________________
શતક-૩ ઉદ્દેશક-૮]
[૩૨૭
અધિપતિએ :- ઘેષ મહાઘેાષ,
સ્તનિતકુમારેશના આવત્ત, વ્યાવર્ત્ત, નંદિકાવત્ત અને મહાન કિાવત્ત દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લેાકપાલે આ છેઃ— સેામ, કાલવાલ, ચિત્ર, પ્રભુ, તેજસ્, રૂપ, જલ, તિગતિ, કાલ અને આયુક્ત.
:~
પિશાચકુમારાના અધિપતિ મળે છે ઃ— કાલ, મહાકાલ, સૂરૂપ, પ્રતિરૂપ, પૂર્ણ ભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિનર, કિ'પુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ, ગીતયશ, એ બધા વાણુન્યન્તર દેવાના ઇન્દ્રો છે.
યેતિષિક દેવાના અધિપતિ મખે છેઃ સૂય ને ચંદ્ર. સૌધર્મ અને ઈશાનકાણુના અધિપતિ :—શકે, સામ, યમ, વરુણ, વૈશ્રમણ, ઈશાન, સેામ, યમ, વરુણ અને વૈશ્રમણુ, ઇન્દ્રિયાને વિષય
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા
આમાં ઈન્દ્રિયાના વિષયે કેટલા પ્રકારના એ આ પ્રકરણમાં ખતાવ્યુ' છે. તેના માટે કહ્યું કે−ઇન્દ્રિયાના વિષયે પાંચ પ્રકારના છે. શ્રોત્રેન્દ્રિયને વિષય અને યાવત્ સ્પર્શે ન્દ્રિયને વિષય
આ સંબધી જીવાભિગમ સૂત્રને જ્યેાતિષિક ઉદ્દેશે જોવાની ભલામણ કરી છે. ૫૧
પાંચ ઈન્દ્રિયાની વિષદ વ્યાખ્યા
મૈં ૫૧.
સ્વનિયંત્રળનિયતાનિ—ન્દ્રિય રહ્યુ.” આ ઉક્તિને અનુસારે ગતભવમા ઉપાર્જન કરેલ પ ંચેન્દ્રિય જાતિનામ