધરૂપી અગ્નિ બીજાને ત્રીજાને, અને એક દિવસે જાતિમાં, સમાજમાં, ધર્મમાં, સપ્રદાયમાં પણ પ્રવેશ કરીને સૌની સદબુદ્ધિને
Page #527
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
દુદ્ધિ મા પરિવર્તિત કરી દે છે.”
‘ભાંગ, અફીણ, અને ગાંજાને નશે। તે માણસને ૨-૪ કલાકે ઘેડુ ઘણુ નુકશાન કરાવીને પણ ઉતરી જાય છે જ્યારે કાધના નશે તે તે ક્રોધી માણસના બધાએ સત્ન, સત્પુણ્ય, તપશ્ચર્યા, દાન, ધ્યા, અને પ્રેમભાવને સમૂળ નાશ કરીને જ સમાપ્ત થાય છે' “એક દિવસના તાવ છ મહિનાની શક્તિને બર્બાદ કરે છે ત્યારે દ્વેષપૂર્ણ ક્રોધ તેા કરાડા ભવની તપશ્ચર્યાને ભસ્મસાત્ કરી નાખે છે”
[૪૬
સમાજના બે ભાગલા ( ટ્રંકડા ) ધર્મને લઈને નથી પડતાં પણ ક્રોધને લઇને પ છે, બીજાને મિથ્યાત્વી કે નાસ્તિક કહેનારાના મન સાપ્રદાયિક મેાહમા હૈાય છે પણ જૈન ધર્માં નથી હાતા, બીજાના ક્રિયાકાંડોમા અશુદ્ધતાની જાહેરાત કરનારના હૃદયમાં અસહિષ્ણુતા હૈાય છે પણ સમતા ધર્મ નથી હોતે, અને જગતના ઝવેા સાથે પ્રેમભાવને ત્યાગ કરનારાના જીવનમાં ધર્માંધતા હાય છે પણ ધાર્મિકતા નથી હતી ત્યારે જ સમાજના બે ભાગલા પડે છે અને પછી તે। મલેરિયાના કીટાણુ ની જેમ વધતા જાય છે કેમકે :~~
વૈરથી વૈર વધે છે.
ક્રોધથી ક્રોધ ભડકે છે.
ઝેરથી ઝેર જ મલે છે
ધર્માંધતાની સામે ધર્માન્યતા જ પ્રગટે છે.
અને ભૂલની સામે ભૂલ જ થાય છે
અને પછી તે એક જ કપાયી માણસના પાપે છે, ચાર, પાત્ર, પુચીસ, સા, હજાર અને લાખા માણસા પરસ્પર-વૈરની ગાંઠમાં બધાઈ જાય છે.
દ્રવ્ય–અગ્નિ તે હજી ઉપકારક પણ ખની શકે છે, જ્યારે
Page #528
--------------------------------------------------------------------------
________________
{ભગવતીસૂત્ર સારસંગ્રહ
૪૭૦]
પાંચે ક્રિયાને ફરસે
કોઈ પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, પછી ખાણને ગ્રહણ કરે, સ્થાન ઉપર બેસે, માણુ ફેંકવાનું આસન કરી બેસે, ખાણને ફેકે, તે ખાણુ આકાશમાં જે પ્રાણાને—ભૂતાને—જીવાને સત્ત્વાને સામા આવતા હશે, તેમનુ શરીર સકેચી નાખે, તેમને શ્લિષ્ટ કરે, પરસ્પર સહત કરે, થોડા સ્પર્શ કરે, ચારે તરફથી પીડા કરે, એક સ્થાનથી ખીજા સ્થાને લઈ જાય અને વિતથી વ્યુત કરે, તે તે પુરુષ કાયિકીથી લઈ ને યાવત્ પ્રાણાતિ પાતિકી——એમ પાંચે ક્રિયાને ફરસે છે. જે
ભાવ અગ્નિના ભડકામાં તે રતિમાત્ર પણ ઉપકારવૃત્તિ હૈાતી નથી. આ કારણે જ ભગવાને કહ્યું છે કે :~
માનવ ! આ માનવ !
સસારની સ્ટેજ ઉપર આવતા પહેલા
તારા હૈયાને ગમના પ્યાલા પીવડાવીને ઠંડા કરજે. તારા મસ્તિષ્કને સમતાના લેપ દ્વારા શીતલ કરશે. તારી વાણીને હિતકારિણી અને મિઠ્ઠી બનાવજે. અને તારી પ્રવૃત્તિઓ જીવાના કલ્યાણને માટે બનાવજે !
આત્મિક જીવનને માટે ઉપર પ્રમાણેની પ્રાથમિક ટ્રેનિ ંગ લીધા પછીજ ખીજાઓને ઉપદેશ આપજે તે તેમાંથી સસારને અમૃત મલશે. અને દેવની પરીઓ પણ તારા ગુણગાન કરશે.
અસ એનું જ નામ માનવતા છે. તે સિવાય માનવતાની કલ્પના વાંઝણી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ, તથા સસલાને શિંગડા લગા-વા જેવી સિદ્ધ થશે.
Page #529
--------------------------------------------------------------------------
________________
શતક–પ મું ઉદ્દેશક-૬]
[૪૭૧ જે ના શરીર દ્વારા ધનુષ્ય બન્યું છે, તે જીવો પણ પાંચ ક્રિયાને ફરસે છે. એ પ્રમાણે ધનુષ્યની પીઠ, દેરી, બાણ, શસ્પત્ર, ફલ અને હારુ પાંચ કિયાને ફરસે છે. - હવે તે બાણ પિતાની ગુરુતાવડે સ્વભાવથી નીચે પડતું હોય, તે વખતે ઉપર પ્રમાણે અને તકલીફ પહોંચાડી યાવત જીવિતથી મુક્ત કરે, તે વખતે તે પુરૂષ ચાર ક્રિયાને ફરસે છે. તેવી રીતે જેનું શરીર બનેલું છે તે જીવે, ધનુષ્યની પીઠ, દેરી અને હારૂ એ ચાર ક્રિયાને, બાણ પાંચ કિયાને અને શર-પત્ર, ફલ અને મ્હારૂ–એ પણ પાંચ ક્યિાને ફરસે છે અને નીચે પડતાં બાણુના અવગ્રહમાં જે જ આવે છે, તે પણ પાંચ ક્રિયાને ફરસે છે. મા ૭૫
૦૫. તૈયાર કરેલા ધનુષ્ય ઉપર બાણ મૂકીને શિકાર કરવાના હેતુથી જ શિકારી વનમાં જાય છે, અને આકાશ તરફ સણસણાટ કરતુ બાણ ફેંકે છે, તે બાણ પ્રાણેને, ભૂતને, જીવોને, અને સને –
મારુ –પિતાની સામે આવતા જીવને હણે છે. ઉત્તર :–પિતાના લક્ષ્મીભૂત છેના શરીરને સ કેચે છે. જે –જીવોને લિષ્ટ કરે છે. સંધાપ૬ – તેઓને પરસ્પર ગાત્રોવડે સહન કરે છે. રાં –ડે સ્પર્શ કરે છે
પિતા :–ચારે બાજુથી તેમને પીડા કરે છે. વિભેદ –તે જીવોને મારણાનિક સમુદ્ધાત પમાડે છે. કાપોર
–એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે
Page #530
--------------------------------------------------------------------------
________________
૪૭૨]
[ભગવતીસૂત્ર સારસ‘ગ્રહ
નીવિઓ વવવેદ્ અને વિતથી સર્વથા મુક્ત
કરે છે.
આ પ્રમાણે ફેંકેલા ખાણવાલા શિકારીને
વાલે, દ્વિનિને, પારણિકાલે, પારિતાचणिआये, पाणाइवायकिरिआये
--
અર્થાત્ કાયસંબંધી, અધિકરણ સ ખ ધી, દ્વેષસ બ ધી, પરિતાપ સંબધી, અને પ્રાણતિપાત કરવાથી પાચે ક્રિયા લાગે છે,
જેના જીવનમાં કાઇ પણ જાતને સયમભાવ નથી તેવા જીવાને જ પાંચ ક્રિયા લાગે છે. એમ સમજવાની ઉતાવલ કરશે નહી !
“સંયમી જીવનમાં આવ્યા પછી પણ સ્વાધ્યાય ખળ વિનાને ગમે તેવા સાધક પણ શુદ્ધ લેન્યાને ટકાવી શક નથી, ત્યારે અશુદ્ધ લેશ્યાઓના દ્વાર ઉઘાડા જ હોવાથી તે સાધકનું શરીર સમિત રહેતું નથી, તેથી રામા આવીને સંપૂર્ણ જીવરાશિને અભયદાન આપનાર રજોહરણુ, ડડાસન વગેરે ઉપકરણો જ ‘અધિકરણ’ એટલે ખીજાતે મારવા માટે ઉપયેાગમાં આવી જતા વાર લાગતી નથી. આ કાયિકી ક્રિયા અધિકરણિક ક્રિયા થઈ. દ્વેષભાવ હોવાથી પ્રાદેપિકી ક્રિયા પણ થઈ. ખીજાને તાપ ( ખાતી દેવાની ભાવના ) કરાવવાની વૃત્તિ હોવાથી પારિતાપનિકી ક્રિયા થઈ. અને દ્રવ્ય તથા ભાવ પ્રાણાને ઉપઘાત થવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા ચઈ, આમ ગુરૂકુલવાસ વિનાના સાધક પણ પાંચે ક્રિયાઓને માલિક થતાં ઘણા જ અશુભ-અમાતાવેદનીય કર્મોને પ્રતિક્ષણે ઉપાર્જન કરે છે.”
હવે આ પ્રશ્નોત્તરનું માર્મિક રહસ્ય જાણીએ :—
-
Page #531
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૩
* પ્રાણ હત્યા માટે તૈયાર થયેલે દેવી માણસ તો ક્રિયાવાલે થાય જ છે. પરંતુ ભૂતકાળમાં જીવોના શેપ રહેલા પુલોથી ધનુષ્ય, ડેરી અને બાણ બનેલા છે યદ્યપિ અત્યારે તો એ પદાર્થો અજીવ છે, પુદ્ગલ છે, પણ કેઈક પ્રસગે એજ અજીવ પુદ્ગલે કઈ પણ જીવનાં શરીર જ હતાં, ત્યારે તે જીવોએ પોતાનું વર્તમાન શરીર છોડીને ભવાતર ભલે કર્યું હોય તે પણ તેમના શેષ રહેલા પુદ્ગલેથી યદિ જીવ હિંસા થતી હોય તો તે હત્યા જનક ક્રિયાઓ કોને લાગશે 2 અજીવ તો ક્રિયા વિના જ હોય છે માટે તે ક્રિયાઓ તે પુદ્ગલના બનેલા ધનુષ્ય, બાણ આદિને તે લાગી શકે તેમ નથી છતા એ ધનુષ્ય બાણથી પારકાના પ્રાણ તો જાય જ છે આવી સ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે, તે પુદ્ગલે જે જીના ભૂતપૂર્વ શરીર તરીકે રહ્યા હતા. તે સમયે જીવોમાં પાપના ત્યાગ રૂપ વિરતિના પરિણામ મુદ્દલ ન હોવાના કારણે તેમના શેષ રહેલા યુગલે પણ જે જીવ હત્યા કરે છે તેનું પાપ તે જીવાત્માઓને પણ લાગશે ૮૪ લાખ જીવ યોનિનો કેઈ પણ જીવાત્મા જ્યારે પિતાનું વર્તમાન શરીર છેડે છે. ત્યારે શેષ રહેલા શરીર અને પુગલે બીજાઓને જે કઈ પીડા કરશે તેનું પાપ તે પુદ્ગલના માલિકને લાગે છે, આ વાત અતીન્દ્રિય જ્ઞાની ભગવાન મહાવીર સ્વામીની છે, તેમણે કહ્યું કે, જે લાકડાથી કે વાસથી ધનુષ્ય બન્યું છે તે વાસના જીવને પણ પાચે ક્રિયાઓ લાગે છે.
જે જાનવરના શરીર પુગલથી ચામડાની ડોરી બની છે, તે જાનવરને પણ પાચે ક્રિયા લાગે છે અને ખાણમાંથી નીકળેલા લેખડમાથી જે બાણ બન્યું છે તે લેખડના છાને પણ પાંચે ક્રિયાઓ લાગે છે. શ કા કરનાર કહે છે કે જેના શેષ રહેલા પુગલોથી થતી પરપીડાને લઈને પણ જે પાચે ક્રિયાઓ લાગતી
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૭૪]
(ભગવતીસૂત્ર સારસંગ્રહ
હોય તે (૧) સિદ્ધ ભગવ તેના શરીરના પુલ જે સંસારમાં શેષ રહ્યા છે તે દ્વારા થતી પરપીડાને લઈને સિદ્ધ ભગવતોને પણ પણ ક્રિયાઓ લાગવી જોઈએ ? શંકાના સમાધાનમાં આમ કહેવાયું છે કે સિદ્ધ શિલા પ્રાપ્ત કરતા પહેલા જ પિતાના આત્માથી અતિરિક્ત બીજી બધી વસ્તુઓને વિસરાવી દે છે. એટલે કે નિર્વાણના સમયે, પિતાના જીવન કાળમાં અથવા ગતભવોમાં જે કંઈ થયું હોય તેને જ્ઞાનપૂર્વક ત્યાગી દે છે, અર્થાત તે તે પૌ– ગલિક ભાવોને અને તેની વાસનાને સંપૂર્ણ રીત્યા છોડી દે છે, આ પ્રમાણે પુગલ સાથે સબંધ સર્વથા છુટી ગયેલ હોવાની તેમને ક્રિયાઓ લાગતી નથી બીજી શંકા આ છે કે, જીવન શેષ રહેલા. પુદ્ગલમાંથી બનેલા શસ્ત્રો વગેરેથી થનારી જીવ હત્યાનું પાપ જેમ તે તે છોને લાગે છે, તે પછી લાકડામાંથી બનેલા પાત્રા, તર૫ણી, ઉનમાંથી બનેલા રજોહરણ, ચરવલા, કામલી વગેરે ધાર્મિક ઉપકરણોનો ઉપયોગ મુનિરાજે કરે છે અને મુનિરાજેની સયમ સાધનામાં તે ઉપકરણ સહાયક છે તો પછી આ પદાર્થોના મૂળભૂત જીવોને પુણ્ય બંધન પણ થતું હશે ?
જવાબ આપતા ટીકાકાર કહે છે કે, તેમને પુણ્ય બંધન. ચતું નથી, કેમ કે તે તે જીવને પિતાનું શરીર છોડતા પહેલા આવો સંક૯૫ હોતો નથી કે મારા શેષ રહેલા યુગલો સાધુ મહારાજાઓના સયમ માટે ઉપકારક થાય ! તે જ મિથ્યાત્વી હોવાના કારણે તેમને પુણ્ય બંધન કરવાની સંજ્ઞા નથી, લેગ્યા નથી માટે પાત્ર, તરપણ આદિ પુગલોના મૂળ જીવોને પુણ્ય બંધન નથી થતું. જ્યારે ધનુષ્ય બાણ આદિના મૂળ ને જીવ હિંસાને વિરામ નથી તેના ત્યાગને ભાવ નથી માટે પ્રતિક્ષણે જીવ હિંસાના દ્વાર ખુલ્લા હોવાથી થનારી જીવ હિંસાને રોકી શકાય તેમ નથી
Page #533
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૫
આને સરળાર્થ આ છે કે ઃ અનાદિ કાળથી આ જીવાત્મા ૧૮ પ્રકારના પાપને કરતે આવ્યો છે અને ફરીથી પાપોના દ્વાર ઉઘાડા છે અને જાણી બુઝીને રસ પૂર્વક કરે છે, કરાવે છે અને બીજાઓને પણ પાપના રસ્તે દોરે છે. માટે હિસંક વૃત્તિ હોવાના કારણે જ તેમના શેષ રહેલા પગલે પણ બીજાને દુખ દેવા માટે જ સર્જાયા હોય છે
ઘણીવાર કષામા ભાન ભૂલેલો આત્મા : “હુ તો મરીશ પણ તને તે મર્યા પછી પણ નહીં છોડું. મારૂ હાડકુ પણ તારું વેર લીધા વિના નહી રહે અરે ! છેવટે બાવલને કાટો થઈને પણ. તારી સાથેનું વૈર લઈશ”
આવી કલુષિત ભાવનાને માલિક જીવે ત્યાં સુધી બીજાને દુશ્મન બનીને રહે છે અને મર્યા પછી પણ તેના શેપ રહેલા પુગલે બીજાને નુકશાન કરતા રહે છે અને ફરી ફરીથી પાપ. બંધનથી બંધાતા રહે છે. આવી પરિસ્થિતિમાં જે ભાગ્યશાલિઓને સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફારિત્રની પ્રાપ્તિ થઈ હોય. છે તેઓ આ ભવનાં, પરભવના અને ભવભવના પાપોને, પાપવ્યાપારને, તથા પિતાના પુગલે પણ કેઈ જાતની જીવવિરાધના. ન કરવા પામે તે માટે સ પૂર્ણ જીવરાશિ સાથેના સબ ધેને સિરાવી? દે છે, મિચ્છામિ દુક્કડ દઈ દે છે અને પિતાના આત્માને સવે પદાર્થોથી પૃથક કરે છે ત્યારે જ મૃત્યુ સમયે તે ભાગ્યશાલિઓને સમાધિ ટકી રહે તે માટે “ભવો ભવમાં મને જૈન ધર્મ મલે બધા ઇને હુ ખમાવું છું, મન, વચન અને કાયાથી થયેલા પાપ, અપરાધે, વૈર, કલેશને હું ખાવું છું અને બધા જીવો પણ. મને ખમે તથા અમુક પરિપક્વ અવસ્થા થતાં ભવોભવના પગલેને
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૭૬]
ભગવતીસૂત્ર સારસંગ્રહ કેટલાક લેકે કહે છે કે-જેમ આરાઓથી ભીડાએલી ચકની નાભી હોય, એવી રીતે ચારથી પાંચસો જન સુધી મનુષ્ય લેક મનુષ્યોથી ખીખીખ ભરેલે છે, તે ઠીક નથી. એ પ્રમાણે ચારથી પાંચસે જન સુધી નિરયલોક નરયિકેથી ખીચખીચ ભરેલું છે.
નૈરયિકે એકપણું પણ વિમુવી શકે છે. તે બહુપણું પણ વિકુવી શકે છે આ સંબંધી જીવાભિગમમાં વિસ્તારથી વર્ણન છે. ૭૬
સિરાવી દે છે, અને ભવઆલોયણા તથા પુદ્ગલ વોસિરાવવા દ્વારા સર્વે પાપનું પ્રાયશ્ચિત કરે છે.
જ ૭૬ નરકગતિમાં રહેલા નારક જીવની વિદુર્વણા માટે આ પ્રશ્નોત્તર છે : મનુષ્યગતિની જેમ ત્યા કેઈ પણ સુતાર, લુહાર, ચમાર, શસ્ત્ર વગેરે પુગલે હેતા નથી. પણ પારસ્પરિક અત્યંત વૈર–કેર રૂપ પાપને લઈને નારક જીવોને ચરમસીમાને પાપોદય હોવાથી તે જીવો પોતાની મેળે વૈશ્યિ લબ્ધિથી વિમુર્વણા કરે છે. -અર્થાત સામે આવેલા નારક જીવોને જોઇને ગતભવન જેવા પ્રકારે વૈર–વિરોધ કર્યા હોય છે તેવી જ લેશ્યા તેમને થાય છે, અને તેમને મારવા માટે માનસિક કલ્પનાના માધ્યમથી તેવા તેવા પ્રકારના પિતાના શરીરથી સ બ ધિત, સ ગેય પ્રમાણમાં શસ્ત્રોની વિફર્વણા -આ પ્રમાણે કરે છે –
| મુગર (મોગર) મુષ ઢિ (શસ્ત્રવિશેષ) કરપત્ર (કરવત) અસિ (તલવાર) શક્તિ (લેખડનું બનેલું શસ્ત્ર) હળ, ગદા, મુશલ, ચક્ર નારાચ (બાણ) કુન્ત (ભાલ) તેમર, શૂલ, ભિડમાલ (શસ્ત્રવિશેષ) -ઇત્યાદિ શસ્ત્રોથી બીજા નારક જીવના શરીરને ભેદે છે, કાપે છે,
Page #535
--------------------------------------------------------------------------
________________
+
શતક–૫ મુ' ઉદ્દેશક-૬]
[૪૭૭
ટૂંકડે ટૂકડા કરે છે, વેરે છે. અને પરસ્પર આ પ્રમાણે વૈરના બદલાને લેતા નારક જીવા ઘણીજ પીડાને
ભાગવે છે તે વેદનાએ
આ પ્રમાણે છે
·--
સાવા —જે વેદનામાં સુખને
લેશ પણ ન મળે તેવા
દુઃખાથી ભરપુર વેદના
વિપુરુ :—નારક જીવના સ પૂર્ણ શરીરને શ્રાપીતે પીડા
થાય તે
પ્રશાન્ત :—જેમાં નારક જીવાના મમ પ્રદેશાને ઘણી જ વેદના થાય છે. જેમ લક્ષ્ય કરીને તીક્ષ્ણ પત્થર જેના કપાળ ઉપર.-મારીએ તે તે પત્થર કપાળના ખડને તેાડી નાખે છે તેવી જ રીતે એક નારક બીજા નારકને તેવી રીતે મારે છે, જેનાથી તેના આત્મ પ્રદેશને ભયંકર વેદના થાય છે. અથવા પિત્તપ્રકેપ વાલા માણસને અત્યન્ત કડવી દવાનું પાન કરાવતા જેમ અપ્રીતિ થાય છે, તેમ આ વેદના પણ નારક જીવાને અપ્રીતિકર હાય છે
પપા :—મનને ટાઈ પણ રીતે ન ગમે તેવી વેદના નિષ્ઠુરત :—જેતા પ્રતિકાર સર્વથા અશકય હોય છે. ચકા :—મારવાથી કે માર ખાવાથી પરસ્પર ઘણા જ રૌદ્ર અધ્યવસાયે થાય છે.
તીવ્રા —ધણી જ વેદના થાય છે.
હુવા ઃ-ધણા જ દુ ખપૂર્વક વેદના ભાગવવી પડે છે દુર્ત :—હરહાલતમાં દુલ' ધ્ય હોય છે
ઉપર પ્રમાણેની વેદના પાચમી નરક ભૂમિ સુધી જ છે.. જ્યારે છઠ્ઠી અને સાતમી નરક ભૂમિમાં, ઘણા–મોટા પ્રમાણવાલા છાણના કીડા જેવા, વજ્રના મુખવાલા, લાલ કુન્ધવા જેવા શરીર
-
Page #536
--------------------------------------------------------------------------
________________
૪૭૮]
આધાકદિ આધાક અનવદ્ય-નિષ્પાપ છે’એમ જે સમજતા હાય, તે જો આધાકમ સ્થાન વિષયક આલેાચન-પ્રતિકમણુ કર્યાં વિના કાળ કરે તે તેને સ્પારાધના નથી. અને આલેચન– પ્રતિક્રમણુ કરીને કાળ કરે તે તેને આરાધના છે. એવી જ રીતે :
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
--:
ક્રીતકૃત—સાધુ માટે મૂલ્ય આપીને લાવેલુ' ભેજન સ્થાપિત—સાધુ માટે રાખી મૂકેલુ' ભેાજન,
બનાવીને પરસ્પર એટલે એક ઘેાડે જેમ બીજા ધેાડાની ઉપર ચઢે છે તેમ નારક જીવા તેવા શરીર વિષુવીને એક ખીજાના શરીરમાં પ્રવેશ કરીતે, પરસ્પર છેદી નાખે છે, અને ભય કર વેદના ભાગવે છે.
મનુષ્ય અવતાર પામીને જે ભાગ્યશાલી સમ્યગ્નાન તથા -સમ્યગ્રદર્શન મેળવવા માટે લાયક થતા નથી તે મિથ્યાજ્ઞાન, અજ્ઞાન, વિપરીતજ્ઞાન, અને સશયજ્ઞાનના માલિક બનીને પાપસ્થાનકમાં આસક્ત બને છે અને ઘણા પાપા, મિથ્યાવચને, ચૌ કમાં, મૈથુનમેમાં અને પરિગ્રહની ભાવનાથી આર ભ–સમારી ભેમાં મસ્ત બનીને ઘણા જીવા સાથે ધારાતિઘેર વૈર-વિરાધને વધારે છે, પરિણામે નરકગતિમાં જન્મ ધારણ કરે છે. જ્યાં ઉપર પ્રમાણેની વેદનાએ ભાગવવી પડે છે
માટે ચાર દિવસની ચાદની જેવા આ સસારમા સૌથી પહેલા સમ્યગૂનાન મેળવવા માટે પ્રયત્ન કરવા જોઇએ જેનાથી સસારના ઘણા પાપા તથા ભાવનાથી વચિત રહેવા માટેની ચેાગ્યતા પ્રાપ્ત થાય અને સંસાર સુખમય બનવા પામે. (જીવાભિગમ પાના ન ૧૧૭)
Page #537
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૭૯
રચિત–સાધુ માટે લાડવા વગેરે રૂપે તયાર કરેલ ભૂકે વગેરે.
કાંતાર ભક્ત–જંગલમાં સાધુના નિવાહ માટે તૈયાર કલે આહાર, - દુર્મિક્ષ ભક્ત–દુષ્કાળ વખતે સાધુના નિર્વાહ માટે
તૈયાર કરેલ.
વાર્દ લિક ભક્ત–ર્દિન–વરસાદ આવતું હોય, ત્યારે સાધુ માટે તૈયાર કરેલ.
આવી જ રીતે પ્લાન માટે તૈયાર કરેલ આહાર.. શય્યાતર પિંડ, રાજપિંડ–આ બધી જાતના આહાર
માટે જાણવું
આધાકર્મ નિષ્પાપ છે એમ ઘણાઓની વચ્ચે બોલે ને પતે આધાકર્મ ખાય, તો તેમ બેલનાર તથા ખાનારને, દેવરાવનારને, જણાવનારને બધાઓને ઉપર પ્રમાણે જ વિરાધના -આરાધના સમજવી. ૭૭
! ૭૭ મોક્ષને મેળવવા માટે મુનિ વેષ સ્વીકાર કર્યા પછી પણ મુનિઓની પરિસ્થિતિ માનસિક કે શારીરિક દષ્ટિએ એક સરખી રહેવા પામતી નથી. ભૂખ સહન કરવી અત્યન્ત કઠીન છે, અને મુનિ ધર્મને પણ ખ્યાલ છે, છતાં પણ પરિસ્થિતિ કયા સમયે કેવી -બનશે ? તેની કલ્પના પણ થઈ શકતી નથી તેવા સમયે બાળમનિ.
ગ્લાનમુનિ, ભૂખથી પીડિતમુનિ, ભૂખને નહી સહન કરનાર. ભણવાવાલો, ભણાવનાર, તથા વૃદ્ધમુનિને પરિસ્થિતિ વશ આધાકમ આદિ આહારને લેવાની ફરજ પડે છે -
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૮૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ || પિતાના વિષયમાં શિષ્યને ખેદરહિત પણે, સ્વીકારતા,
બેદરહિત પણે સહાય કરતા આચાર્ય કે ઉપાધ્યાય કેટલાક તે જ ભવમાં સિદ્ધ થાય, કેટલાક બે ભવ કરી સિદ્ધ થાય, પણ ત્રીજા ભવગ્રહણને અતિકમે નહિ.
જે બીજાનું ખોટું બેલીને, અસભૂત બેલીને, મેટા મોટા દોષ પ્રકાશીને દૂષિત કહે, તે તેવાજ પ્રકારનાં કર્મો બાંધે છે. અર્થાત્ મનુષ્ય વગેરે નિમાં ઉત્પન્ન થાય, ત્યાં અભ્યાખ્યાન ફળ-કર્મને પ્રતિસંવેદે છે. ૮
જે નિરવ નથી છતાં પણ તે મુનિ યદિ સ્થાનક વિધ્ય આલેચન અને ગુરુ સમક્ષ પ્રતિક્રમણ કરી લે છે તે ભગવતીસૂત્ર તેને આરાધના કહે છે. પણ જાણીબુઝીને, ધૃષ્ટતા, ગૃહસ્થ પ્રત્યેની માયા, ઈન્દ્રિય લોલુપતા, આદિ કારણોને લઈને આધાકર્માદિ આહાર કર્યા છતાં પણ યદિ માનસિક જીવનમાં તે માટેની આલોચના નથી, પ્રતિક્રમણ નથી તે તે મુનિને વિરાધના થાય છે
સારાશ એટલે જ છે કે જે મુનિ પાસે આલોચના, પ્રાયશ્ચિત પશ્ચાતાપ, અને પ્રતિક્રમણ જેવા ભાવશસ્ત્રોની વિદ્યમાનતા છે, તે મુનિ આરાધક છે.
R ૭૮. ગૃહસ્થાશ્રમ સાથે સંબંધ રાખનારા, માતા, પિતા, ભાઈ, ભોજાઈ તથા પુત્ર પરિવારને ઉત્કૃષ્ટ વૈરાગ્ય પૂર્વક ત્યાગ કરીને દીક્ષિત થયેલા મુનિરાજોના આત્મામાં સત્તામાં પડેલા કર્મો ઉદયકાળ ગમે ત્યારે પણ આવી શકે છે, અને થોડી જ વારને માટે પણ મુનિરાજોના મનમાં અધેર્ય, ખેદ, ગૃહસ્થાશ્રમની સ્મૃતિ, ભોગવિલા ભેગોની યાદ, તથા કષાય વગેરે ઔદયિકભાવ ઉપસ્થિત થતા જ ચિત્તની ચલાયમાન અવસ્થાની સંભાવના અવયંભાવિની છે તેવા સમયે અસ્થિર થયેલા મુનિઓને તથા સાધ્વીજી મહારાજાઓને
Page #539
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૬
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન તથા ચારિત્રમાં સ્થિર રાખવા માટે સઘ વ્યવસ્થામાં આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવ તો વિદ્યમાન. હોય છે.
મુનિધર્મની ઘણી જ સારી રીતે આરાધના કર્યા પછી તે પુણ્યવ તે પિતાની યેગ્યતાના માધ્યમથી ઉપાધ્યાયપદ મેળવે છે.
ત્યા તે પુણ્યવતોની ચારિત્રસ્થિરતા બધી રીતે વધતી જાય છે, કામ–ક્રોધ–ર–ઝેર તથા પક્ષપાતની ભાવનાથી સર્વથા પર હોય છે. ભાવદયાળુ હોવાના કારણે સંઘીય બંધારણ પ્રમાણે તેમનું મુખ્ય કાર્ય એક જ હોય છે, અને તે એ કેશિથિલ, અસ્થિરઆળસુ મુનિરાજેને પોતાના પુત્રની માફક સમજીને તેમને ધર્મમાં * સ્થિર કરે, આશ્વાસન આપીને જ્ઞાન-ધ્યાન પ્રત્યે જાગૃત કરે કેમકે “જૈનધર્મના તથા જૈનવને આચાર-વિચાર પ્રત્યે હેતુઉદાહરણ બતાવીને, તથા જે મુનિની જેવી શિથિલતા હોય તે પ્રમાણે તેમને આગમીય પાઠથી સંસારની અસારતા દેખાડીને પાછા ભાનમાં લાવીને શૈર્ય પ્રાપ્ત કરાવવા માટે જ આ પદ ” તે ઉપાધ્યાય ભગવતેમાંથી કોઈક જ પુણ્યશાળી જીવ આચાર્યપદને દીપાવવા માટે સમર્થ હોય છે, જેમના આત્મીય ગુણોનો વિકાસ ચરમસીમાએ પહોચેલે હોવાથી પૂરા ચતુર્વિધ સંઘના તેઓ માલિક હોય છે. સંઘના યોગક્ષેમ પ્રત્યે તેઓ પૂરેપૂરા વફાદાર હોય છે, ધર્મ, સંપ્રદાય તથા ક્રિયાકાંડોના નામે સ મા કુસ પ ન વધે તેવા ખ્યાલાતવાલા હોવાથી તેઓ સઘપૂજ્ય બને છે
આચાર્ય પદ અત્યન્ત જવાબદારી ભર્યું હોવાથી, અને ભાવદયા ઉપર જ નિર્ભર હોવાથી “આ પદ કેને આપવું ?” એનn નિર્ણય નિર્યુક્તિકાર શ્રી ભબાહુ સ્વામીજી આ પ્રમાણે આપે છે –
Page #540
--------------------------------------------------------------------------
________________
૪૮૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આચાર્ય પદની રેગ્યતા
૧.
સ ન્ન-આર્યદેશમાં ઉત્પન્ન થયેલ જીવાત્મા જ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકે છે.
૨ વિશિષ્ટપુટ્ટોત્પન્ન-પિતાના પિતાની કુલ પરંપરા, સદીચાર ઉપર સ્થિત હોવી જોઈએ, જેથી સઘનો ભાર ઉપાડી શકાય.
૩. વિgિઝારિ –માતાના કુલની પરંપરા સારી અને , નિર્દોષ હોવી જોઈએ, તે જ વિનયાદિ ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે.
. gવા-સારૂ રૂપ તથા શરીરનું સુડોળપણું હેવું જરૂર છે જેથી તેમના વચને શીઘ્રતાથી ગ્રાહ્ય બને છે.
૫. વંદુનનવૃત્તિશુ-જેથી વ્યાખ્યાન, તપ આદિ સદનુછાને- માં તેમને ખેદ ન આવે
૬. મનાલી-શ્રોતાઓ પાસે કેઈપણ પદાર્થની આકાંક્ષા ન રાખે. - ૭. અવિનાથ-પિતાની બડાઈઓ હાકવામાં મૌન સેવનાર હોય.
૮ અમી -શિષ્ય તેમજ સંધ સાથે શઠતાને વ્યવહાર ન રાખે ( ૮. વિuિદા–એટલે આગમીય તને ભૂલનારા ન હોય.
૧૦ પૃહીતવાચ-જેમનું વચન અપ્રતિહત હોય. ૧૧ વિતરિષ-પરવાદીઓથી ક્ષોભ ન પામે.
૧૨. વિનિદ્રા-પોતે અપ્રમાદી હોય અને વ્યાખ્યાન દેવામાં - પ્રેમવાલે હોય તો જ પિતાના નિદ્રાલુ શિષ્યોને અપ્રમત્ત બનાવી
Page #541
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૩
શકે છે.
૧૩ મધ્યસ્થ-વાદ, વિવાદ અને વિતંડાવાદથી સર્વથા દૂર રહીને સવાદક બનવા ભાવ રાખે.
૧૪. રેરાશાસ્ત્રમાંવઠ્ઠ-દેશ, કાળને જોઈને, જાણીને અપ્રતિબદ્ધ વિહાર કરનાર હોય અને ધર્મોપદેશ પણ દેશ, કાળને અનુકૂલ આપનાર હોય.
૧૫ સાન્નિસ્ટાતિમ-સિદ્ધાન્ત, અવયવ, તર્ક, વાદ, જલ્પ, વિત ડાવાદ, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાને જાણીને સામેવાલા વાદીને નિરૂત્તર કરનાર હોય
૧૬ નાજાવામાવિધિજ્ઞ–જેથી જુદા જુદા દેશના શિષ્યોને અને સંદેને તે તે ભાષા વડે સમજાવી શકાય છે.
૧૭. –પોતે પચવિધ આચારને પાળવા-વાલા હોવાથી તેમના વચને શિષ્યોને માટે શ્રધેય બને છે.
૧૮. સૂત્રામિયજ્ઞ-સારી રીતે સૂત્રમાં બતાવેલ ઉત્સર્ગમાર્ગ તથા અપવાદ માર્ગને જાણનાર હોય, સમયે સમયે શિષ્યોને ઉદાહરણ, નયવાદ તથા હેતુની સમજુતી દેનાર હોય, સંઘને કેિળવવામાં નિપુણ હોય, અને જે પ્રમાણે સઘમાં સપસંગન, પ્રાપ્ત થાય અને વધે, તેવા જ ભાવોનું પ્રતિપાદન કરનાર હોય.
૧૯ ગ્રાઇrફાસ્ટ-જુદી જુદી રીતે શિષ્યોને જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે સમર્થ હોય
૨૦. ૨acરમતિ -સુખપૂર્વક પરમતનું ખંડન કરીને, સ્વમતની સ્થાપના કરનાર હોય . .
૨૧. મી-પતે રોષને ત્યાગ કરનાર હોય.
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૮૪;
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
૨૨, ઢાદિતમન-જેથી બીજાઓ ક્ષોભ પામે. - .
૨૩ શિવ-સવમાં ઉત્પન્ન થયેલા મારી વગેરે રોગો તથા ફલેશ અને ક કાસ વગેરે ભાવરેગોને નાશ પમાડનાર હોય.
૨૪. ઊંઘ-શાંતદષ્ટિવાલે હેય તથા સર્વે જીવોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર હાય
(દશવૈકાલિક હારિભદ્રવૃત્તિ ઉપર પ્રમાણેના ગુણોને ધારણ કરનારા આચાર્ય ભગવંત આખાએ સઘ (સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા)નું સુકાન સ ભાલે છે, સઘના યોગક્ષેમને વાંધો ન આવે આ વાતને ધ્યાનમાં રાખીને જ પોતાના શિષ્યોને સ ભાલે છે.
ગૌતમ સ્વામીના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીર સ્વામી ફરમાવે છે કે આવા આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય. ભગવતે જ આ ભવે કે બીજા ભવે પણ મેક્ષને પામે છે. ત્રીજા ભવે તો ચોક્કસ મોક્ષે જાય છે. આ વાત ભગવતી સૂત્રની છે.
મૃષાવાદના પ્રકાર
મૃષાવાદ બોલનારાના સંબધી પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે મૃષાવાદથી બાંધેલા કર્મોવાલા છે જ્યાં જાય છે,. એટલે કે જે ભવમાં જાય છે ત્યાં કર્મોને વેદે છે
મૃષાવાનું સ્વરૂપ આ પ્રમાણે છે.
૧ અજીક ભૂતનિહ્નવ રૂપે એટલે કે બીજાના ગુણેના સભાવને પણ છુપાવીને દૂષિત કરે છે, જેમકે સામેવાલે જીવ બ્રહ્મચર્ય પાલે છે છતાં પણ તેને ઉઘાડો કરવા માટે “આ ભાઈ બ્રહ્મચર્ય પાલતા નથી. તપશ્ચર્યા કરતા નથી. ક્રિયાકાંડ કરતાં નથી” વગેરે
લવું તે અલીક અસત્ય ભાષણ છે
Page #543
--------------------------------------------------------------------------
________________
શતક-૫ સુ' ઉદ્દેશક-૬]
[૪૫
૨ અદ્ભૂત એટલે ‘જે ચેર નથી તેને ચાર કહેવા ' ચૌ- કા અભૂત એટલે કે વિદ્યમાનતા નથી તેા એ આ ચાર છે. આવુ ઉદ્ભાવન કરવુ તે અસદ્ભૂત અલીક છે.
આ બન્ને પ્રકારના મિથ્યાવચન મેાલનારના મનમાં દુષ્ટતા હિ સકતા, ઈખ્યાલુતા, અસહિષ્ણુતા તથા વૈર વિધ આદિ વૈકારિક ભાવા હાય છે
પરન્તુ, ખેલનાર અહિસક હાય, જેમકે સાધકની સામેથી સ્ફુરણા જઈ રહ્યા છે અને પાછળથી આવનાર શિકારી તે સાધકને પૂછે છે કે હરણાને જતા જોયા છે ? કઈ બાજુ ગયા છે ? આમ પૂછવા છતાં પણ મહાવ્રતી સાધક જવાબ આપે છે કે ‘હરણાને મે જોયા નથી' આ ભાષણમા યપિ અસત્યતા છે, પણ પરિણામામાં દયાભાવ હિસક ભાવ હોવાથી આ ભાષા અસત્ય ભાષા નથી
જ્યારે અચેારતે ચાર કહેવા, બ્રહ્મચારીને, તપસ્વીને, આસ્તિકને, ગુણીયલને, આ બ્રહ્મચારી, ખાઉધરા, નાસ્તિક, મિથ્યાત્વી કહેવા. આવા ભાષણમા અભિપ્રાયની દુષ્ટતા, મનની મલિનતા અવશ્યમેવ રહેલી હાવાથી ભગવતી સૂત્ર આવી ભાષાને મૃષાવાદી ભાષા કહે
છે.
૩. સમ્યાહ્વાન-બીજાની સામે કોઇના દોષ પ્રકાશવાં. જેમ કે આ સધાડામા ક્રિયાકાડ નથી, તપશ્ચર્યા નથી, જ્ઞ'ન નથી, આ આચાર્યોંમા આચાર્ય પણું નથી, આવા ભાષણને ભગવતી સૂત્ર અભ્યાખ્યાન અસત્ય વચન કહે છે અથવા સદ્ભાવ પ્રતિબંધ એટલે કે સામેવાલામા બ્રહ્મચર્ય, ક્રિયાકાડ, જ્ઞાન અને વૈરાગ્ય છે તો પણ તેની સાથેના વૈર-વિરાધ અથવા સપ્રદાય કે સંઘાડાવાનેે લઈને તેમના બધાએ ગુણાનેા અપલાપ કરવા તે સદ્ભૂતનિદ્ભવ છે અથવા અભૂતો વન એટલે કે કલિયુગની હવા અને ભૌતિકવાદને પ્રચાર સૌ
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૮૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જીવા પ્રત્યે એક સરખા હૈાવા છતાં પણ ખીજા સોંપ્રદાયામાં કે સધાડાઓમાં સારા તત્ત્વોના અપલાપ કરીને પેાતાના જ સંપ્રદાય કે સંધાડાના સાધુ–સાધ્વીમાં જૈન શાસન, જૈનતત્વ રહેલુ છે તેવી કલ્પનાના પ્રચાર કરવા તે પણ અભૂતાવન અલીક વચન છે. તથા આત્મા નથી, પરલોક નથી, તે સદ્ભૂત નિદ્ભવ અને આત્મા, ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાદ્ભકતા, સ્વદેહ પરિમાણુ, પ્રતિ શરીર ભિન્ન અને પૌદ્ગલિક અદૃષ્ટ આદિ વિશેષણાથી યુક્તિ પુરસ્કર હોવા છતાં પણ તેને વિપરીત બુદ્ધિથી અપલાપ કરવા તે પન્નુ સદ્ભૂત નિશ્ર્વ નામનું મિથ્યાવચન છે. અને આત્મા જડ, ફૂટસ્ય નિત્ય, અકત્ત્ત, અભેાકતા, વ્યાપક અને એક જ આત્મા છે. એ પ્રમાણે ખેલવુ તે અદ્ભુતદ્ભાવન નામે અલીક વચન છે.
આત્માના સદ્દભૂત વિશેષણા
હવે આત્માના સદ્ભુતવિશેષણાને સક્ષેપથી સયુકતક જાણીએ. ૧. ચૈતન્ય સ્વરૂપ અર્થાત અનાદિ નિધન આત્મા ચૈતન્ય સ્વરૂપી છે. એટલે કે રવરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ છે. તે અને ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, પરન્તુ સથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, કેમ કે પદાર્થ માત્રનું સ્વરૂપ (ગુણ) ચેાતાના સ્વરૂપી (ગુણી)ને છેાડીને રહી શકતા નથી માટે અભિન્ન છે, અને સ્વરૂપીએ દ્રવ્ય હાય છે જ્યારે સ્વરૂપ ગુણ હોય છે માટે સિન્ન છે.
આત્માનું આ ચૈતન્ય સ્વરૂપ સમવાય સબંધથી નથી પણ સ્વતઃ છે. જેએ આત્માને જડ માને છે તેમને ત્યાં ચૈતન્ય સમવાય સંબંધથી આવ્યા પછી જ્ઞાનને પ્રકાશ થાય છે.
આના અર્થ એ થયો કે તેમને ત્યાં અનત શકિતને માલિક
Page #545
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૭
આત્મા જડ છે આ પ્રમાણેની તેમની માન્યતા એટલા માટે સાચી નથી કે, ઘટ પટની માફક ચૈતન્ય ધર્મ રહિત પદાર્થ માત્ર જડ હોવાના કારણે પિતાની મેળે કંઈ પણ હલન ચલન કરી શક્તા નથી, આપણે આત્મા તે નથી, કેમ કે આ આત્મા પિતાની અન તશક્તિઓના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયે તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયોગ વિનાની ઇન્દ્રિય તથા મન સર્વથા અકિ ચિકર છે. માટે આત્મા ચૈતન્ય સ્વરૂપ વાલે છે તેમ દર્શનમય છે અને પ્રતિક્ષણે ઉપગવન્ત છે.
૨. પરિણામને અર્થ આ પ્રમાણે છે, આત્મા અનાદિકાળથી કર્મોના સંબધથી બધિત છે અને પ્રતિ સમયે નવાં નવાં કર્મો બાંધતે રહે છે તેથી કરેલાં અને કરાતા કર્મોને ભોગવવા માટે જ આત્મા “પરિણામ ધર્મી છે” એટલે કે એક અવસ્થાને ત્યાગીને બીજી અવસ્થા સ્વીકારવી તેને પરિણામ કહેવાય છે
જેઓ આત્માને ફૂટસ્થ નિત્ય (કોઈ કાળે કઈ પણ ફેરફાર જેમા ન થાય તે ફૂટસ્થ નિત્ય કહેવાય છે) માને છે, અને ક્ષણિકધમ માને છે, તેમને ત્યાં આત્મામાં પ્રત્યક્ષ દેખાતો અનુભવાતો પરિણામ (ફેરફાર) ઘટી શકે તેમ નથી, આવી સ્થિતિમાં કરેલા કર્મોને ભેગ આમ શી રીતે કરશે ? અને અત્યાર સુખી આત્મા પાચ ક્ષણ પછી દુખી શી રીતે બનશે ?
આત્માને એકાન્તનિત્ય અને ફૂટસ્થ નિત્ય માનતા સુખ-દુખ. સગ-વિયોગના પ્રત્યક્ષ અનુભવાતા દ્વન્દો બની શકે નહી અને એકાતે ક્ષણિક માનતાં પણ સુખ–દુખના અનુભવ થઈ શકે તેમ નથી. માટે જ આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે
Page #546
--------------------------------------------------------------------------
________________
જ૮૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
આ પ્રમાણે પદાર્થ માત્રમાં દ્રવ્ય અને પર્યાયનું સાહચર્ય વિન્માન્ય છે કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પયા કોઈ કાળે પણ હોઈ શકતા નથી. ઘટ પદાર્થમાં માટી દ્રવ્ય છે અને ઘટ પર્યાય છે, કડી, બગડીમાં સુવર્ણ દ્રવ્ય છે અને આકાર વિશેષ પર્યાય છે.
“ઘડે ફૂટયો એટલે મારી દ્રવ્ય કાયમ રહીને તેને ઘર પર્યાય નાશ પામે છે અને ઠીકરા તરીકે ઉત્પાદ થાય છે. ' છે તે જ રીતે જીવ દ્રવ્ય કાયમ રહે છે પણ કરેલાં કર્મોને ભેગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ઉત્પાદન થાય છે, જ્યાં સુધી આત્માના પ્રદેશ પર કર્મરાજાની સત્તા છે ત્યાં સુધી નવા નવા શરીરે ધારણ કર્યા વિના છુટકારે નથી “ માવતર સારી ” આ કારણોને લઈને આભા પરિણામધમી છે
(૩) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાયાદિના ચોગે મન, વચન અને કાયાથી આત્મામા કરાતાં કર્મોનુ કતૃત્વ ધર્મ પણ છે” અને જે કર્તા હોય તે કર્મોનો ભોક્તા પણ હોય છે.
જે આત્મા પોતાના કરેલા પુણ્ય અને પાપના કળોને ભોગવી શકતો હોય તે તેને કતૃત્વધર્મયુક્ત માનવામાં વાંધો ક્યા આવે છે ? કર્મોને પ્રકૃતિ કહે છે અને સુખ-દુખના અનુભવો પણ કરે છે” આ બધી હાસ્યાસ્પદ વાતે મુજ્ઞ માણસના મગજમાં કેવી રીતે ઉતરશે? માટે “જે કેલસ ખાશે તેનું મોઢું કાળું થશે ? આ ન્યાયે પુરુષ જ કર્મને કરનારે છે અને ભોગવનાર છે.
(૪) સક્ષમ-એટલે કે પોતાના જ કરેલા પુણ્ય તથા પાપના કર્મોને પુરુષ સાક્ષાત્ ભગવનાર છે
Page #547
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૬]
[૪૮૯
• “જે કરશે તે ભગવશે” “કો નર ભાર ૨ વદ તત્ત
૪ વિ” ઈત્યાદિક મહાપુરુષોની ઉક્તિઓ એટલા માટે જ વ્યાજબી છે કે પુરુષ કર્તા અને ભોક્તા છે.
પ્રકૃતિ સ્વત જડ હોવાના કારણે ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કઈ પણ કાર્ય કરી શકે તેમ નથી માટે આત્મામાં કર્તુત્વની જેમ ભોક્તત્વ પણ છે.
(૫) વાભિા-આત્મા શુ સર્વવ્યાપક છે ? -અ ગૂઠા જેટલો છે ? જૈનશાસન જવાબ આપે છે કે આત્મા શરીર વ્યાપી છે. આત્માના ગુણો શરીરમાં જ દેખાય છે, માટે શરીર વ્યાપી છે
જે પદાર્થ જ્યાં રહ્યો હોય છે તેટલા જ પ્રદેશમાં તેના ગુણની વિદ્યમાનતા હોય છે, ઘડો મારે ત્યા હોય અને તેનો લાલ, કાળો રંગ બીજે રહે એવું બનતું નથી, તે પ્રમાણે આત્માના જ્ઞાનાદિ ગુણો, અને સુખ–દુઃખાદિ પર્યાયો શરીર પ્રમાણમાં જ દેખાય છે આત્મા જે સર્વવ્યાપક હોય તો તેના -ગુણો અને પર્યાયે પણ સર્વત્ર દેખાવા જોઈએ. પણ શરીરથી
અતિરિક્ત આત્માના ગુણો કેઈએ જોયા નથી જોવામાં આવતા નથી માટે આત્મા સર્વવ્યાપક નથી.
આત્મા અનન્ત શક્તિને માલિક હોવાથી પોતાના પ્રદેશોને -સ કેચી અને વિસ્તારી શકે છે ત્યારે જ હાથીના શરીરમાં
અને કીટના શરીરમાં અબાધરૂપે રહી શકે છે - શરીરથી અન્યત્ર યદિ સર્વવ્યાપી આત્મા માનીએ તે ગદા
સ્થાનોમાં અને બીજાના દુઃખ સવેદનમા આપણા આત્માના પ્રદે -નું ભ્રમણ થતા આપણું મગજ હમેશા દુર્ગધનો અને દુઃખને
ના
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૯૦]
ભગવતીસૂત્ર સારસ ગ્રહ
અનુભવ કરનારા રહેશે. પણ કોઈ કાળે પણ ખીજાના દુ:ખાનુ સ ંવેદન આપણને થતુ નથી, અને આપણા આત્માના પ્રદેશા ગંદા સ્થાને જતા નથી.
અંગૂઠા કે ચેાખાના દાણા જેટલે આત્મા માનતા શરીરના કોઇ પણ સ્થાનમાં થતી વેદનાને આત્મા શી રીતે અનુભવ કરશે?
અને શરીરના કોઈ પણ ભાગમાં થતી વેદનાને અનુભવ આત્માને થાય છે માટે આત્મા અશુઠા પ્રમાણનેા નથી પણ શરીરના પૂર્ણ પ્રદેશા સાથે આત્માના અસ ખ્યાત પ્રદેશ આતપ્રેત થઈને રહેલા છે.
(૬) પ્રતિરાીર મિસ ને અર્થ આ પ્રમાણે છે કે પૂરા બ્રહ્માંડમાં આત્મા એક જ હોઈ શકે નહી, પણ જેટલાંએ ચેતનાવત શરીરા દેખાય છે તે સૌમાં આત્મા પણ ભિન્ન ભિન્ન છે.
સસાર ભરમાં એક જ આત્માની માન્યતા કેવી રીતે શકય બનશે? અને જો એક જ આત્મા માનીએ તો બધાના શરીર, સુખ, દુ:ખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મેહમાયા પણ એક સરખી હાવી જોઈએ, પણ આવે અનુભવ તે! કયાંય થતા નથી,. માટે પ્રત્યેક શરીરમાં આત્માને જુદા જુદા માનવાથી સસારને વ્યવહાર જે પ્રત્યક્ષ દેખાય છે તે સત્યસ્વરૂપે અનુભવાશે.
(૭) પૌતેજિત અઘ્ર-પિ આત્મા અજર, અમર, અચ્છેદ્ય, અભેદ્ય છે તે પણ કર્મીના આવરણીથી ઘેરાયેલા હોવાના. કારણે જ અત્યારની પરિસ્થિતિમાં અજરત્વ, અમરત્વ, અછેદ્યત્વ,. અને અભેદ્યત્વ વિશેષણા આત્માને ઘટી શકે તેમ નથી, કેમકે – પૌદ્ગલિક અદૃષ્ટ (કર્યું, માયા, પ્રકૃતિ, વાસના) રૂપી માટીના ભારથી આત્મા રૂપી તૂ બહુ ઢકાઈ ગયેલુ છે માટે પુનત્તિ નનન
-
Page #549
--------------------------------------------------------------------------
________________
શતક
શતક-૫ મું ઉદ્દેશક-૭]
[૪૯૧ પરમાણુ પુદ્ગલ
આ ઉદ્દેશકમાં પરમાણુ યુદ્ગલ સંબંધી બહુ વિસ્તારથી વર્ણન છે અને તે ઉપરાંત નરયિક અને એકેન્દ્રિયાદિના પરિગ્રહને ખુલાસે છે. પરમાણુ પુદ્ગલનું વર્ણન બહુ - વિસ્તારવાળું છે. અહિં તે સંક્ષેપમાં સાર લેવાય છે. સાર આ છે –
પરમાણુ પુદ્ગલ કદાચ કંપે, ને કદાચ ન પણ કંપે, તેમ પરિણમે, અને ન પણ પરિણમે
બે પ્રદેશને સ્કંધ કદાચ કંપે કદાચ ન કંપે, કદાચ પરિણમે કદાચ ન પરિણમે, કદાચ એક ભાગ કંપે, કદાચ એક ભાગ ન કંપે. પુનરપિ મરણ પુન નનન નર ફાયન” આ ન્યાયે આત્માને શરીર ધારણ કરવા પડે છે, મરવું પડે છે રીબાવવું પડે છે, અને પ્રતિક્ષણે છેદાવું ભેદાવુ પડે છે, અને નવા નવા શરીરમાં અનન્ત વેદનાઓને ભોગવવા માટે ભવભવાંતરમાં રખડવું પડે છે, જ્યાં ભૂખ, તરસ, ગરમી, ઠડી રોગ, શેક આદિ આધિ વ્યાધિ અને ઉપાધિઓ ભોગવવી પડે છે આ બધે પૌગલિક અદષ્ટનો પ્રભાવ છે.
ઉપર પ્રમાણે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણવું અને એ પ્રમાણે, બલવુ તે સત્ય વચન છે, અને આનાથી વિપરીત બેલવું, અલીક વચન છે. આવો અલીક ભાષી આભા કર્મોનું બ ધન કરીને - આવતાં ભાવોમાં અવ્યક્ત ભાવ, મૂગાપણું, જડબુદ્ધિ, શરીરમાં
ખોડખાપણ, વાણીહીન, જુગુસિત ભાષાને બોલનારે અને દુર્ગન્ધ મુખને પ્રાપ્ત કરનારે થશે
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૯૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ત્રણ પ્રદેશવાળે સ્કંધ કદાચ કંપે, કદાન ન કંપે, કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે, કદાચ એક ભાગ કંપે, બહુ દેશે ન કંપે, કદાચ બહુ ભાગે કંપે, એક ભાગ ન કંપે.
ચાર પ્રદેશવાળે સ્કંધ-કદાચ કંપે, કંદાચ ન કંપે, કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે, એક ભાગ કંપે બહુ ભાગ ન કંપે, બહુ ભાગ કંપે, એક ભાગ ન કરે, ઘણે ભાગ કંપે, ઘણે ભાગ ન કંપે.
આવી જ રીતે પાંચ પ્રદેશવાળા સ્કંધથી લઈને યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક સ્ક માટે જાણવું.
પરમાણુ–પુદ્ગલ તરવાર કે અસ્ત્રાની ધારને આશ્રય કરે, પરંતુ તે છેદાય ભેદાય નહિં. આમ ઠેઠ અસંખ્ય પ્રદેશવાળા સ્કંધ સુધી જાણવું. પણ અનંત પ્રદેશવાળો સ્કંધ હોય, તે કેાઈ એક છેદય–ભેદાય અને કેઈ એક ન છેદાય–ભેદાય.
આમ પરમાણુ–પુદ્ગલથી લઈને અનંત પ્રદેશવાળા - સ્કંધ સુધીના દરેક યુગલ માટે “અગ્નિકાયની મધ્યમાં પ્રવેશ કરે તે? “પુષ્કર સ વર્ત નામના મોટા મેઘની વચ્ચેવચ પ્રવેશ કરે છે ? “ગંગા મહા નદીના પ્રવાહમાં હોય ? ઉદાવત યા ઉદકબિ દુ પ્રત્યે પ્રવેશ કરે છે? એવા પ્રશ્નો કરી શકાય. માત્ર જ્યાં જેવું પરિણામ હોય ત્યાં તેવું, એટલે ‘દાય ભેદાયના બદલે “બળે ?” “ભી થાય ? ” “ નાશ પામે ?” વગેરે કહી શકાય.
પરમાણુ યુદ્ગલ અનઈ (અર્ધ રહિત) અમધ્ય, અને
Page #551
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૭,
[૪૯૩:
અપ્રદેશ છે. હા, બે પ્રદેશવાળ સ્કંધ સાર્ધ છે–સપ્રદેશ અને મધ્ય રહિત છે. ત્રણ પ્રદેશવાળે સકંધ અનઈ છે સમધ્ય છે. અને સપ્રદેશ છે
સંક્ષેપમાં સમસંખ્યાવાળા, બેકીસંખ્યાવાળા સ્કો માટે બે પ્રદેશવાળા સ્કંધની માફક સાર્ધાદિ વિભાગ જાણો અને વિષમ સ્કંધ એકી સંખ્યાવાળા સ્કધોને માટે ત્રણ પ્રદેશવાળા ધની માફક જાણવું.
એથી આગળ વધીને સખેય પ્રદેશવાળ સ્કંધ કદાચ સાર્ધ હોય, અમધ્ય હાય અને સપ્રદેશ હોય અને કદાચ અનઈ હોય, સમધ્ય હોય, અને પ્રદેશ પણ હોય.
આવી જ રીતે અસ પેય પ્રદેશવાળા અને અનંત. પ્રદેશવાળા સ્કંધ માટે પણ જાણી લેવું.
પરમાણુ યુદ્ગલના પરસ્પરના સ્પર્શવા સંબંધી ૯વિકપ કહ્યા છે :
૧ એક દેશથી એક દેશને ન સ્પર્શવું. ૨ એક દેશથી ઘણા દેશને ન સ્પર્શવું. ૩ એક દેશથી સર્વને ન સ્પર્શવું. ૪ ઘણા દેશથી એકને ન સ્પર્શવું. પ ઘણા દેશોથી ઘણા દેશને ન સ્પર્શવું. ૬ ઘણા દેશોથી સર્વને ન સ્પર્શવું. ૭ સર્વથી એક દેશને ન સ્પર્શવું. ૮ સર્વથી ઘણા દેશને ન સ્પર્શવું.
સવથી સર્વને સ્પર્શવું.
Page #552
--------------------------------------------------------------------------
________________
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
આમાં પરમાણુ યુગલને સ્પર્શ કરતે પરમાણુ પુદ્ગલ -સર્વથી સર્વને સ્પર્શે છે. (નવમો ભેદ)
બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે પરમાણુ પુદ્ગલ માં -૮માં અને ભા વિકલ્પ વડે સ્પશે.
આ ત્રણ પ્રદેશવાળા સ્કંધની માફક ચાર પાંચ અને ચાવત્ અનંતપ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણુ પુદ્ગલને સ્પર્શ થાય.
હવે પરમાણુ યુગલને સ્પર્શતો બે પ્રદેશવાળે અંધ ૩ જા અને ૯ મા વિકલપ વડે સ્પશે.
બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળો સ્કંધ ૧લા, ૩ જા, ૭ મા અને ૯ મા વિકલ્પ વડે સ્પશે.
ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતે બે પ્રદેશવાળો સ્કંધ પહેલા ત્રણ (૧-૨-૩) અને છેલ્લા ત્રણ (૭-૮-૯) વિકલ્પ - વડે સ્પશે. અને વચલા ત્રણે વિકલ્પ વડે પ્રતિષેધ કરે.
જેમ બે પ્રદેશવાળા સ્કંધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પર્શતા કરાવી, એમ ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા -ચાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધની સ્પર્શતા કરાવવી
હવે પરમાણુ યુગલને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળ સ્કંધ ત્રીજા, છઠ્ઠા અને નવમા વિકપ વડે સ્પશે. બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતા ત્રણ પ્રદેશવાળ સ્કંધ ૧-૩-૪૬-૭ અને ૯ મા વિકપ વડે સ્પશે.
ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરતે ત્રણ પ્રદેશવાળે -સ્કંધ સર્વ સ્થાનમાં સ્પશે એટલે નવે વિકલ્પ વડે સ્પશે.
Page #553
--------------------------------------------------------------------------
________________
રાતક૫ મું ઉદ્દેશક–૭]
[૪૫ જેમ ત્રણ પ્રદેશવાળા ધને ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શ કરાવ્યું, ત્રણ પ્રદેશવાળા સ્કંધને ચાર, પાંચ યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સાથે સંચજો, અને જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધ માટે કહ્યું, તેમ યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીનું કહેવું.
પરમાણુ પુગલ ઓછામાં ઓછું એક સમય સુધી રહે અને વધારેમાં વધારે અસંખ્ય કાળ સુધી રહે એ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશવાળા સ્કંધ માટે જાણવું.
એક આકાશ પ્રદેશમાં સ્થિત પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને અથવા બીજે સ્થાને જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી સકંપ રહે. એ પ્રમાણે યાવત્ આકાશના અસંખ્ય પ્રદેશમાં સ્થિત પુદ્ગલ માટે પણ જાણવું.
એક આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ જઘન્યથી એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ સુધી નિષ્કપ રહે. એ પ્રમાણે યાવત્ અસંયેય પ્રદેશાવગાઢ પગલ માટે પણ જાણવું.
યુગલ એકગણું કાળું, જઘન્યથી એક સમય સુધી અને વધારેમાં વધારે અસંમેય કાળ સુધી રહે. એ પ્રમાણે ચાવત્ અનંત ગુણ કાળા પુગલ માટે જાણવું.
એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યાવત્ અનંત ગુણ રૂક્ષ પુદ્ગલ માટે જાણવું. અને એ પ્રમાણે સૂક્ષ્મ
પરિણત યુગલ માટે અને બાદર પરિણત પુદ્ગલ માટે - પણ જાણવું.
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૯૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
શબ્દ પરિણત યુગલ ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે આવલિકાના અસંખ્યય ભાગ સુધી રહે.
અશબ્દ પરિણત યુગલ, જેમ એક ગુણ કાળુ પુદ્ગલ કહ્યું, તેમ સમજવું.
પરમાણુરૂપ પુગલને પરમાણુપણું છોડી ફરીવાર પરમાણુપણું પ્રાપ્ત કરતાં ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે અસંખ્યય કાળ લાગે. આ અંતરમાં તે પરમાણપણું છોડી સ્કંધાદિ રૂપ પરિણામે. અને અને પાછું તે પરમાણપણું પ્રાપ્ત કરે આમ કરવામાં આટલો સમય લાગે..
બે પ્રદેશવાળા સ્કંધને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. એ પ્રમાણે યાવત્ અનંત. પ્રાદેશિક સ્કંધ સુધી જાણવું.
એક પ્રદેશમાં સ્થિત સકંપ પુગલને, પિતાનું કંપન પડતું મેલી, ફરીથી કંપન કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધીનું અંતર હોય–એ પ્રમાણે યાવત અસંખ્ય પ્રદેશ સ્થિત સ્કંધમાટે પણ જાણી લેવું.
એક નિષ્કપ પુગલ પિતાની નિષ્કપતા છોડી દે, ને. પછી ફરીથી તેને નિકંપતા પ્રાપ્ત કરતાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ એટલે. સમય લાગે.
એ પ્રમાણે યાવત્ અસંખ્યય પ્રદેશ સ્થિત સ્કંધો માટે પણ સમજવું.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષમ પરિણત અને બાદર
Page #555
--------------------------------------------------------------------------
________________
[૪૯૭
શતક-૫ મું ઉદ્દેશક-૭] પરિણતેને માટે તેમને જે સ્થિતિકાળ કહ્યો છે, તે જ અંતરકાળ છે.
શબ્દ પરિણત યુગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ અંતર હેય. પુનઃ શબ્દરૂપે પરિણમવામાં આટલે કાળ લાગે,
અશબ્દ પરિણતિ પુદ્ગલને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ અંતર હોય. અશ પરિણત સ્વભાવને છેડ્યા પછી પાછા તેજ સ્વભાવમાં આવતાં આટલે કાળ લાગે.
કવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ અને ભાવસ્થાનાયુ, એ બધામાં સૌથી ડું ક્ષેત્રસ્થાનાયુ છે. તે કરતાં અસંખ્ય ગુણ અવગાહના સ્થાનાયુ છે. તે કરતાં અસંખ્યગુણ દ્રવ્યસ્થાનાયુ છે અને તે કરતાં ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે.
ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાનાયુનું અ૫– બહુવમાં ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલ્પ છે. અને બાકીનાંસ્થાને અસંખ્ય ગુણ છે.* જીવાનો આરંભ પરિગ્રહ.
નરયિકે આરંભવાળા છે અને પરિગ્રહવાળા છે. કારણ કે નૈરયિકે પ્રથવીકાયને યાવત્ ત્રસકાયને સમાર ભ કરે છે.
* ભગવતીસૂત્રને આ ચાલુ પ્રશ્નોત્તર અત્યન્ત સ્પષ્ટરીતે અને અને કઈક સમજુતિ સાથે “આહંત દર્શન દીપિકાના પત્ર ૯૩ થી ૭૦૧ સુધીમાં ચર્ચા છે તે ત્યાથી જોઈ લે
Page #556
--------------------------------------------------------------------------
________________
- -
૪૮]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
વળી તેમણે શરીરે ગૃિહીત કર્યાં છે. કર્માં ગ્રહણ કર્યો છે અને સચિત, અચિત તથા મિશ્ર દ્રવ્યે માટે તે પરિગ્રહવાળા પણ છે.
પણ ગ્રહણ કરેલાં છે,
આવી જ રીતે અસુરકુમારે પણ આરભવાળા અને પરિગ્રહવાળા છે, કારણ કે તેઓ પણ પૃથ્વીકાયના યાવત્ ત્રસકાયના વધ કરે છે. વળી તેઓએ શરીર, ક, ભવ વગેરેનુ ગ્રહણ કરેલુ છે. આસન, શયન અને ઉપકરણા ગ્રહણ કરેલાં છે. તેમ સચિત, અચિત અને મિશ્રદ્રવ્યે પણ ગ્રહણ કર્યા. છે. માટે તેઓ સપરિગ્રહ છે.
એ જ પ્રમાણે સ્તનિતકુમારા માટે પણ જાણવું, અને નૈરિયા માટે કહ્યું છે તેમ એકેન્દ્રિયા માટે જાણવુ. એમજ એઇન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચઉરિન્દ્રિય અને તિય ચ પચેન્દ્રિય જીવે માટે પણ જાણવું. અને જેમ તિયચ ચેાનિના જીવા માટે કહ્યું તેમ મનુષ્ય માટે પણ જાણવુ.
વાણુમ તરા, જ્યે તિષિએ અને વૈમાનિકોને ભવનવાસી દેવેાની જેમ જાણવા
પરિગ્રહના ચમત્કાર
૯ માનવ અવતાર પામેલા માનવી પાસે તલવાર, ભાલા, બંધુક, છરી, કલમ, જીભ, લાકડી, વ્યાપાર, લેણદેણ, કા, કચેરી, આદિ પરિગ્રહ અને સ્ત્રીની માયા હોવાના કારણે દુઃ વિશ પાપે કરે છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પણ નરગતિના નારકો દેવગતિના દેવા, પશુ, પક્ષિઓ, તથા એકેન્દ્રિયર્યાદ જીવા નવા પાપે કરી શકે છે? તે શાથી પાપ કરતા હશે ? આ માટેજ આ પ્રશ્નોત્તર છે,
'
વાત જાણવ
Page #557
--------------------------------------------------------------------------
________________
[૪૯
રાતક–૫ મું ઉદ્દેશક-૭] પાંચ હેતુઓ
૧ હેતુને જાણે છે ૧ હેતુએ જાણે છે ૨ હેતુને જૂએ છે ૨ હેતુએ જુએ છે ૩ હેતુને સારી રીતે શ્રધ્ધ છે ૩ હેતુએ સારી રીતે શ્રધે છે ૪ હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે ૪ હેતુઓ સારી રીતે પ્રાપ્ત કરે છે – ૫ હેતવાળુ છવસ્થ મરણ કરે છે પ હેતુએ છદ્મસ્થ મરણ કરે છે.
સ સારનાં પ્રાણિમાત્ર શરીરધારી છે, અને જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી પરિગ્રહ છે, અથવા શરીર જ મોટામાં મોટો પરિગ્રહ છે. કેમકે આ શરીરને લઈને જ સસારભરને પરિગ્રહ વધે છે, અને
જ્યા પરિગ્રહ છે ત્યાં આર ભ છે, અને જ્યાં આરંભ-સમારભ છે ત્યાં નવા પાપ બ ધાયા વિના રહેતા નથી શરીર માત્રનો પરિગ્રહ (મૂચ્છ) પણ કેવળજ્ઞાનને મેળવવા માટે બાધક છે, તો પછી શરીરની મમતાને વશ બનીને બાહ્ય પરિગ્રહને વધારનાર કેવળજ્ઞાન શી રીતે મેળવી શકશે ? કેમકે બાહ્ય પરિગ્રહ પ્રાય. કરીને આભ્યન્તર પરિગ્રહનું મૂળ કારણ છે અને આ આભ્યન્તર પરિગ્રહનો ત્યાગજ વસ્તુતઃ ત્યાગ છે. તે વિના આન્તર જીવનની શુદ્ધિ સર્વથા અશક્ય છે,
બાહ્ય પરિવહન સર્વથા ત્યાગ કર્યા પછી પણ જો તે પુણ્યવતન આન્તરમન સ પ્રદાય તથા સઘાડાવાદના નશામાં ઘેરાતું હોય તો અને સર્વથા નગ્ન અવસ્થા સ્વીકાર્યા પછી પણ આન્તર -જીવનમાં કલેશ, વૈર, હઠાગ્રહ અને પિતાના ટોળા પ્રત્યેની અસીમ મમતા અને પારકા મુનિઓની, આચાર્યોની નિંદાની પ્રવૃત્તિ ચાલુજ હોય તે આવી સ્થિતિમાં આભ્યન્તર પરિગ્રહી ભય કર કર્મોને બાંધ્યા વિના રહી શકતું નથી તેમજ બાહ્ય ત્યાગની ચરમસીમાં પણ તે સાધકને સાધ્યની પ્રાપ્તિ કરાવી શકે તેમ નથી, કે જે
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૦૦]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
૧ હેતુને ન જાણે ૧ હેતુએ ન જાણે ૨ હેતુને ન જૂએ ૨ હેતુએ ન જૂએ ૩ હેતુને સારી રીતે ન શ્રધ્ધ ૩ હેતુઓ સારી રીતે ન શ્રધ્ધ ૪ હેતને સારી રીતે ન પ્રાપ્ત કરે ૪ હેતએ સારી રીતે ન પ્રાપ્ત કરે ૫ હેતુવાળું અજ્ઞાન મરણ ન કરે ૫ હેતુએ અજ્ઞાન મરણ કરે
સાધ્યની પ્રાપ્તિને અમૂછત્મક બાહ્ય પરિગ્રહ નડતા નથી પણ અલ્પાંશે રહેલે આભ્યન્તર પરિગ્રહ જ નડે છે સંયમની શુદ્ધિ માટે સ્વીકારાતો બાહ્ય પરિગ્રહ પણ આભ્યન્તર પરિગ્રહના ત્યાગની લક્ષ્મભૂમિને સામે રાખીને જે સ્વીકારાશે તેમજ તે પરિગ્રહ ધર્મોકરણ રૂપે સાધકને સહાયક બનશે, અન્યથા અધિકરણ રૂપે બનતા વાર લાગશે નહી.
નરકગતિના છે શું આર ભવાલા છે? પરિગ્રહવાલા છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નમાં દિવ્યજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જે જીવમાત્રના મૂકેલા પુગલ પરિણામેની ક્રિયા–વિક્રિયાને જાણનારા છે. ક પુદ્ગલ કે નાશ સર્જશે અથવા સઈ રહ્યો છે. તેને પ્રત્યક્ષ કરનારા છે. તેમણે કહ્યું કે –હે ગૌતમ! નારક છે પરિગ્રહ અને આરંભવાલા છે, તેમને શરીર છે, કર્મો છે, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યને પરિગ્રહ છે, માટે ત્રસકાય જીવન આરંભ કરવાવાલા હોવાથી નવા કર્મોને પણ બાધનારા છે.
જે ગતિમાંથી નરકમાં જવાની ચેગ્યતા વાલા છે નરક ભૂમિમાં જાય છે તેઓના અધ્યસાયો ઘણા જ ખરાબ, વિરયુક્ત, પાપિ૪, તથા કિલષ્ટ હોવાના કારણે નરકમાં ગયા પછી પણ તે અધ્યવસાયના પરિણામે નારક જીવ હમેશા પૈર કરનારા વૈરને વધારનારા, અને વૈરની વસુલાત કરવાવાલા હાવાથી આર ભના માલિક બને છે. વૈર–ોધ માન-માયા-લેભ આદિ આતર પરિગ્રહને
Page #559
--------------------------------------------------------------------------
________________
શતક-પ મુ. ઉદ્દેશક-૭
૫
૧ અહેતુને જાણે ૨ અહેતુને જૂએ ૩ અહેતુને સારી રીતે શ્રધ્ધ૩ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે ૫ અહેતુવાળુ કેવલી મરણ કરે
[૫૧
૧ અહેતુએ જાણે ૨ અહેતુએ જૂએ અહેતુએ સારી રીતે શ્રદ્ધે જ અહેતુએ સારી રીતે પ્રાપ્ત કરે ૫ અહેતુએ કેવલી મરણુ કરે
૫
લઈ તે સામેવાલા ખીજા નારક જીવને જોતા જ વૈરાદિની ગ્લેશ્યાઆથી તે નારક જીવા એતપ્રેત થાય છે, અને પેાતાન વૈક્રિય લબ્ધિ વડે ધણા પ્રકારના હિસક શસ્ત્રોના પરિગ્રહ ઉપાર્જન કરીને પરસ્પર મારકાટ કરે છે. અને ભય કર વેદનાએ ભાગવે છે, જે ફરીથી કર્માં બધનનું કારણ બને છે. ખીજી વાત એ છે કે -મનુષ્ય અવતારને છેાડીને નરકભૂમિમા જતા પહેલા જ તે માનવને નર્કના સસ્કારીની લેશ્યા ઉદયમાં આવી જવાથી તેના સપૂર્ણ આત્મિક પ્રદેશા (આઠ ટુચક પ્રદેશ વિના) પણ ક્રોધ અને વૈરમય બની જતા થાડી ઘણી પશુ મેળવેલી નાન સત્તા ખાઇ જાય છે અને ભય કર વૈર કના સન્નિપાતમાં કઈ પણ જીવ સાથે ક્ષમાપના, મિર્ઝામ દુક્કડ, ભવ આલાયણા, પુદ્ગલાને પરિત્યાગ, અને તેનાથી થયેલી તથા થનારી હિંસાના ત્યાગ કર્યા વિના જ તે જીવ નરકમાં જાય છે, તેથી તેના મર્યા પછી પણ શેષ રહેલુ, ધન, શસ્ત્ર, વસ્ત્ર આદિ સામગ્રી પણ પરવેાને કલેશ કરાવનારી હાવાથી તે બધાનું પાપ તે વસ્તુના મૂળ માલિકને પણ લાગે છે
આ કારણે જ લેાકેાત્તર જૈન શાસન વાર વાર ફરમાવે છે કે, “તમે તમારી જીવનયાત્રાને અનાસક્ત, સમ્યકત્વ, અને સમતા ભાવે પૂર્ણ કરશે અને પુન પુન મિચ્છામિ દુક્કડ દેવાની ભાવનાને જાગૃત રાખશે, જેથી આ ભવની કોઈ પણ વસ્તુ આપણા મર્યા પછી આપણને કે કોઇને પણ બાધક થવા પામે નહી.”
Page #560
--------------------------------------------------------------------------
________________
પ૦૨]
ભગવતીસૂત્ર સારસંગ્રહ.
૧ અહેતુને ન જાણે ૧ અહેતુએ ન જાણે ૨ અહેતુને ન જુએ ૨ અહેતુએ ન જૂએ
અસુરકુમારે તથા સ્વનિતકુમાર દે પણ પરિગ્રહી હોવાના કારણે પૃથ્વીકાય તથા ત્રસકાય જીવોને વધ કરે છે. કેમકે તેઓને – પણ શરીરે, કર્મો પરિગૃહીત છે, તેથી તેમને દેને અને દેવિઓને.
પરિગ્રહ છે, યાવત દેવગતિમાં આવતા પહેલા મનુષ્યો, મનુષ્ય સ્ત્રીઓ, તિર્યંચો, તિર્યં ચ સ્ત્રીઓ, આસન, શયન, માટીના વાસણ કાંસાના ભાજનો, કડાઈ, કડછી વગેરેનું ગ્રહણ કર્યું છે, માટે જ પરિગ્રહ અને આર ભવાલા છે એકેન્દ્રિય જીવો પણ કર્મવાલા હોવાથી પરિગ્રહી અને આર ભી છે આ પ્રમાણે બેઈન્દ્રિ, ત્રીરિન્દ્રિય, અને ચતુરિન્દ્રય જીવોને માટે પણ સમજવું.
તિર્યંચ પચેન્દ્રિય જીવોએ પણ કર્મોને ગ્રહણ કરેલા હોવાથી પર્વત, શિખરે, શૈલે, શિખરવાલા પહાડો, જલ, સ્થળ, ગુફા, પાણીના ઝરણા, નિર્ઝરણ, જલના સ્થાને, કુવા, તળાવ, નદી, વાવ, નીક વગેરે અસખ્યાત સ્થાનોને પરિગ્રહીત કર્યા છે, માટે પરિગ્રહી છે અને આર ભી છે મનુષ્યો, વાણુમંતર, જ્યોતિષિઓ, વૈમાનિકેને માટે આમ જ સમજવું. આ પ્રમાણે પ્રતિસમયે જીવાત્મા. કર્મો બાંધે છે.
સાર એટલે જ છે કે પચ્ચકખાણ, પ્રતિક્રમણ, આલોચના, ગર્હણ, અને પાપભીરુતા વિનાના જીવને કયા સમયે કેવા સંસ્કાર, સ્વનાઓ, લેસ્યાઓ ઉદયમાં આવશે તે કહી શકાય તેમ નથી, અને તેમ થતાં જીવનમાં ક્રોધ-માન-માયા અને લેભને પ્રવેશ. થતા જીવાત્માની દશા કર્મોના બ ધન કરવા જેવી થતાં વાર લાગતી નથી,
Page #561
--------------------------------------------------------------------------
________________
શતક–૫ સુ' ઉદ્દેશ–૭]
[૫૦૩
૩ અહેતુને સારી રીતે શ્રધ્૩ અહેતુએ સારી રીતે ન શ્રધ્ધ ૪ અહેતુને સારી રીતે પ્રાપ્ત કરે જ અહેતુએ સારી રીતે ન
પ્રાપ્ત કરે
૫ અહેતુવાળુ છદ્મસ્થ મરણુ કરે ૫ અહેતુએ છદ્મસ્થ મરણ
કરે.
.
ક ૮૦. બહુ શ્રુત ગમ્ય આ હેતુ આદિના ૮ સૂત્રેા ટીકાકારના ભાવ પ્રમાણે જ ઉપર ઉપરથી જાણવાના પ્રયાસ કરીએ. જીવાના ચાર પ્રકાર છેઃ
૧. સમ્યગ્દષ્ટિ. ૨. મિથ્યાદષ્ટિ ૩ કેવળજ્ઞાની અને ૪. અવધિજ્ઞાની, સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગૂનાની હાવા છતાં પણ છદ્મસ્થ છે માટે હેતુ, ( દિનેત્તિ-મતિ નિજ્ઞાતિધર્મવિશિષ્ટાદ્ અર્થાત્ વૃત્તિ ચૈતુ) એટલે કે જિજ્ઞાસિત ધર્મના વિશિષ્ટ અને જણાવે તે હેતુ–સાધન-લિગ કહેવાય છે. જે “નિશ્ચિતાન્વયનુવપત્યેા હક્ષળા હેતુ:" એટલે કે સાધ્ય વિના જેની ઉપત્તિ થઈ શકે જ નહી તે હેતુનુ લક્ષણ છે આવા હેતુના ઉપયેાગથી જીવાત્મા અભિન્ન હોવાથી પુરુષ પણ હેતુ કહેવાય છે.
ક્રિયાની પૃથક્તાને લઈને હેતુ પાચ પ્રકારના છે, જીવમાં સમ્યગ્રદષ્ટિપણું હોવાથી હેતુ પણ સમ્યગ્દષ્ટિ જાણવા સાધ્યને સત્યસ્વરૂપે સિદ્ધ કરનાર અને સાષ્યના સદ્ભાવમાં સાથે રહેનાર હેતુને જાણૅ છે, સામાન્ય રૂપે હેતુને જુએ છે, હેતુને સારી રીતે સહુઁ છે. સાધ્યુંતી સિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે, અને મરણના કારણરૂપ અધ્યવસાય વગેરે, મરણના હેતુ સાથે સબ ધ હાવાથી મરણ પણ હેતુ કહેવાય છે, માટે તે હેતુને એટલે હેતુવાલા છદ્મસ્થ મરણને કરે છે. અહીં કેવળમરણ લેવાનુ નથી કેમકે તે અહેતુક હેાય છે, અને સત્તાન હેાવાથી અજ્ઞાન મરણ પણ લેવાનું નથી,
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૦૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
પુદ્ગલ
ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય નારદપુત્ર નામના અનગાર અને બીજા શિષ્ય નિર્ચથી પુત્ર આ બેની પુગલો સંબંધી ચર્ચા છે. સાર આ છે –
જ્યાં નારદપુત્ર અનગાર છે, ત્યાં નિર્ગથી પુત્ર અનગાર આવે છે. પ્રારંભમાં નિર્ચથી પુત્ર અનગાર નારદપુત્ર અનગારને પૂછે છે, અને એ બેની ચર્ચા થાય છે.
નારદપુત્ર અનગાર પોતાના મત પ્રમાણે બધા પુદ્ગલેને સઅર્થ, મધ્ય અને પ્રદેશ બતાવે છે. ત્યારે નિર્ચથીપુત્ર અનગાર પૂછે છે કે શું દ્રવ્યાદેશ વડે સવે પગલે સઅર્થ,
બીજા પ્રકારે પણ અનુમાનને ઉત્પન્ન કરનાર હેતુવડે અનુમેય વસ્તુને સમ્યગ્દષ્ટિ હોવાથી સારી રીતે જાણે છે. જુએ છે. શ્રદ્ધે છે, સારી રીતે પ્રાપ્ત કરે છે, અને અકેવળી હેવાથી અધ્યવસાયરૂપ હેતુથી છઘી મરણ કરે છે.
આ બને સૂત્રોમાં જીવાત્મા સમ્યગુદષ્ટિ હોવાથી સાધ્યને સિદ્ધ કરવા માટે સાધન (હેતુ) પણ સમ્યફ પ્રકારે સ્વીકારશે જેમકે – “સપાવર નીવર્સ રુક્ષ એટલે જીવરૂપ સાધ્યનું ઉપયોગ લક્ષણ જ ઠીક છે, સર્વાગીણ શુદ્ધ છે, માટે સાચુ છે. કેમકે.-વતિ પ્રાન શાયતીતિ શીવ અને જ્ઞાનાવિવાર રિમા” અર્થાત દશ દિવ્ય પ્રાણને ધારણ કરે તે જીવ છે અને છવામાં જ્ઞાનસ્વરૂપે જ હોય છે, તે કારણે જીવનું સાચું લક્ષણ ઉપયોગ જ હોઈ શકે છે,
હવે બે સૂત્ર ત્રીજા અને ચોથા નંબરના મિથ્યાદષ્ટિને માટે છે
Page #563
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
પિ૦૫ સમધ્ય અને સંપ્રદેશ છે? અને અનર્થ, અમધ્ય અને અપ્રદેશ નથી ? તેમ ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે? અને તેજ પ્રમાણે કાલાદેશથી કે ભાવાદેશથી પણ છે ?
નારદપુત્ર અનગાર કહે છે કે-હા, એજ પ્રમાણે છે. આ ચર્ચામાં નારદપુત્ર અનગારને નિર્ચથીપુત્ર અનગાર નિરુત્તર કરે છે. પછી નિર્ચ થી પુત્ર અનગાર પાસે જ
જાણવાની ઈચ્છા નારદપુત્ર અનગાર પ્રકટ કરે છે. એટલે નિથીપુત્ર અનગાર આ પ્રમાણે સ્પષ્ટતાપૂર્વક સમજાવે છે. -
દ્રવ્યાદેશ વડે પણ સર્વ યુગલે સપ્રદેશ પણ છે અને અપ્રદેશ પણ છે. તે અનંત છે. ક્ષેત્રાદેશ વડે પણ એમજ છે. કાલાદેશ અને ભાવાદેશ વડે પણ એમજ છે.
હેતુને વ્યવહારી હેવાથી જીવ પણ હેતુ કહેવાય છે. જીવ મિશ્ચાદષ્ટિ હોવાના કારણે હેતુને અસમ્યફ પ્રકારે જાણે છે, જૂએ છે, શ્રધે છે, પ્રાપ્ત કરે છે, અને અસમ્યજ્ઞાની હોવાથી અધ્યવસાયાદિ હેતુ સહિત અજ્ઞાન મરણ કરે છેબીજી રીતે હેતુ એટલે નિશાન તે વડે સમ્યફ પ્રકારે જાણતો નથી, જેતો નથી, શ્રદ્ધતા નથી, પ્રાપ્ત કરતા નથી, અને અજ્ઞાન મરણ કરે છે આ બને સૂત્રોમાં મિથ્યાદષ્ટિ પણાનું જેર હોવાથી મિયાજ્ઞાનને લઈને હેતુ પણ બરાબર જાણી શકતા નથી જેમ કે “છામી શક चाक्षुपत्वात् 'अचेतनास्तरवः विज्ञानेन्द्रियाऽऽयुनिरोध
ફલામruત્યા ઈત્યાદિક હેતુઓ અજ્ઞાનપૂર્ણ હોવાથી સાધ્યનું સત્ય સ્વરૂપ શી રીતે જાણી શકાશે ?
હવે બે સૂત્રો પાચમા અને છઠ્ઠા ન બરના કેવળજ્ઞાનીને માટે છે તેમને સઘળું પ્રત્યક્ષ હોય છે, માટે તેના પ્રત્યક્ષ જ્ઞાન ધરાવતા કેવળજ્ઞાનીઓને કઇ પણ જોવા માટે કે જાણવા માટે કોઈ પણ
Page #564
--------------------------------------------------------------------------
________________
-
૫૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ '
જે પુદ્ગલ દ્રવ્યથી અપ્રદેશ છે. તે નિયમે ક્ષેત્રથી અપ્રદેશ હાય, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હાય, અને ભાવથી પણ કદાચિત્ સપ્રદેશ હાય ને કદાચિત્ અપ્રદેશ હાય.
જે ક્ષેત્રથી અપ્રદેશ હાય, તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હાય, અને કદાચ અપ્રદેશ હાય, કાલથી તથા ભાવથી પણ ભજના. એ જાણવુ`. જેમ ક્ષેત્રથી કહ્યું, તેમ કાલથી અને ભાવથી કહેવું.
જાતના હેતુ કે નિશાનની જરૂરત રહેતી નથી, તેથી તે હેતુની જરૂર વિનાના કહેવાય છે. અહેતુ કહેવાય છે. એટલે કે પ્રત્યક્ષ નાનીપણાને લીધે હેતુના વ્યવહારી ન હેાવાથી કેવળજ્ઞાનીએ અહેતુ કહેવાય છે. સર્વજ્ઞત્વને લઇને અનુમાનની જરૂર ન હેાવાથી ધૃમાદિક પદાર્થાને અહેતુ સમજે છે, અગ્નિને જાણવા માટે તે (ધૂમાદિને) હેતુ ભાવે જાણતા નથી. કેમ કે સનને અનુમાન કરવાપણુ હેતુ નથી. તેથી ધૂમાકિ પદાર્થા તેમને અનુમાન કરાવી શકતા નથી, માટે જ ધૂમાકિ હેતુની અપેક્ષા વિનાના સદ અહેતુ કહેવાય છે. અહેતુને જુએ છે, પ્રાપ્ત કરે છે, તથા અનુપક્રમી હાવાથી એટલે કે કેાઈ નિમિત્તથી પણ મર્યાં ન મરે તેવા હોવાથી અહેતુક વળી મરણ કરે છે.
જ્યારે છેલ્લાં બે સૂત્રેા અવધ વગેરે જ્ઞાનવાલાને માટે છે, જે સપૂર્ણ નાની ન હેાવાથી ધૂમાદિક પદાર્થા અનુમાનના પ્રાદુર્ભાવ જ છે, એવા એકાન્ત ન હોવાથી તેને સથા અહેતુ ભાવે જાણતા નથી પણ કથ ચિત્ જ જાણે છે.
અધ્યવસાન વગેરે ઉપક્રમ કારણ ન હેાવાથી કેવળી મરણ નહી પણ “સ્થ મરણ કરે છે, અવધિજ્ઞાન હેાવાથી આ મરછુઅજ્ઞાનમરણ કહેવાતુ નથી.
Page #565
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[પ૦ - જે પુદ્ગલ દ્રવ્યથી સપ્રદેશ હોય, તે ક્ષેત્રથી કદાચ. સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય. એમ કાલથી અને ભાવથી પણ જાણવું.
જે યુગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય, તે દ્રવ્યથી ચેકસ . સપ્રદેશ હેય. અને કાળથી તથા ભાવથી ભજના વડે હોય. જેમ દ્રવ્યથી કહ્યું તેમ કાલથી અને ભાવથી પણ જાણવું
ભાવાદેશ વડે અપ્રદેશ પગલે સર્વથી છેડા છે. તે કરતાં કાલાદેશથી અપ્રદેશ અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશ અસંખ્યગુણ છે. તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં દ્રવ્યાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે. તે કરતાં કાલાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે અને તે કરતાં ભાવાદેશથી સપ્રદેશ વિશેષાધિક છે. જીવોની વધ ઘટને અવસ્થિતતા
અહિ હવે શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પૂછે - છે. મહાવીર સ્વામી ઉત્તર આવે છે.
જ વધતા નથી, ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. નરયિક વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. જેમ નૈરયિકે માટે કહ્યું, તેમ વૈમાનિક સુધીના છ માટે જાણવું.
સિદ્ધો વધે છે, પણ ઘટતા નથી અવસ્થિત રહે છે. જો સર્વકાળ સુધી અવસ્થિત રહે છે. - નરયિકે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી. ચૌવીસ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પણ રત્નપ્રભામાં ૪૮ મુહૂર્ત, શર્કરા પ્રભામાં ૧૪
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૦૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
રાત્રિ દિવસ, વાલુકાપ્રભામાં એક માસ, પ’કપ્રભામાં એ માસ, ધૂમપ્રભામાં ચાર માસ, તમ:પ્રભામાં ૮ માસ, અને તમસ્તમ પ્રભામાં માર માસ અવસ્થાન કાળ છે.
જેમ નૈયિકા માટે કહ્યું, તેમ અસુરકુમારેા પણ વધે. છે, ઘટે છે અને જઘન્યે એક સમય સુધી તે ઉત્કૃષ્ટે ૪૮ મુહૂત્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે દશે પ્રકારનાં પણ ભવનપતિ કહેવા.
એકેન્દ્રિયા વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે એને આ અવસ્થિત કાળ જઘન્યે એકસમય ને ઉત્કૃષ્ટ આવલિકાના અસખ્યભાગ સમજવે
બે ઇન્દ્રિયા, ગેઇન્દ્રિયા વધે છે, ઘટે છે અને તેમનુ અવસ્થાન જઘન્યે એકસમય ને ઉત્કૃષ્ટ એ અન્ત દ્યૂત સુધી જાણવુ'. એ પ્રમાણે ચઉરિન્દ્રિયનુ પણ જાણવુ,
અવસ્થાનકાળમાં ભેદ હેાય છે. જેમ~~
સમૂમિ પચેન્દ્રિય તિર્યંચ ચેાનિકના અવસ્થાનકાળ એ અન્ત હૂત, ગજ પંચેન્દ્રિય નિય ચ ચેાનિકાના ચાવીશ મુ, સમૂમિ મનુષ્યને અડતાલીસ મુહૂત, ગજ મનુષ્યાને ચાવીશ મુહૂત.
વાનન્યન્તર, ચૈાતિષિક, સૌધમ અને ઇશાન દેવલેાકમાં ૪૮ મુહૂત. સનત્કુમાર દેલેકમાં અઢાર રાત્રિ-દિવસ અને ૪૦ મુહૂત. માહેન્દ્ર દેવલેાકમાં ચેાવીશ રાત્રિ-દિવસ ને ૨૦ મુદ્ભૂત બ્રાલેાકમાં ૪૫ રાત્રિ-દિવસ, લાંતક દેવલેપ્સમાં તેવું રાત્રિ–દિવસ. મહાશુક્ર દેવલેાકમાં ૧૦૮ રાત્રિ-દિવસ. સહુસાર “દેવલેાકમાં ખસે રાત્રિ-દિવસ. આનત અને પ્રાણુત દેવલેાકમાં
Page #567
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મુ ઉદ્દેશક−૮]
૫૦૯ -
સભ્યેય માસા સુધી. આરણુ અને અચ્યુત દેવલાકમાં સભ્યેય વર્ષો, પ્રવેયક દેવાના, વિજય, વૈજયંત, જયંત અને અપરા-જિત દેવાને અસખ્ય હજાર વર્ષા સુધીને અવસ્થાન કાળ છે. સર્વાં સિદ્ધમાં પલ્યેાપમના સભ્યેય ભાગ સુધી, અને એએ . જઘન્યે એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસ ખ્ય ભાગ સુધી વધે છે અને ઘટે છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠે સમય સુધી વધે છે અને જધન્યે એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. સુધી સિદ્ધી અવસ્થિત રહે છે.
જીવા નિરુપચય અને નિરપચય છે. પણ સાપચય નથી, સાપચય નથી, સાપચય-સાપચય નથી.
એકેન્દ્રિય જીવે ત્રીજા પદમાં છે. એટલે સેાપચય ને. સાપચય છે.
સિદ્ધો નિરુપચય છે ને નિરપચય છે. જીવા સકાળ સુધી નિરુપચય ને નિરપચય છે.
તયિકા જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ આવલિકાના અસ`ખ્ય ભાગ સુધી સાપચય છે. આવીજ રીતે નૈરિયકા તેટલાજ કાળ સુધી સાપચય પણ છે. એટલાજ કાળ સુધી સાપચય અને સાપચય પણ છે અને નૈયિક જધન્યે એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ખાર મુહૂત્ત સુધી નિપચય ને નિરપચય છે.
ખધા એકેન્દ્રિય જીવે સ`કાળ સુધી સેાપચય અને સાપચય છે.
બાકીના બધા જીવા સેાપચય પણ છે અને સાપચય.. પણ છે. નિરૂપચય છે ને નિરપચય પણ છે.
*
Page #568
--------------------------------------------------------------------------
________________
૨૧૦]
ભગવતીસૂત્ર સાસંગ્રહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આવલિકાને અસંખ્ય -ભાગ છે. અવસ્થિતમાં વ્યુત્ક્રાંતિ કાળ કહે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સોપચય છે.
સિદ્ધો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી નિરૂપચય ને નિરપચય છે. ઘર
* ૮૧ અનંત ધર્મો (પર્યાય)થી યુકત ચેતન–જડાદિ અનત પદાર્થોથી ભરેલા આ અન સસારનું માપ સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓ સિવાય બીજા કેઈ પણ કાઢી શક્તા નથી
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની મર્યાદામાં રહેલે માણસ અપૂર્ણ જ્ઞાની હોવાથી અન ત સ સારના અનત પદાર્થોને જેવા અને જાણવા અસમર્થ છે કારણ કે આ બન્ને જ્ઞાને ઈન્દ્રિયાધીન -હેવાથી મર્યાદિત જ છે
(૧) ઈન્દ્રિોમાં વિષય જ્ઞાનની શક્તિનું ન્યૂનાધિપણું હોવાથી મતિજ્ઞાની બધાએ પદાર્થો અને પર્યાને તારતમ્ય ભાવે જોશે સંસારના દ્રવ્યોની એવી વિચિત્રતા છે કે–ઘણા દ્રવ્યોને મતિજ્ઞાની સ્પર્શી પણ શકતો નથી તેવીજ રીતે આપણે સ્વભાવ પણ મર્યાદિત છે, જેથી સસારની ઘણી વસ્તુઓને જાણવાની ઉત્કંઠા પણ -થતી નથી. આમાં આ જ્ઞાનની દુર્બલતા સ્પષ્ટ દેખાય છે જેથી -દશ્યમાન પદાર્થોને પણ પૂરા જાણી શકતું નથી, પછી અદશ્યમાન પદાર્થોને જાણવાની તો વાત જ કયાં રહી ?
(ર) ઘણા પર્થો એવા છે કે જે આગમગમ્ય જ છે. અને -આગમવાદે વર્તમાનમાં ગુગમ પણ નથી. આગમગમ્ય પદા હંમેશાને માટે આગમગમ્ય શ્રદ્ધાગમ) જ હોય છે
Page #569
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[૫૧૧
પદ
પયયન ભાઇ અન તપદાથેર
(૩) તત્ત્વની ગહનતાને લીધે પણ આપણું મતિજ્ઞાન પણ તેમાં ઊંડે સુધી પ્રવેશ પામી શકતું નથી.
(૪) જ્ઞાનાવરણીય કર્મને ઉદયકાળ પણ તીવ્ર છે. જેથી ઘણું પદાર્થો આપણું સમજણમાં આવતા નથી. કેમકે મતિજ્ઞાનના ક્ષપશમ કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મ અને તગણુ વધારે છે.
(૫) હેતુ અને ઉદાહરણના અભાવમાં પણ પદાર્થો સ્પષ્ટ જણાતા નથી. •
(૬) શ્રુતજ્ઞાની પણ અન તપદાર્થોને તથા પ્રત્યેક પદાર્થના -અનત પર્યાયોને જાણ શકતું નથી. કેમકે કેવળજ્ઞાની જેટલા પદાર્થને જાણે છે, તેટલા ઉપદેશી શક્તા નથી અને જેટલા ઉપદેશે છે, તેમાંથી અનતમા ભાગેજ શાસ્ત્રોમાં ગૂ થાય છે આથી સુતજ્ઞાન પણ બધા ય પદાર્થોને સ્પર્શી શકતું નથી.
સમ્યગદર્શનના અભાવમાં મતિ-અજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભાગજ્ઞાની પણ પદાર્થોને વિપરીત અને સશયશીલ થઈને જોશે. માટે મિથ્યાજ્ઞાન પ્રમાણિત હોતું નથી તેમના જોયેલા, જાણેલા અને પ્રિરૂપેલા ત યથાર્થ ન હોવાના કારણે પ્રમાણભૂત બની શકતા નથી.
ઈન્દ્રિયોને આશ્રયીને ઉત્પન્ન થનારા જ્ઞાનમાં અપૂર્ણતા એટલા માટે છે કે બાહ્ય ઈન્દ્રિયને વિષય ગ્રહણ કરવાની શક્તિ જેમ મર્યાદિત છે તેવી જ રીતે ભાવેન્દ્રિયોને પણ વિશિષ્ટ પ્રકારની સાયિકી લબ્ધિ નહી મેળેલી હોવાથી અન ત સ સારને જાણી શકવા માટે સમર્થ નથી
લાપશમિક જ્ઞાન ચાર પ્રકારે છે.
૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મનઃ પર્યવજ્ઞાન. આમાં પહેલાના બે જ્ઞાનોને પૌદ્ગલિક ઈન્દ્રિયોની અને
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૧૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
મનની આવશ્યકતા અનિવાર્ય છે, જ્યારે છેલ્લા બે જ્ઞાન યદ્યપિ આત્મિક હોય છે, તે પણ જ્ઞાનાવરણીય કર્મોને સમૂહ સમૂળ નાશ પામેલ ન હોવાથી આ બને જ્ઞાન છાઘસ્થિક કહેવાય છે. માટે જ અવધિજ્ઞાની અને મન:પર્યત જ્ઞાની પણ પૂર્ણજ્ઞાની નથી. કેમકે અવધિજ્ઞાની ભાવથી અનત પર્યાયો જાણે છે તે પણ પ્રત્યેક દ્રવ્યના અનત પર્યાય જાણું શકતા નથી, આ જ્ઞાન ગૃહસ્થને પણ થઈ શકે છે પરંતુ તે ગૃહસ્થ શુદ્ધ મને સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપને આરાધક હોય તે તેમને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન પણ સ્વચ્છ, વિશાળ અને ઘણું લાંબા કાળને ભૂત પણ જોઈ શકે છે.
મનપર્યવજ્ઞાની પણ મનરૂપે પરિણત થયેલા જ રૂપી પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે પણ અધ્યવસાયરૂપ ભાવ મનને તે મન:પર્યવજ્ઞાની પણ જાણી શકતા નથી.
યદ્યપિ આ જ્ઞાનીની તુલનામાં સસાર ભરને બીજો કોઈ પણ યોગી આવી શકતું નથી. પછી ચાહે તે નગ્ન રહે, ધુનીતપે, શુષ્કપત્રાહાર કરે, જગલની ભયંકર ખીણમાં રહે, માપવાસી બને, ઉધે માથે લટકે, ગમે તેટલી જટા તથા નખ વધારે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે, ગમે તેવા અને તેટલા ચમત્કાર બતાવે, દેવતાઓના આસન ડેલાવે કે દેવીઓને સ્વાધીન કરે, લોહી અને માસ સુકાવી મારે, તેવી તપશ્ચર્યા કરે, અથવા સર્વથા મૌન ધારે, હજારો લાખ અને કરોડોની સંખ્યામાં શ્લોકે કઠસ્થ કરે તથા ઢગલા બંધ નવા શ્લેકે ચે તે પણ મન:પર્યવજ્ઞાનીની હોડ કરી શકે તેમ નથી. કેમ કે આ જ્ઞાન સાથે અપ્રમત્તભાવ અને સયમની શુદ્ધિની નિતાન્ત આવશ્યકતા છે.
આ પ્રમાણેના આ ચારે જ્ઞાનના માલિકે ભલે ૧૧મું ગુણઢાણું મેળવી લે તો પણ તીર્થ કર દેવના ક્ષાયિક જ્ઞાન સાથેની તુલના
Page #571
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૮]
પિ૧૩
કરવા માટે સમર્થ નથી કેમ કે બાહ્ય અને અતર ગ સ ખ્યાતા, અસ ખ્યાતા અને અન ત અતિશયથી પરિપૂર્ણ ભગવાન મહાવીર સ્વામી કેવળ જ્ઞાનના માલિક છે જેઓ ૧ અનતવિજ્ઞાન ૨ અનીત દેપ, ૩ અબાધ્ય સિદ્ધાન્ત ૪ અમર્ય પૂજ્ય, આદિ અદ્વિતીય વિશેષણોથી યુક્ત છે. અને કેવળજ્ઞાની તીર્થ કર સિવાય આ ચારે વિશેષણે બીજે કયાય હેતા નથી
અને વિજ્ઞાન–એટલે અપ્રતિપાતી, જે કોઈ કાળે પણ પોતાની સત્તાથી ખસે નહી. “વિ” એટલે વિશિષ્ટ-સસારભારને સંપૂર્ણ દ્રવ્ય અને તેના અનંતપર્યાને સાક્ષાત કરનારા કેવળજ્ઞાનીને અને તે વિજ્ઞાન કહેવામાં આવે છે
અતીતપ-સત્તામાંથી સર્વથા ખસી ગયેલા છે રાગ-દ્વેષ– મોહ આદિ દેશે જેમના તે અતીતદોષ કહેવાય છે -
અબાધ્ય સિદ્ધાન્ત-સ્યાદાદ મુદ્રાથી મુદ્રિત જેમના સિદ્ધાન્તને કઈપણ વાદી–પ્રતિવાદી–વિતંડાવાદી બાધા પમાડી શકે તેમ નથી. અમર્યપૂજ્ય-સામાન્ય દેવતાઓના પણ પૂજ્ય છે.
અનંત વિજ્ઞાનની સાથે અતીતદોષ વિશેષણ એટલા માટે સાર્થક છે કે, “અન વિજ્ઞાન એટલે કેવળજ્ઞાન જે મહાપુરૂષોને હોય તેમનો મોક્ષ સર્વથા અવ્યાબાધ છે. “છતા પણ જેઓ પિતાના મતના તિરસ્કાર તથા બાધા જોઈને ફરીથી જન્મ ધારે છે તેઓ દેષાતીત હોઈ શકે નહીં. કારણકે ફરીથી જન્મ લેવાને અર્થ જ આ છે કે પોતાના સ્થાપેલ મત ઉપર રાગ અને પોતાના મતનો તિરસ્કાર કરનારને દંડ દે તે દ્વેષ છે. આ બંને મોહરાજાના પુત્રો જેવા રાગ અને દ્વેષ જેમના જીવનમાં હોય ત્યાં સસારનું કોઈ પણ દૂષણ શેષ રહેતું નથી માટે દોષોની સ– ભાવનામાં જ અવતાર લેવાનું હોય છે. કેવળી ભગવતના બધાએ
Page #572
--------------------------------------------------------------------------
________________
૫૧૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
દેષ સમૂળ નાશ થયેલા હોવાથી તેમને જન્મ લેવાનું છે જ નહીં. કદાચ કોઈ કહે કે “અતીતદોપ' વિશેષણ ભલે રહ્યું કેમ કે જે અતીત દોષ હશે તે અને તે વિજ્ઞાન પણ હોય જ છે આના જવાબમાં જાણવાનું કે “કંઈ વાદીએ પિતાના માનેલા ભગવાનમાં દોષાભાવ માનેલે હોવા છતાં પણ અને જ્ઞાનની આવકતા માની નથી જેમ કે “ભગવાન ક્વળ ઈષ્ટ તત્વને જાણે તે જરૂરી છે પણ સ સારના બધા પદાર્થોનું જ્ઞાન શા કામનું ?” કીડા કેટલા ? નરકના જીવો શી રીતે રહે છે ? ઈત્યાદિ અનાવરયક પદાર્થોના જ્ઞાનની આવશ્યકતા શા કામની - આ પ્રમાણે માનનારાઓને સમજણ આપતા જૈનાચાર્યોએ કહ્યું કે “સર્વસ” તે જ હોઈ શકે છે, જે સંસારના અનંત પદાર્થો અને એક એક પદાર્થના અનત પર્યાને જાણી શક્યા માટે સમર્થ હોય.
જે ભગવાનને સસારના પદાર્થોનું યથાર્થ જ્ઞાન જ ન હોય તે તેમનુ ભગવંત શા કામનું ?
પદાર્થ માત્રમાં અનત પર્યાયે અસ્તિત્વ અને નાસ્તિત્વના સંબધની અપેક્ષાએ વિદ્યમાન હોવાના કારણે દ્રવ્ય માત્ર અન - ધર્માત્મક જ હોય છે. આવી સ્થિતિમાં જે ભગવાન પદાર્થના એક પર્યાયને પણ સમ્યફ પ્રકારે જાણી ન શકે તે બધાએ પર્યાયોને શી રીતે જાણી શકશે ?
આ સ્થિતિમા “અને વિજ્ઞાન વિરોષણને સાર્થક નહી કરનાર વ્યક્તિ સર્વજ્ઞ બની શકે તેમ નથી. દ્રવ્યમાં રહેલા અનંત પર્યા
હવે સક્ષેપથી આપણને અનંતધર્મોને ખ્યાલ આવે, તે જોઈએ, અનત એટલે જેને અ ત નથી–ગણત્રી નથી, તે અનત દ્રવ્યો અને સહભાવી તથા ક્રમભાવી પર્યાય-સ્વરૂપને ધર્મ કહેવાય છે.
Page #573
--------------------------------------------------------------------------
________________
શતક-૫ સુ' ઉદ્દેશક-૮
[૫૫
ધર્મ અને ધર્માં, ગુણી અને ગુણી, તથા સ્વરૂપ અને સ્વરૂપી તાદાત્મ્ય સ બધે સહભાવીજ છે આમાં ધર્મ, ગુણ, તથા સ્વરૂપનેજ પર્યાય કહેવાય છે અને ધર્મ ગુણી તથા સ્વરૂપી દ્રવ્ય છે
સૂર્યથી કિરણા અને દ્રવ્યરૂપ કિરાથી પ્રકાશ ગુણ જેમ કોઇ કાળે અને કર્ણના પ્રયત્ન વિશેષથી પણ જૂદા પડી શતા નથી તેવીજ રીતે દ્રવ્ય અને તેના પર્યાયા જૂદા પડી શકે તેમ નથી
પદાર્થો માત્રમાં રહેલા અનંત ધર્મની વિદ્યમાનતા અસ્તિત્વરૂપે (હાવારૂપે) અથવા નાસ્તિત્વરૂપે (ન હોવાપણું) તર્કસંગત અને આગમ સંગત છે. સંસારભરમાં આકાશકુસુમ, ગધેડાનું શીંગ અને વાંઝણીને છેકા નામે કાઈ દ્રવ્યની વિદ્યમાનતા છેજ નહી માટે તેના અનતધર્માંની વિચારણાજ પણ હાઇ શકે નહી ઘટ-પટ–જીવ શરીર વગેરે દ્રવ્યાની વિદ્યમાનતા પ્રત્યક્ષ છે, તેના અનંત ધર્માં પણ વિદ્યમાન છે. કેમકે દ્રવ્ય વિના પર્યાયે., અને પર્યાયેા વિનાનુ દ્રવ્ય કોઈએ કયારે પણ જોયુ નથી, જોવાતુ નથી અને ભવિષ્યમા પણ જોવાશે નહી.
પરન્તુ
માટે
સુવર્ણના ધડાને જ ઉદાહરણ રૂપે લઈએ, જે પેાતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્માંથી અને ખીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ ધર્મોથી સંબંધિત છે.
સત્ત્વ, જ્ઞેયત્વ અને પ્રમેયત્વાદિ ધર્માની અપેક્ષાએ આ ઘડાને વિચાર કરતાં સત્ત્વ વગેરે તે ઘડાના સ્વપર્યાયેાજ છે કેમકે પદા માત્રમાં સત્ત્વાદિ ધર્માં હોવાથી એ ધર્મની અપેક્ષાએ પ્રત્યેક વસ્તુ પરસ્પર સમાન છે, સજાતીય છે, વિજાતીય પર્યાયેા માટે તેમાં અવકાશ નથી,
ધડો પુદ્ગલના પરમાણુઓથી બનેલે છે, માટે પૌષ્ટિક દ્રવ્યરૂપે સત્ છે, પરન્તુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયુ
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૧૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જીવાસ્તિકાય, અને કાળ દ્રવ્ય રૂપે તે તે અસત છે, અહી પૌગલિકત્વ ઘડાને સ્વપર્યાય છે અને બીજા દ્રવ્યોના અનંતપર્યા પરમપર્યાય છે.
- પૃથ્વીને બનેલું હોવાથી પાર્થિવરૂપે સત છે અને જલાદિકથી નહી બનેલું હોવાથી તે રૂપે અસત છે. અહીં પણ પાર્થિવરૂપે ઘડાને. સ્વપર્યાય એક જ છે જ્યારે જલાદિના પરપર્યાની સંખ્યા અનંત છે. પાર્થિવમાં પણ ધાતુરૂપે સત છે. જયારે અસંખ્યાતા માટી વગેરે દોની અપેક્ષાએ અસત છે. ધાતુમાં પણ સુવર્ણરૂપે સત છે.
જ્યારે તાંબુ–પીત્તલ આદિ ધાતુઓથી નહી બનેલું હોવાથી તે રૂપે અસત્ છે. અમુક ગામના અમુક બજારના મોતીરામ સોનીને ઘડેલે હોવાથી તે રૂપે સત છે, અને બીજા નરોત્તમ વગેરે સોનારના હાથે નહી ઘડેલે હેવાથી તે રૂપે અસત છે. મોટા પેટવાલે, ટૂંકી ગરદનવાલે હોવાથી તે રૂપે સત્ પણ નાનું પેટ, મોટી ગરદન આદિ અસંખ્યાત આકાર વિશેષથી અસત છે. ગળાકારે સત છે પણ બીજા આકારે અસત છે આ પ્રમાણે આ સેનાના ઘડામાં સ્વપર્યાનું અસ્તિત્વ છે જ્યારે પરપર્યાનું નાસ્તિત્વ પણ સ્વતઃ સિદ્ધ છે. ક્ષેત્રની અપેક્ષાએ જમ્બુદ્વીપ, ભરતક્ષેત્ર, મુંબઈ-કુંભારવાડાના ક્ષેત્રને લઈને સત છે જ્યારે બીજા અસ ખાતક્ષેત્ર, અસંખ્યાત ગામ આદિની અપેક્ષાએ અસત છે. અમુક ઉપાશ્રયના. ક્ષેત્રને લઈને સત છે જ્યારે બીજા અનંતક્ષેત્રાદિને લઈને અસત છે અમુક આકાશ પ્રદેશના ક્ષેત્રને લઈને સત છે. જ્યારે બીજા આકાશ– પ્રદેશને લઈને અસત છે કાળની દષ્ટિએ અમુક વર્ષના, હેમન્તઋતુના, પૌષ મહિનાના, શુકલ પક્ષમાં, આઠમના દિવસમાં બપોરના ત્રણ વાગ્યે ઘડાયેલો હોવાની અપેક્ષાએ સત છે જ્યારે બીજા વર્ષ બીજી ઋતુ, બીજા મહિનાના અન તકાળની અપેક્ષાએ અસત છે
ભાવની અપેક્ષાએ, અમુક રંગની અપેક્ષાએ સત છે, જ્યારે
Page #575
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક–૮]
પિ૧૭
બીજા રંગોની અપેક્ષાએ અને તારતમ્ય ઓછાવત્તા રંગેની અપેક્ષાએ અસત છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં ઘટ અર્થ જણાવવા માટે જુદા શબ્દોને વ્યવહાર થાય છે જેમકે ઘડે, માટલું, બેડીઓ, મટકે, પિટ (POT) વગેરે શબ્દોની અપેક્ષાએ સત છે પરંતુ બીજા અનત દ્રવ્યોના વાચક શબ્દોની અપેક્ષાએ અસત છે.
સખ્યાની દ્રષ્ટિએ ઘડાની પંક્તિમાં આ ઘડે પાંચમે હોવાથી તે અપેક્ષાએ સત છે. જ્યારે પહેલાના અને પછીના અનંત ઘડાઓની અપેક્ષાએ અસત છે.
સંગ-વિયોગની અપેક્ષાએ અનતકાળથી આ ઘડાના અનંત પર્યાયે સાથે સંગ તથા વિયોગ થયા, તો તે દષ્ટિ એ સત છે અને બીજા પદાર્થો સાથે સોગ વિગ થયો નથી તે અપેક્ષાએ અસત છે.
પરિમાણની અપેક્ષાએ અત્યારે આ ઘડે જે પ્રમાણ (માપ)માં છે તે માપની અપેક્ષાએ સત છે અને બીજા નાના–મોટા માપની દષ્ટિએ અસત્ છે
આ પ્રમાણે એક જ પદાર્થમા અનત ધર્મોની વિદ્યમાનતા તર્ક સગત છે “ધન વિનાને ગરીબ માણસ જેમ ધનવાન કહેવાતો નથી, તેવી જ રીતે જે પર્યાય ઘડાના નથી તેમને ઘડા સાથે નાસ્તિત્વ સબ ધ પણ શા માટે જોડી દેવા ?” આના ઉત્તરમાં એટલું જ જાણવાનું કે ધન અને ગરીબ બને પદાર્થો અનંત સંસારમાં વિદ્યમાન તે છે. માત્ર અત્યારના ક્ષણે બનેને અસ્તિત્વ સબંધ ભલે નથી તે પણ નાસ્તિત્વ સ બ ધ તો છે જ તેથી આમ ભાષા વ્યવહાર થાય છે કે આ માણસ ધન વિનાને છે ? અને સસાર ભરનો કેઈ માણસ આનો અર્થ બરાબર સમજી જાય છે કે આ માણસ પાસે અત્યારે ધન નથી તેવી જ રીતે ઘડામાં અત્યારના સમયે જે વપર્યા છે તે અસ્તિત્વ સંબધને આભારી
Page #576
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
- -
-
-
- -
-
-
છે, અને જે પર્યાયે અત્યારે નથી તે નાસ્તિત્વ સંબંધને આભારી છે આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતાં આ અસ્તિત્વ અને નાસ્તિત્વ, સંબધમાં વિતાવાદની આવશ્યકતા નથી
માટે પ્રત્યક્ષથી કે આગમથી દેખાતા અનંતધર્મોથી પરિપૂર્ણ પદાર્થ માત્રને જોવા માટે અનંતવિજ્ઞાન (કેવળજ્ઞાન)ની આવશ્યકતાં અનિવાર્ય છે.
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના તીર્થ કરને સિદ્ધકરવાં માટે અનત વિજ્ઞાન તથા અતીત દોષની સાર્થકતા જોયા પછી “અબાધ્યસિદ્ધાન્ત' વિશેષણની યથાર્થતા પણ જાણી લઈએ.
ઘાતી કર્મોને સમૂળ નાશ થયા પછી જે સર્વથા નિર્દોષ હોય તેમનો સિદ્ધાન્ત જ અબાધ્ય હોય છે અરિહત તીર્થકર પરમાત્મા જ સર્વથા નિર્દોષ છે. અને સગી–સશરીર હોવાના કારણે જ સમવસરણમા વિરાજમાન થઈ દેવ-અસુર, માનવ અને તેમના અધિપતિઓની પર્ષદામા વ્યાખ્યાન આપે છે.
સિદ્ધાન્તોની રચના પૌરુષેય જ હોય છે કોઈ કાળે પણ અપૌરુષેય વચન સ ભવી શકે જ નહી. કેમકે શરીરધારીને જ મુખ, કઠ, હોઠ, દાત આદિ અવયવો હોય છે, જે શબ્દોની ઉત્પત્તિના મૂળ કારણ છે, તે વિના શબ્દોની સ્પષ્ટ ઉચ્ચારણ સર્વથા અસ ભવ છે.
તે શરીરધારી પણ કેવળજ્ઞાની હેય, તીર્થકર હોય તેમના જ વચને પ્રમાણ હોય છે. અબાધ્ય હોય છે, કારણકે તીર્થ કરેના જીવનમાં શારીરિક, વાચિક, અને આત્મિક દોષને સર્વથા અભાવ હોય છે અને જે કેવળજ્ઞાનને મેળવી શક્યા નથી તેમના વચનમાંજ શારીરિક દષ, કામ, ક્રોધના સંસ્કાર વાચિક અને આત્મિક દોષોની ભરમાર અવશ્યમેવ હોવાના કારણે જ તેમના વચને પરસ્પર અપ્રમાણિત ધર્મમાં હોય છે જેમ કે –
Page #577
--------------------------------------------------------------------------
________________
ચંતક-૫ સુ* ઉદ્દેશક-૮]
[૫૧૯
છાન્દોગ્ય ઉપનિષદમા ‘ન દ્રિચાર્સ મૂત્તિ' આ પ્રમાણે કહી લીધા પછી પાછુ આમ કહેલુ છે “અશ્વમેધ નામનાં યજ્ઞની મધ્યમાં પ૯૭ પશુતા વધ કરવા જોઈએ'' ઐતરેય ઉપનિષમાં “અગ્નીષોમ યજ્ઞના સમયમાં પશુના વધ કરવેા બેઇએ” અને તૈત્તરીય સહિતામા ૧૭ પ્રજાપતિ સબંધી પશુને મારવા જોઇએ' ઇત્યાદિ ગ્રન્થાયી જણાય છે કે આવા ગ્રન્થેાતા કર્તા સર્વજ્ઞ હાઇ શકે નહી અન્યથા પરસ્પર વિરાધી વાતા ઉપનિષદ્યમાં શા માટે આવે?
'
,,
‘“નાનૃત છૂચાત્’ ‘જૂઠ ન ખેલવુ” આ પ્રમાણે પ્રતિપાદન કર્યા પછી પણ આપસ્ત ભ સૂત્રમાં બ્રાહ્મળાથે નૃત ચૂંથાત્” એટલે કે બ્રાહ્મણને જૂઠુ ખેલવામાં પાપ લાગતા નથી, વસિષ્ઠ ધર્માં સૂત્રમાં તે આ પ્રમાણે કહેવાયુ છે કે “હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસ ગે, પ્રાણ નાશના સમયે, અને ધનના અપહરણ સમયે કંઈ પણ માણસ જૂઠુ મેલે તે પણ પાપ લાગતુ નથી’” ‘“પદ્રવ્યનિ હેાઇવસ્” ખીજાનુ ધન માટી જેવુ છે, આ પ્રમાણે કહ્યા પછી પણ “બ્રાહ્મણ યદિ કોઈનુ પણ ધન હઠાગ્રહમાં આવીને જ્લના પૂર્વીક પણ ચારી લે તે એ બ્રાહ્મણતે
પાપ નથી.
આજ પ્રમાણે દેવી ભાગવતમાં ‘અપુત્રચ પતિાંતિ અર્થાત્ પુત્ર વિનાના માનવની સદ્ગતિ નથી આ પ્રમાણે કહ્રા પછી પણ આપસ્ત ભસૂત્રમાં ધણા કુમારી બ્રહ્મચર્યુંધની ઉપાસનાથી પુત્ર વિનાજ સ્વર્ગમાં ગયા છે ઉપર પ્રમાણેના વચનોથીજ માલુમ પડે છે કે તેમના વચને તેમનાજ સૂત્રેામાં પરસ્પર બાધિત છે, માટેજ સત્ત ભગવાન મહાવીર સ્વામીનું અબાધ્ય સિદ્ધાન્ત વિશેષણ સાČક છે
Page #578
--------------------------------------------------------------------------
________________
પર.]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
અમર્યપૂજ્યથી એટલુ જાણી શકાય છે કે સામાન્ય અને વિશેષ માનવોને જે લૌકિક દે માન્ય છે, તેવા દેવ-ઇન્દ્રો–અસુર નાગકુમારો લોકપાલ, બ્રહ્મદેવલેકે પણ તીર્થકર દેવના જન્મ સમયે, દીક્ષા સમયે, કેવળજ્ઞાન સમયે, અને નિર્વાણ સમયે
હિરચનં શુ ...ઈત્યાદિ વચનથી ઉભે પગે કરોડ કરોડ દેવતાઓ સદૈવ હાજર જ હોય છે આ પ્રમાણે ચારે વિશેષણોથી યુકત તીર્થ કર દેવેનું જ્ઞાન સંસારના પદાર્થ માત્રને યથાર્થરૂપે જાણે છે અને પ્રરૂપે છે ત્યારે જ તો “સ સારમાં જીવરાશિ પરિમિત છે 2 અપરિમિત છે ઘટે છે ? વધે છે ? સિદ્ધમાં ગયેલા જીવોની સંખ્યા વધે છે ? અથવા ઘટે છે ? નારક છે વધે છે ? ઘટે છે વધવાને કે ઘટવાને ઉત્કૃષ્ટ અને જધન્ય સમય કેટલે ? ઈત્યાદિક સૌને માટે સર્વથા અભૂતપૂર્વ પ્રશ્નો અને ઉત્તરે જૈન શાસનના આગમસૂત્ર સિવાય બીજે ક્યાય પણ જોવા મળી શકે તેમ નથી કેમકે આવા પ્રશ્નોના ઉત્તરે અનંતજ્ઞાનને જ આધીન છે. જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછ્યા છે અને ચરાચર સસારને પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે છે. “હું કgā, જ્ઞાતવ્ય જ ” ઈત્યાદિ પ્રસગો કેવળી ભગવાન પાસે હોઈ શકે જ નહી
જે વાદિઓ સસારને તથા જીવોને પરિમિત માને છે–જેમકે વૈદિક મતમાં જમ્બુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શામલિદીપ, કુશદ્વીપ, કૌચાપ, શાકીપ તથા પુષ્કરઠીપ અને લવણ, ઈશુ, સુરા, ધૃત, દધિ, દુગ્ધ અને જલ આ પ્રમાણે સાતકીપ અને સાત સમુદ્ર જ માનીને બેઠા છે તથા બૌદ્ધો જમ્બુદ્વીપ, પૂર્વવિદેહ, અવરગોદાનીય અને ઉત્તર કુરૂ નામે ચારદીપ તથા સીતા નામે સાત નદીઓ માનીને બેઠા છે તેમને ત્યાં જ આવા પ્રશ્નો ઉદ્ભવી શકે છે
Page #579
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૮].
[પ૨૧
ચાગલા , અધિકાર
છે, પર
પરતુ ત્રણે લોક, ત્રણે કાળના જીવ અને પુદ્ગલેની ગતિઆગતિને પ્રત્યક્ષ કરનાર માટે કેવળી ભગવાન ભાષિત જૈન શાસનની માન્યતા પ્રમાણે અસ ખાતકીપ અને સમુદ્રથી ભરેલે આ સંસાર જીવ વિનાને થવાનો નથી અને મુક્ત છો પણ સંસારમાં ફરીથી આવવાના નથી બીજતત્તવ દગ્ધ થયા પછી જેમ આ કુત્પત્તિની શક્યતા નથી તેવી રીતે કર્મબીજ સર્વથા દગ્ધ થયા પછી સંસારબ્રમણ માટે જન્મ (અવતાર) લેવાની શક્યતા હોઈ શકે જ નહી.
વતિ પૂ તારા નાહ્યા .” આ પાત જલ ચાગસૂત્ર ઉપર વ્યાસ ભાગમાં આ પ્રમાણે અર્થ કરાય છે, જ્યાં– સુધી અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ (હઠાગ્રહકદાગ્રહ) નામે પાચે કલેશોની સત્તા આત્મામાં વિદ્યમાન હોય છે, ત્યાસુધી કર્મોની શક્તિ ફળપ્રદા હોય છે, પરંતુ કલેશને ઉચ્છેદ્ થયા પછી કર્મો ફળ આપી શકતા નથી વારંવાર જન્મવું, આયુષ્ય ભોગવવું, અને શારીરિકાદિ ભોગ ત કર્મ અને ક્રિયમાણ કર્મોના ફળો છે, માટે જેમના કર્મકલેશો નાશ થયા હોય તેમને જન્મ નથી મરણ નથી, સારાશ કે કર્મોને સમૂળ નાશ થયા પછી મુક્ત થયેલા છે સસારમાં પાછા આવી શક્તા નથી.”
બધા એ જીવો મુક્ત થયા પછી સ સાર ખાલી થઈ જશે આવી શ કા પણ રાખવાની જરૂરત નથી કેમકે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિયં, ચતુરિન્દ્રિય અને ૫ ચેન્દ્રિય જે પટકાયના નામે ઓળખાય છે તે જીવોથી ભરેલ -આ સંસાર છે, જેમાં ત્રસકાય એટલે બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિયમાં નારક, દેવ, જરાયુજ, અડજ તથા પિતજ જીવો તથા તિર્યંચ ની સંખ્યા ચરાચર સ સારમાં સૌથી છેડી છે.
આનાથી તેજસ્કાય (અગ્નિના છો) અસંખ્યાત ગુણ વધારે
Page #580
--------------------------------------------------------------------------
________________
પર૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
છે; અગ્નિકાયથી પૃથ્વીકાયિક જી વિશેષ અધિક છે, આનાથી પણ જલકાયના જીવો વિશેષ અધિક છે અને વાયુકાયિક છે જલકાય જીવો કરતાં વિશેષ અધિક છે અને વાયુકાવ છે કરતાં પણ વનસ્પતિકાયના જીવો અને તગુણ વધારે છે. નિગદ કાય
વનસ્પતિકાયના જી વ્યાવહારિક અને અવ્યાવહારિક, ભેદે બે પ્રકારના છે. અવ્યવહારિક વનસ્પતિકાય નિગદ કહેવાય છે. જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. નિગોદના છે જ્યારે પૃથ્વીકાયિકાદિ અવસ્થાને પામે છે ત્યારે વ્યવહારિક સજ્ઞાથી સબોધાય છે અને કર્મવશતઃ કદાચ પાછા નિગોદમાં આવે તો એ વ્યવહારરાશિના જ મનાશે, કેમકે એકાદવારને માટે પણ વ્યવહારમાં આવી ગયા છે. અને અનાદિકાળથી અત્યાર સુધીમાં જે જે નિગોદ અવસ્થાને છોડી શકવા માટે ભાગ્યશાલી થયા નથી, તે અવ્યાવહારિક તરીકે સંબોધાય છે
નિગદ અવસ્થામાં રહેલા છો કયાં રહેતા હશે ? જવાબ આપતા ભગવાને કરમાવ્યું કે સસારભરમાં અસ ગેય ગોલકે છે, એક એક ગોલકમાં અસ ખેય નિગેદસ્થાને છે, અને એક એક નિગેજસ્થાનમાં અનતાની નિગોદ જીવો રહેલા છે. - હવે આપણે માની શકીએ છીએ કે અનંતાનંત નિગોદ જીવોને હજુ સુધી પણ વ્યવહાર રાશિમાં આવવાનો ચાન્સ પણ મલ્યો નથી. આ કારણથી જ મનુષ્ય અવતાર દુર્લભતમ છે.
અનંતાન ત જીવો એક નિગદ સ્થાનમાં રહે છે, આ સ્થાને પણ અસંખેય છે. જે એક ગોળકમાં રહે છે અને આવા ગેલકે પણ અસંખ્યાત છે આ નિગદ છે જ્યારે પોતાની ભવિતવ્યતાને
Page #581
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[પર૩
પાક થાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિ તરીકે પ્રસિદ્ધિને પામે છે
આંખે પ્રત્યક્ષ દેખાતી પ્રત્યેક વનસ્પતિ જે સ સાર ભરમાં દેખાય છે જેના મૂળમાં, શાખામા, થડમાં, નાની ડાલીઓમા, એક એક પાદડામા પુષ્પમા, કળમા અને કળના એક એક બીજમાં પૃથક પૃથફ જી રહેલા છે, અર્થાત ઝાડના મૂળનો જીવ જુદો, મોટી શાખાને જુદે, નાની શાખાનો જુદો. આ પ્રમાણે એક પાંદડે એક એક જીવ રહેલું છે જે વાત આજના વૈજ્ઞાનિકોને પણ. સમ્મત છે.
જે ગામમાં આપણે રહેતા હોઈએ તેની ભાગેલમાં પણ કેટલીક વનસ્પતિઓ હોય છે ઝાડો વગેરે તેને પણ આપણે ગણી શકતા નથી તે એકજ લીબડામાં, આબામા, આબલીમા, વડ કે પીપળામા કેટલા પાદડા છે તેને કેણ ગણી શકશે ? તે પછી, સસારભરની વનસ્પતિ શી રીતે ગણાશે જ્યારે ઝાડોની સંખ્યાજ ગણી શકાતી નથી તો તેના પાદડાઓને તે ૩૩ કરોડ દેવી દેવતા ભેગા થઈને પણ ગણી શકવાના નથી માટે જ વનસ્પતિમા અન તાનત જીવોને કેવળી ભગવાને કહ્યા છે, તે આ પ્રમાણે વ્યાજબી લાગે છે વનસ્પતિને બીજો ભેદ સાધારણ વનસ્પતિરૂપે જૈન શાસનમાં પ્રસિદ્ધ છે જ્યા એકજ શરીરમાં અનત જીવોને વાસ છે.
અસંખ્યાત મોટા મોટા સમુદ્રો, નદીઓ, મહાનદીઓ, તલા, દો, ખાડીઓ અને નાલાઓમાં રહેલા અગાધ પાણીના જીવોની સંખ્યા-કેણ ગણી શકવાને છે જ્યા આજના વૈજ્ઞાનિકોએ પણ પાણીના એક બુદમાં ૩૬૮૫૦ જીની સામે જોઈ શક્યા,
છે, એક પાણીના કળશામા કેટલા બુદ થાય છે ? આની ગણત્રીમાં ' પણ આપણે કદાચ ભૂલ ખાઈ શકીએ છીએ તે સસારભરના
Page #582
--------------------------------------------------------------------------
________________
૨૪]
ભગવતીસુત્ર સારસ પ્રત
સમુદ્રોના પાણીને કાશ્ માપી શકો ? માટે પાણી કાયમાં ઉત્પન્ન થનારા જીવા પણ અનંતાનંત છે,
આજ પ્રમાણે પૃથ્વીકાય, અગ્નિકાય અને વાયુકાય માટે પણ સમજવાનુ છે. જે ઘરમાં આપણે ીમે છીએ ને ધર પૂરતાજ એઈન્દ્રિય અને તેઇન્દ્રય જીવાને ગણવા માટે આપ સૌ અસમર્થ છીએ તે સંસાશ્ત્રના પ્રાણ કીડી, માયા, માંકણું, જૂ અળામીઓ, ભ્રમ, માખી વગેરે ની ગણત્રી આપણે માટે શી રીતે શકય બનશે જે સૌ કરતાં જ ઘેાડા જીવે છે. માટે આ પ્રમાણેના અત્યન્ત સક્ષિપ્ત નિવેચનથી આપણે રા યરૂપે સમજી શકીએ છીએ કે અનતાન તવેથી ભલે આ સંસાર કોઈ કાળે પણ ખાલી થઇ શકે તેમ નધી. આજ વાતને વાર્તિકકાર પણ પુષ્ટિ આપતા કહે છે કે ગમે તેટલા જીવા ગમે ત્યારે મેક્ષમાં જાય તે પણ બ્રહ્માંડમાં રહેલા જીવાની સખ્યા અનંત હાવાથી કોઈ કાળે પણુ સસાર ખાલી થવાના નથી.” ‘જે વસ્તુ પરિમિત હોય તેનેા અત કદાચ હાઈ શકે છે. પરન્તુ અમિત અને ત
રાશિથી
સ્થાનથી
વસ્તુતા અત હોઇ શકે નહી ” “જેટલા જીવા “જેટલા જીવા વ્યવહાર મેક્ષમાં ાય છે તેટલી જ સખ્યાના વેા અનાદિ નિગેાદ બહાર આવે છે” અનાદિકાળના આ સંસારથી જેટલા જીવા મેાક્ષમાં ગયા છે અને અત્યારે પણ જઇ ત્થા છે અને અનતકાળ સુધી જશે તે બધા મુક્ત વેાની સખ્યા નિગેાદ વાની સંખ્યાં કરતા પણ અનત ભાગે એછી છે આ કારણેજ જૈન મતમાં મુક્ત જીવાને ફરીથી સસારમા આવવાની આવશ્યકતા નથી, અને સ સાર અન તકાળ સુધી અન તાન ત જીવાથી પરિપૂર્ણ જ રહેવાને છે.
જધન્યથી એક સમયને અતરે અને ઉત્કૃષ્ટથી છ મહિનાના આંતરે કોઈને, કોઈ જીવ મેક્ષમાં જનારા હોય છે. તેમજ એક
Page #583
--------------------------------------------------------------------------
________________
શતક–૫ મું ઉદ્દેશક-૯]
[પર ઉદ્યોત ને અધકાર
આ પ્રકરણમાં રાજગૃહ એ શું? દિવસે ઉદ્યોત ને રાત્રે અંધકાર કેમ? સમયની સમજણ કયા જીવેને હોય? શ્રી. પાર્શ્વનાથના શિષ્યના પ્રશ્નો. વગેરે બાબતો છે. સાર આ છે –
રાજગૃહ એ પૃથ્વી, જલ યાવત્ વનસ્પતિ કહેવાય.. રાજગૃહ ફૂટ અને શિલયે કહેવાય. રાજગૃહ એ સચિત,. અચિત અને મિશ્રિત દ્રવ્ય પણ કહેવાય.
ઘણે ભાગે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નો અને ભગવાનના. ઉત્તરે રાજગૃહનગરીની અંદર થયા છે. એટલે રાજગૃહનું નામ લઈને પૂછેલા પ્રશ્નોના આ ઉત્તર છે. આ પ્રમાણેનું કથન અપેક્ષિત છે. કારણ કે પૃથ્વી એ જીવે છે–અજી. છે માટે રાજગૃહ નગર એ કહેવાય. યાવત્ સચિત અચિત અને મિશ્ર કર્થે પણ જીવો છે, અજીવે છે માટે રાજગૃહ નગર કહેવાય, અર્થાત્ પૃથ્વી વગેરેને સમુદાય એ રાજગૃહ નગર છે. કારણ કે પૃથ્વી આદિના સમુદાય વિના રાજગૃહ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. રાજગૃહ નગર છવાજીવ સ્વભાવસમયમાં જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી ૧૦૮ની સંખ્યામાં જીવો મેક્ષમાં જાય છેઆવી રીતે મોક્ષમાર્ગ સદૈવ ચાલુ છે, છતાં પણ સિદ્ધના જીવો નિગોદ જીવોની અપેક્ષાએ અને તે ભાગે ઓછા છે "नि-नियतां गां-भूमि-क्षेत्र-निवास अनंतानतजीवानां ददाति इति निगोदः”
નિગોદના જીવોનો આહાર અને શ્વાસોશ્વાસ એક સાથે જ હોય છે, જન્મ અને મરણ પણ સાથે જ હોય છે, તથા અતિ કર-અસ્પષ્ટ વેદનાને ભોગવનારા હેય છે.
Page #584
--------------------------------------------------------------------------
________________
પર૬]
વાળું છે. એ પ્રતીત છે.
દિવસે ઉદ્યોત-પ્રકાશ અને રાત્રે અંધકાર હેાવાનું કારણ એ છે કે-દિવસે સારા પુદ્ગલ ને સારૈ પુદ્ગલ પિરણામ હાય છે. રાત્રે અશુભ પુદ્ગલ ને અશુભ પુર્ટુગલ-પરિણામ હાય છે.
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
નૈયિકાને પ્રકાશ નહિ' પણ અંધકાર હેાય છે. કારણ કે નૈયિકાને અશુભ પુદ્ગલ ને અશુભ પુદ્ગલ પિરણામ હાય છે.
અસુરકુમારેશને પ્રકાશ હાય છે, કારણ કે તેમને શુભ પુદ્ગલાને શુભ પુદ્ગલ પરિણામ હેાય છે. એ પ્રમાણે સ્તનિત કુમારેશ સુધી જાવું.
નૈયિકાની માફક પૃથ્વીકાયથી માંડી યાવત્ તૈઇન્દ્રિય જીવા સુધી અંધકાર જાણવે.
એનુ' કારણ એ છે કે-પૃથ્વીકાયાદિથી તઇન્દ્રિય સુધીના *જીવેાને આંખ ઇન્દ્રિય ન હેાવાના લીધે દેખવા ચેાગ્ય વસ્તુ દેખાતી નથી માટે તેમના તરફ શુભ પુદ્ગલનું કાર્ય ન થતુ ન્હાવાથી અંધકાર કહેવામાં આવે છે.
ચરિન્દ્રિય જીવાને શુભ-અશુભ પુદ્ગલને શુભ-અશુભ પુદ્ગલ પિરણામ હેાય છે. માટે તેમને પ્રકાશ પણ છે ને અધકાર પણ છે.
સુરકુમારેની માફક વાનન્યતર, નૈતિષિક અને વૈમાનિક માટે જાણવુ..
Page #585
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૯]
[પરછ સમયાદિનું જ્ઞાન તેમજ રાત્રિદિવસ અનંત કે નિયત પરિમાણ
નૈરફિકે, સમય, આવલિકા, ઉત્સર્પિણ, અવસર્પિણીને જાણતા નથી. કારણ કે સમયાદિનું માન તે અહિં મનુષ્ય લેકમાં છે.
એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્થં ચ યોનિકો માટે પણ સમજવું. સમયાદિનું માન અને પ્રમાણ આ મનુષ્ય લેકમાં હોવાથી મનુષ્યને એ જ્ઞાન છે.
જેમ નરયિક માટે કહ્યું, તેમ વાનર્થાતર, તિષિક અને વૈમાનિક માટે પણ જાણવું.
એક વખત ભગવાન મહાવીર સ્વામીને ભગવાન્ પાશ્વ નાથના સ્થવિર મળે છે બહુ દૂર નહિં તે બહુ નજીક નહિં એવી રીતે બેસી વિચારે છે કે –
અસંખ્ય લોકમાં અનંત રાત્રિ દિવસ ઉત્પન્ન થયાં? ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થશે ? નષ્ટ થયાં? નષ્ટ થાય છે કે નષ્ટ થશે? કે નિયત પરિમાણવાળા રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે ?
આ પ્રમાણે તે પ્રશ્ન પૂછે છે એના જવાબમાં ભગવાને કહ્યું છે કે
અનંત રાત્રિ દિવસે ઉત્પન્ન અને નષ્ટ થયાં, થાય છે ને થશે.
આનું કારણ બતાવતાં ભગવાને કહ્યું છે કે–પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હતે લેકને શાશ્વત કહ્યો છે, તેમ અનાદિ કહ્યો છે.
Page #586
--------------------------------------------------------------------------
________________
પ૨૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ અહિં લેકનું સ્વરૂપ આમ બતાવ્યું છે.
અનંત, પરિમિત, અલેકવડે પરિવૃત, નીચે વિસ્તીર્ણ, વચ્ચે સાંકડે, ઉપર વિશાળ, નીચે પયંકના આકારને વચ્ચે ઉત્તમ વજીના આકારવાળે, અને ઉપર ઊંચા, ઉભા મૃદંગના, આકાર જે લેક કહ્યો છે. તેવા પ્રકારના લેકમાં અનંતા જીવઘને ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક જી દ્વારા કાય-જણાય છે. નિશ્ચિત થાય છે. જે પ્રમાણથી લેકાય–જણાય તે લક કહેવાય.
પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરે મહાવીર સ્વામીના અનુથાયીઓબન્યા. તેથી તેમણે પ્રતિક્રમણ સહિત પાંચ મહાતેને સ્વીકાર્યા.
ચાર પ્રકારના દેવલોક કહેવામાં આવ્યા છે –
૧. ભવનપતિ, ૨. વનવ્યંતર, ૩. જાતિ, અને ૪ વૈમાનિક,
તેમાં ભવનવાસી ૧૦ પ્રકારના કહ્યા છે. વાનગૅતરે ૮ પ્રકારના કહ્યા છે.
તિષિકે ૫ પ્રકારના કહ્યા છે. વિસાનિકે ૨ પ્રકારના કહ્યા છે.
આ ઉદ્દેશકમાં કંઈ પણ વર્ણન કે પ્રશ્નોત્તર નથી. માત્ર ૧ લા ઉદ્દેશકમાં જેમ સૂર્યનું વર્ણન કર્યું. તેમ આ ઉદ્દેશકમાં ચંદ્રનું વર્ણન સમજવાનું જણાવ્યું છે ને તે ચંપાનગરીના વર્ણનમાં છે.
Page #587
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક–૧૦]
[પ૨૯
આ પ્રમાણે ભગવાનની દેશના સાંભળીને પર્ષદા રાજી થઈ અને પિત પિતાના સ્થાને વાને માટે ઉભી થઈ. વારંવાર ભગવાનને વંદના કરી, ભાવપૂર્વક નમસ્કાર કરી નીચે પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી – ભગવાન મહાવીર સ્વામીની સવિશેષ
૧. અશ્રુત—અવ્યય વિશપણે જે “અpળાવિત્તિ' પદને પામેલા હોય તેમને જ લાગુ પડે છે. કેમકે કર્મોના મૂળીયા સંપૂર્ણ -નાશ થઈ ગયા પછી તે સિદ્ધાત્મા અશરીરી હોય છે, તેથી તેમને સ્વાભાવિકી તથા પ્રયોગિકી ગતિ પણ નથી હોતી, અશ્રુત અને અવ્યય પદના ધારક તીર્થકર સિવાય બીજા હોઈ શકે નહીં
૨. અનત–ભગવાન સાદ્યન્ત ભાગે સિદ્ધ શિલામાં બિરાજમાન છે, માટે અનંત અથવા અણુત છે. અર્થાત તે સ્થાનને પ્રાપ્ત કર્યા પછી તેમને અંત નથી.
૩. અપ્રતિમ પ્રભાવ–અચિંત્ય આ બન્ને વિશેષણે ત્યારે જ લાગુ પડે છે કે જ્યારે “ડિયાના” અવસ્થા પ્રાપ્ત થઇ હિય, જેનાથી કેવળજ્ઞાન મેળવ્યા પછી જ તેઓ અદ્વિતીય પ્રભાવ વાળા અને અચિત્યરૂપે બને છે.
( ૪. અરિસદન એટલે અરિહંત. , ' , - પ. આઘને સરળાર્થ “મા ” છે. કે -
૬. કૃષ્ણ એટલે “રોજ જતિ-નિવાચનતિ : -દોષોનું નિવારણ કરે તે કૃષ્ણ. શરણે આવેલા છના અંતર -દૂષણને નિવારે તે કૃષ્ણ છે. ભગવાન મહાવીર સ્વામીએ પિતાના 9 આવેલા છેને વતદાન આપીને શમનનીતિથી ઉગાય છે.
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૩૦]
ભગવતીસૂત્ર સારસગ્રહ
છ ગેવિદ—એટલે નવાં ફૅન્દ્રિયાળાં વું:' અર્થાત્ પૂર્વ સંયમની. આરાધના દ્વારા જેમણે પોતાની ઈન્દ્રિયાને વશ કરી છે તે ગોવિન્દ એટલે મહાવીરસ્વામી છે. કેમકે ૧૭૫ દિવસના ઉપવાસના પારણે પણ જેમણે અડદના ખાકલાનુ જે પારણુ કર્યું હતું, આવા સમ તપસ્વી મહાવીરસ્વામીને છોડીને બીજો કોઈ નથી. ૮. જગત્પતિ—એટલે ઢે નાદાળ”
:
1
૯ દેવ—એટલે ‘શ્રાન્તિ આત્મના અવ્યાવધિપુણે કૃતિ રેવા” આવા દેવ જે અનેક ભવાના ઉપાન કરેલાં મહાપાપરૂપી પ્રદીપને માટે વાયુ જેવા છે, સિદ્ધશિલારૂપી નવલવધૂના હૃદયના અલ કાર સમાન છે. અઢાર દોષરૂપી હાથીને ભેદવામાં સિંહ જેવા છે, આવા ગુણાને ધારણ કરનાર દેવ તે મહાવીરસ્વામીજ હાઈ શકે છે.
'
.
• ૧૦. દેવાધિદેવ——સ સારમાં રખડપટ્ટી કરનારા સામાન્ય લૌકિક દેવ જેવા કે નાગકુમાર, અસુરકુમાર, વાયુકુમાર, ચક્ષ, કિન્નર બ્રહ્મલોક તથા તેમના ઇન્દ્રો-ઈન્દ્રાણિઓના પશુ જે દેવ હાય તે દેવાવિદેવ અરિહત કહેવાય છે.
'
૧૧. મહદેવ – કોણ હોઈ શકે છે ?
'
यस्य संक्लेशजननो रागेो नास्त्येव सर्वथा । न द्वेषोऽपि सत्रेषु शमेन्धनदावानलः ॥
न च मेोऽपि सद्ज्ञानछादनेाऽशुद्धवृत्तकृत् । ' त्रिलोक ख्यातमहिमा महादेवः स उच्यते ॥ यो व्रीतरागः सर्वज्ञो य शाश्वत सुखेश्वरः । क्लिष्टकर्म कलातीतः सर्वथा निष्कलस्तथा ॥ --♥: પૂલ્ય દેવાનાં ચે ધ્યેયઃ સવિન
यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ॥ "
し
21
Page #589
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશક-૧૦
[૫૩૫
एवं भूताय शान्ताय कृतकृत्याय धीमते । • महादेवाय सतत सम्यग् भक्त्या नमो नमः ॥
જેમના જીવનમાં કલેશ રાગ-દેવ, મોહ, અનન નથી, જે સર્વજ્ઞ છે, જે શાશ્વત સુખને માલિક છે. સઘળા દેવના પૂજ્ય છે, મોક્ષમાર્ગ તરક પ્રસ્થાન કરાવે તેવી નીતિઓના ઘડવૈયા છે. તેવા મહાદેવને મારા નમસ્કાર થાઓ આવા મહાદેવ-એટલે તીર્થકર દેવ રાજઘરાણાની મોટી ખાનદાનીમાં જન્મે છે, જેઓ માતા–પિતાના સોગથી નવ મહિના ગર્ભમાં રહીને જન્મ લે છે જેમનો –
૧૨ કર્મગ–સર્વે જીવોને હિતકારી હોય છે, માટે જ દીક્ષા લેતા પહેલા જ બહુ ગભીર, સાત્ત્વિક તથા વૈર્ય ગુણવાલા હોવાથી સર્વે જીવોની સાથે પરમ મિત્ર જેવા હોય છે ' ૧૩ નાગ – અતિ શ્રેષ્ઠ હેવાના કારણે સર્વથા નિપાપ હોય છે જ્યા સર્ષ, રાખ, ડમરું, મૃચર્મ, બળદ, ભાંગ, ચરસ, ચલમ, ચીપીઓ, ધુન વગેરે કોઈ પણ વસ્તુની જરૂરત હૈની નથી.
૧૪ ભક્તિગ–નિષ્કલક હોવાથી પોતાના આત્મ સ્વરૂપનાં લક્ષ્યને સિદ્ધ કરાવનાર હોય છેઆવા યોગને સિદ્ધ કરવા માટે ભક્તોની, પૂજની, પ્રશસની મુદ્દલ આવશ્યકતા નથી.
પ્રકૃતિથી વિરૂદ્ધ કઈ પણ કરવાનું રહેતું નથી, જે સર્વયા અલૌકિક હોય છે, તેમને વ્યવહાર પણ અલૌકિક હોય છે. તેમને ભાષણ પણ અલૌકિક હોય છે, માટે જ સૌના પૂજ્ય એવા મહાદેવ ભગવાન મહાવીર સ્વામી જ છે
૧૫ પરમેશ્વર–“ઘરમાણ ફુણ્યતિ ભેચ્છા” આ વ્યાખ્યાથી જેમનામાં માનવીય દોષ મુદલ નથી. તેથી જ સહ9 એશ્વર્યના માલિક, પરમેશ્વર-અરિહત હોય છે.
Page #590
--------------------------------------------------------------------------
________________
૩૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
૧૬. પુરૂષોત્તમ–એટલે કુરિયુત્તમ” જન્મથી જ તેઓ વિકાર વિનાના હોવાથી, તેમના બાહ્ય અને આભ્યન્તર- લક્ષણો અદિતીય હોય છે.
૧૭. પ્રભુ–અદૂષિત જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જેઓ અતરંગ શત્રુ કામ, ક્રોવાદિ ઉપર પ્રભુત્વ ધરાવનારા હોય છે. , . ૧૮. ભૂતેશ–ભૂત એટલે પ્રાણી. તેમના ઉપર એટલે કે જીવ ચાત્ર ઉપર અસીમ દયાવાલા હોવાના કારણે સંપૂર્ણ જીવરાશિના હિતાવી, હેય છે.
૧૯. “મા” એટલે સમ્યફક્ષાયિક જ્ઞાનરૂપી લક્ષ્મીના પતિ છે. માટે “માધવ ને સત્યાર્થ, અરિહંતોમાં જ સમાપ્ત થાય છેબાહ્ય લક્ષ્મી કામ-ક્રોધ તથા પરિગ્રહની માત્રાને ભડકાવનારી લેવાથી આન્તર જીવનને દૂષિત કરે છે, અને દૂષિત આત્મા તામસ ત્તિવાલા હેવાથી “તામણા નર વધે છનિત . ૨૦. યાદવપતિ–યદુવંશમાં જન્મીને યાદવોને જ્ઞાન-ધ્યાન અને વૈરાગ્યવાસિત કર્યા છે. માટે જ તે યાદના પતિ ભગવાન નેમિનાય છે.
“દુર્વાસમુહુ ચાર્મ સદુતારા” .
અર્થાત યદુવંશરૂપી સમુદ્રને માટે ચન્દ્ર જેવા અને કર્મોના મૂળને માટે અગ્નિ જેવા ભગવાન નેમિનાથ જયવંતા રહે. - ૨૧. ગી—એટલે મનસા-વાચા અને કાયાના પાપને સમ્યગૂ જ્ઞાન વડે જેમણે ક્યા છે, અને તપશ્ચર્યારૂપી અગ્નિ (ધુનીમાં, કામ-ક્રોધમાન-માયા-લેભરૂપી કર્મ કોષોને સંપૂર્ણ રીતે
સ્મસાત કર્યા છે, તથા અદ્વિતીય સ વર (સમિતિ-ગુપ્તિરૂ૫) મેગની અનુપમ સાધનાવડે ચંડકૌશિક જેવા નાગરાજ જે નરકમાં
કયા છે
કોહોતિરૂપ
Page #591
--------------------------------------------------------------------------
________________
સતક–૫ મું ઉદ્દેશક-૧૦]
[પ૩૩
જવા માટે
જગ્યા હવે તેમાં પણ ગતવ (સામ્યભાવ) ની સ્થાપના કરીને દેવતત્ત્વ પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાવીરસ્વામીજ સૌને અભય દેવાવાલા અને જ્ઞાન દેવાવાલા છે માટે “સમય” કહેવાય છે, જીવમાત્ર પ્રત્યે જે “મા ” હેય છે તેજ વસ્તુત. “સTયા રહ્યા અને ધમા ” વિશેપણને સાર્થક કરી શકે છે કેમકે–ભયગ્રસ્ત માનવને શરણ આપવું. અજ્ઞાનીને સમ્યગ જ્ઞાન આપવું અને અધમને સમ્યફ ચારિત્ર આપવું.
આ ત્રણે ગુણો જ યોગી થવા માટેના પ્રથમ લક્ષણ છે. બાલ્યકાળથી જ ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં આ ગુણે હતા.
૨૨. યોગીશ્વર–એટલે “ધર્મવાતરક્ષવાદને યથાર્થત્વ પ્રાપ્ત કરેલ હોવાથી ભગવાન યોગીશ્વર છે. ગિએના નાથ છે. * ૨૩. વિષ્ણુ વિભુ - વિતિ શાાતિ નાન્ન જ્ઞાન
ત્તિ વિદg: એટલે સિદ્ધશિલામાં બિરાજમાન થઈને જ્ઞાનદષ્ટિથી, પૂર્ણ જગતને જોઈ શકે તે વિષ્ણુ કહેવાય છે. કૃતકૃત્ય હોવાથી તીર્થકર પરમાત્માઓ પિતાના નામથી જ જગવ્યાપક હેય છે. શરીરદષ્ટિએ જગવ્યાપકત્વ તર્ક સગત નથી. ' ૨૪. શંકર–એટલે કે “મુવzચારવા” જગતનાજીવમાત્રને પરમસુખ-અવ્યાબાધ સુખ કરાવનાર હોવાથી ભગવાન મહાવીરસ્વામી શ કરે છે.
૨૫. બુદ્ધદે તથા ઈન્દ્રોએ પણ તીર્થકર દેના પાદપીઠનેપૂજ્યા છે માટે બુદ્ધ છે. ' ૨૬, બ્રહ્મા–શિવમાર્ગ એટલે મોક્ષમાર્ગને રસ્તે સૌને બતા-- સાવનારા હોવાથી ભગવાન બ્રહ્મા છે બ્રહ્માને ચાર મુખ હોય છે
Page #592
--------------------------------------------------------------------------
________________
૫૩૪
ભગવતીસૂત્ર સારસ ગ્ર
તે જ પ્રમાણે સમવસરણમાં બિરાજમાન થતાં મહાવીર સ્વામી પણ ચતુ મુખી હતાં.
'
૨૭. ભગવાન—અર્થાત્ સંપૂર્ણ ઐશ્વ-ધર્મ યશ-લક્ષ્મીવૈરાગ્ય અને મેક્ષના અર્થમાં ‘ ભગ' શબ્દ વપરાય છે સનાત ઉસ્ત્વસ્થેતિ મળવાનું ” એટલે અનંત ઐશ્વ, અહિંસા પૂર્ણ ધ, પૂર્ણ યશસ્વી, આન્તર લક્ષ્મીના સ્વામી, પરમ વૈરાગ્યવાન અને મેાક્ષ પ્રાપ્ત કરનાર અને કરાવનાર ભગવાન છે.
*
૨૮. નિર્ગુણી—અર્થાત્ “વિટ્ટછડમાળ” જેમના છદ્મસ્થ ભાવાદિ દોષો નાશ પામ્યા હોવાથી ભગવાને નિર્ગુણી છે,
7
૨૯ અક્ષત—અક્ષયપદને પ્રાપ્ત થયેલા હેાવાથી ભગવાન અક્ષત છે.
૩૦ ઋષિકેશ-અર્થાત્ ‘ન્દ્રિયાળાં ફૅરા રૂત્તિૠષિરશઃ” ઈન્ડિયાને જીતવાવાલા હોવાથી ભગવાન મહાવીર રવામી, ઋષિકેશ કહેવાય છે.
(
૨૧ કેશવઃ- એટલે “રાસ્તા: શા ચસ્મૃતિ ઠેરાવ” આદિનાથ ભગવાનના માથા ઉપરના કેશ ધણા જ સુન્દર હતા માટે ઈન્દ્ર મહારાજની વિનતીથી - ભગવાને પેાતાના પાલનાં વાળાના લેચ કર્યા નથી. માટે કેશવનેા તાત્પર્યા તીર્થંકર દેવામાં જ રાય છે.
k
*
{
આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીના ગુણાનુ વર્ણન કરતી પદ્ય પાત પેાતાના ઘેર ગઈ છે.
'
44
અમૃતપૂર્વ જ્ઞાનગર્ભિત, વૈરાગ્યેાત્પાદક ભગવાનની વાણી સાંભયા પછી અને કરીથી આવી વાણી સાંભળવા કયારે મળશે ?
:
Page #593
--------------------------------------------------------------------------
________________
ક-૧ નું ઉદ્દેશક–૧૦!
[૫૩૫
આ પ્રકારની ભાવનાને લઈને રાજગૃહ નગરીના માન નીચે પ્રમાણેની સ્તવના કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા છે .
(૧) આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ દાવાનલથી દગ્ધ થયેલા સંસારના પ્રાણિઓને માટે મેઘના નીર જેવા ભગવાન મહાવીર સ્વામીને અમારા વન્દન હેજે
(૨) સંસારની માયાને સેવનારા જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મોહકર્મ રૂપી ધૂલને નાશ કરવામાં પવનની જેવા . દેવાધિદેવને અમે મન, વચન અને કાયાથી નમીએ છીએ. '
(૩) જગતની માયા રૂપી પૃથ્વીના પેટાલને ફોડવા માટે 'હળની જેવી પતિત પાવન ભગવાનને અમે વાર વાર સ્તવીએ છીએ.
(૪) કલ્પાત કાળના વાવાઝોડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે મેરૂ પર્વતની જેવા ભગવાન મહાવીર સ્વામીને અમે ત્રિકાલ પ્રણમીએ છીએ' ' ' ' '
(૫) સર્વશ્રેષ્ઠ ધ્યાનની પ્રક્રિયા રૂપી તાપ વડે સૂર્યની જેમ અનંતકાળથી ઉપાર્જન કરેલા કર્મના વિપાક રૂપી કાદવને જેવર્ધમાનસ્વામીએ સૂકવી દીધા છે, તે ભગવાન મહાવીર સ્વામી સૌ જીવોને હર્ષ દેવાવાલા થાઓ ": "(ક) પોતાના શરણે આવેલા છના શુભ કાર્યોને કરવાવાલા માટે જે બ્રહ્મા જેવા, અને જન્મ, મૃત્યુના ચક્રાવામાંથી સૌને બચાવવામાં વિષ્ણુ જેવા, તથા પાપિઓના પાપને ખખેરી નાખવામાં શંકર જેવા હે પ્રભો! તમે અમને મોક્ષનો માર્ગ દેખાડવાવાલા - થાઓ. * (9) જન્મ–જરા મૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સસારના પ્રાણી
માત્રને દુખી જોઈને, હે કરૂણાસાગર ! તમે રાજપાટને ત્યાગ
Page #594
--------------------------------------------------------------------------
________________
૫૩૬]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રા.
કર્યાં. અને જીવ માત્રને સુખી બનાવવા માટે પરિપડા સહન કર્યાં, પછી કેવળજ્ઞાન મેળવ્યુ છે. એવા હે પરમ ધ્યાલુ ! ભગવાન અમે તમારી પાસે ધ્યાની યાચના કરીએ છીએ.
'''
}
'
(૮) નિષ્કારણ વૈરી બનેલા સગમદેવ જ્યારે આપશ્રીને ભયંકર ઉપસર્ગો કરી રહ્યો હતેા તે સમયે તમારા આત્માના પ્રદેશામાં અનાદિકાળથી જ સત્તા સ્થાનને જમાવી એડેલે ક્રાધ ' પેાતામા જ ધમધમી રહ્યો હતા. અને કહેતા હતા કે અનાદિકાળનાં મારા માલિક આ વ માનસ્વામી મને થડોક ઈસારા કરે તે આખના પલકારે આ સગમદેવના હાડકે હાડકા ખપ્પરા કરી -નાખુ ! પણ સંસારના અદ્વિતીય ચેાા એવા હું મહાવીર ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ લાવ્યા. અને અન્તરગ શત્રુ જેવા પોતાના ક્રોધને જ મારી મારીને સમૂળ કર્યા એવા હે મહાવીર સ્વામીના ! મારા ભવાભવને માટે સાવાહક જેવા બનીને મને પણ તેવી શક્તિ આપે એજ મારી પ્રાના છે.
નાશ
'
(૯) ક્ષાત્ર તેજે ઝલહલતા, ત્રિશલા રાણીના પુત્ર, ' સિદ્ધા રાજાના નન્દન, જ્ઞાતવશ જેવા ઉત્તમ ખાનદાનને શાલાવનારા, સુવર્ણ સમાન કંચન કાય, ઋષભનારાચસ ધયણને ધારનાર, સમચતુરસ સંસ્થાનથી દેદીપ્યમાન, શરીરથી કમળ અને આત્માથી •વજ્ર જેવા મારા મહાવીરસ્વામી મને શ્વાસેાશ્વાસે સ્મરણમાં માવેશ.
(૧૦) લાભીઓને લાભરૂપી રાક્ષસથી મુકાવનારા. કામીને કામરૂપી ગુંડાથી બચાવનારા. ક્રોધીઓને ક્રોધરૂપી ચંડાલથી રક્ષણ આપનારા. માર્યારૂપ નાગણના ઝેરથી નાશ પામનારા માનવીઓને દેશનારૂપી અમૃત પાનારા.
Page #595
--------------------------------------------------------------------------
________________
શતક-૫ મું ઉદ્દેશ~૭]
[૫૭
હે જગઉદ્દારક ! ધ્યાના સાગર ભગવાન મહાવીરસ્વામી મારા કાયાને પણ નાશ કરનારા ચા.
(૧૧) હે! યથાવાદી ભગવાન અમે તમારા યથાવાદને સત્કારીએ છે. અને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ. તેાએ એટલું તા કહેવુ જ પડશે કે, તમારા આ યથાવાદને સમજવા માટે માયાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ–પુષવાદ, જૈમિની વૈદિક હિંસાવાદ, ચાર્વાકને -નાસ્તિકવાદ તથા અનીશ્વરવાદીને ઇશ્વર નિરાકરણવાદ આદિ વાદોની પર પરાને જાણ્યા પછી તમારા યથાવાતુ અમે દર્શન - કરી શકયા છીએ.
પાંચમા શતકનું સમાપ્તિ વચન
નવયુગ પ્રવતક, દીર્ઘ દ્રષ્ટા, અનેક સૌંસ્થાઓના સંસ્થાપક, તીર્થાંદ્ધારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્માંસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન શાસનદીપક, પ્રખર વક્તા, અહિંસા અને સભ્યજ્ઞાનના મહાન પ્રચારક પૂજ્યપાદ ૧૦૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ', પોતાના સ્વાધ્યાય માટે ભગવતીસૂત્ર જેવા ગહન વિષય ઉપર સક્ષેપમાં જે વિવરણુ લખ્યુ હતુ. તેના ઉપર વિસ્તૃત ટિપ્પણ લખીને તેમના સુશિષ્ય ન્યાય-વ્યાકરણુ કાવ્યતી પં. શ્રી પૂર્ણાન વિજયજી (કુમારશ્રમણુ) મહારાજે પેાતાની અલ્પમતિથી સ ંશેાધન કર્યુ છે.
भद्र सूयात् भूतानाम् ॥ પાચમું શતક સમાપ્ત
R
Page #596
--------------------------------------------------------------------------
________________
આભારદર્શન
“ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ ” ગ્રંથના પ્રકાશન અર્થે નીચેની સંસ્થાએ તેમજ મહાનુભાવા તરફથી નીચે મુજબ આર્થિક સહાય પ્રાપ્ત થઇ છે, અને તેએ સૌને આ તકે અમે આભાર માનીએ છીએ.
31.
૨૦૦૦ શ્રી ગેડીજી ટેમ્પલ ટ્રસ્ટ સ`ધ, ગુરુવાર પેઠ, પૂના. ૧૦૦૦ શ્રી પેારવાલ ટેમ્પલ ટ્રસ્ટ સઘ, શુક્રવાર પેઠ, પૂના. ૫૦ શેઢ ખીમજીભાઈ પ્રેમજીભાઇ પૂના.
૫૦૧ ગાઠી ધડા એસવાલ મંદિર, શુક્રવાર પેઠ, પૂના. ૩૦૦ શ્રી એ. વી. ગાંધી હા, છગનમલજી ભ’ડારી પૂના. ૨૫૧ શ્રી આદિનાથ સેાસાયટી ટેમ્પલ ટ્રસ્ટ પૂના. - ૨૫૧ શેઠ ચીમનભાઈ ચાવાલા, રિવવાર પેઠ, પૂના. - ૨૫૦ શ્રી લાલચંદજી અન્નરાજજી પૂના. ૨૫૦ શ્રી દેહગામ જૈન સઘ.
૨૫૦ શ્રી મહુધા જૈન સ ઘ. ૨૫૦ શ્રી માલી (રાજસ્થાન ) જૈન સંધ
-
- ૨૫૦ પૂ. ગણિવય શ્રી લબ્ધિવિજયજી મ. સા. હસ્તક. ૨૦૧ પૂ. સાધ્વીજી શ્રી કનકપ્રભાથીજી પુસ્તક. ૨૦૦ શેઠે હિમ્મતમલજી પરમાર, રિવવાર પેઠ, પૂના.
પ્રકાશક
---
૭૦૪
I
Page #597
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
પૃષ્ઠ
પંક્તિ
અશુદ્ધ
શુદ્ધ
કાયાનું
કાયાને
ननेव
આવવ
P.
ननेन આવવા સંયમ પારિચા અસંgિ પરિણામે
અસ્તિ પર્યાયે
જી
૩૭
૩૮ ૬૮ ૭૩
૧૭ ૧૮ ૧૯
સયન પારિગ્ર અસ નિ પરિણમે આસ્તિ પયા શત્રુન્ કહી ત્રિકાળ સર અનાથી સમટે
શત્રુન
૭૩
કરી
૧૭૬
૧૭
ત્રિકાળા
રસ એનાથી સમયે
૧૭૮
૧૭e
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૪૦]
પૃષ્ઠ
૩૯
to
૨ ઓક
૯૬
૧૩૪
૧૩૬
૧૩૭
૧૪૦
૨૪૧
૧૫૩
૧૫૯
૧૫૯
૧૫૯
૧૬૧
૧૬૧
૧૬૧
૧૬૩
૧૬૩
૧૬૩ ૧૭૨
૫ કિર્તી
૧૧
૧૯
と
૧૭
૧૯૮
૧૫
૨૫
૧૯
૧૧
७
७
૯
૨૩
૨૪
૮
છંદવ
અશુ
અમનાત
છેડે
ણાવા
પૂર્વ જીવે
ખા
"
સા
સથ
દીર્ણીના
નકળે
O
जगहस
સત્યા
સત્યા
અસિ
કે વામાં
ઇ
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
શુદ્ધ
અમનેાન
દેશ
માવાદન
सत्याऽमृषा
૧૭૦
ભવનામ
અજીર્
ણોમવા
જીવે પૂર્વ
ખાવી,
સજાગ
સથા
ઉદીÍમાં
નીકળે
દ્રવ્ય
जणस्स
સત્ય
સત્ય
અસ
કરવામાં
કાઈ
માવાદને
सत्यासत्यमृपा
૧૦૭૦
ભવને માં
અજીવ.
Page #599
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
પૃષ્ઠ
૧૭૪
૧૭૫
૧૮૧
૧૮૮
૧૯૪
૧૯૬
૧૯૬
૨૧૨
૨૧૨
૨૧૫
૨૫
૨૨૫
૨૩૭
૨૬૩
૨૬૪
૨૬૫
૨૬૬
૨૬
૨૮૩
૨૯૦
પતિ
૧૫
}
૧૦
૧૧
A
૫
૧૧
૧૧
૧૭
૧૮
૨૨
૩
૨૩
૫
૧૪
૧૯
૧૧
૧૫
અશુદ્ધ
દેલા છે
રૂપીયા
અપી
તથા
માન
ભાગી
ભગવાન થાય છે
માહા
વેશ
૮ હજાર
તે
ક
તા કની
સત્કસ્મિકાં
ભવ
હા
કારણે
એકર
વાગ
મુડી લીને
કરનારા
[૫૪૧
शुद्ध
રહેલા છે
રૂપીને
અરૂપી
.
કોન
ભાગી જાય છે
ભગવાન નાથ
થાય છે
માકા
દેવા
૮૦ હજાર
નાકમ
નાકની
સમિ તા .
લવ
હત !
કારણે
મેદર
યેાગ
મુઠી વાલીને
કરનારી..
Page #600
--------------------------------------------------------------------------
________________
૧૫૪૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
પૃષ્ઠ
પંકિત
શુદ્ધ
અશુદ્ધ કલી
૨૫
જ
و
કલીબ
૨૯૩
સય
સભ્ય
ર
مر
વસ્તુ હુ
વસ્તુ,
س
૩
કેરે
કે
ع
છ
૩ ૦૯
و
- ૩૧૧
o
૩ ૩૩
૩૩૪
૩૩૫
ઉપર્યુક્ત
ઉપયુક્ત ઉદાસ
ઉદાત્ત વર્ણન છે આત્મા
આત્મ પ્રત્યાખ્યાન પ્રેમકાયિક
પ્રેતકાયિક માવા
મારવા મિથ્થકલ્પના મિથાકલ્પના કંકાસને
કંકાસનું વાટકા પીએ વાટકા દૂધ પીએ धर्म स्त्र ઉપર્યુક્ત
ઉપયુક્ત भाजिना
मोजिना मोगायतन शरीरे मोगायतन शरीर વાવક
વક્તા નમના
નામના અડજ
અડેજ
--૦૪૨
૩૪૨.
૩૪૫
૩૫૧ ઉપર
૭
૩૬૮
૧૭
- ૩૭૩ –૩૯૩
Page #601
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
[૫૪૩
પૃષ્ઠ ૩૯૭ ૪૧૭ ૪૨૧
પંકિત ૨૩
૯ ૧૩
અશુદ્ધ ચારિત્ર કેળવી હોઈ છે કેવળ કેવળ
ચારિત્ર
કેવળી હોય છે. કેવળ,
કેવળ
આગળ
આગમ
ડમરા
ડમરૂ
४४८
ખનું
ખાન
૪૫૧
રાસા
૪૫૧
राखा વાવા
૫૬ ૫૭
મેહુણ ત્રણે
४१३
४६४
चाख मेउण ત્રણે આવેશમાં કર્યો કેટલું મન સાંપ્ર મોહમાં દબાતી ઘર કહે છે બધુક
આવેશ
કમે
કેટલે મનમાં સાપ્ર
૪૬૫
४६८
૪૬૮
મેહ
૪૭૨
દબાવી
४८८
४८८
૪૮૮ ૪૯૮
૨૦ ૧૯
કરે છે. બ દુક--
Page #602
--------------------------------------------------------------------------
Page #603
--------------------------------------------------------------------------
_