________________
૫૧
શતક–૧ ઉદ્દેશક-૪] કર્મના બે ભેદ બતાવવામાં આવ્યા છે. પ્રદેશ કર્મ અનુભાગકર્મ - પપઘાતકારક હોવાથી અપ્રીત્યાત્મક બનવાનાં કારણે માયા દેવરૂપે પણ બનશે
ક્ષત્રિય આદિ વીર જાતિને લઈને લોભ કષાયનો વિચાર કરવામાં આવે તો તે આવી રીતે પ્રીત્યાત્મક પણ બનશે ક્ષત્રિયેની માન્યતા છે કે “વીર માથા વસુંધરન’ આ વસુંધરાપૃથ્વી વીરેને માટે છે અને તે બીજા દેશનું અપહરણ અમારા માટે ન્યાય છે' આ ઉક્તિને માન્ય રાખીને સ્વાર્થ સાધિકા પ્રવૃત્તિ કરવી તેમને ગમે છે, માટે પ્રીત્યાત્મક હોવાથી લાભ “રાગમાં સમાવિષ્ટ થશે અને શત્રુઓના દેશને સ્વીકાર કરવા માટે અભિયોગ થાય ત્યારે લેભ અપ્રીત્યાત્મક થવાથી દેશના આકારને ધારણ કરશે કેમકે તે અભિગ–લડાઈ પરેપઘાત હોય છે. આ પ્રમાણે આ ત્રણે કયા રાગ અને દ્વેષ રૂપે બની શકશે
- જ્યારે પાછળના શબ્દને આમ કહે છે - ધ અને લેભાન સમાવેશ માન અને માયામાંજ થઈ જાય છે, તે આ પ્રમાણે માન અને માયા કપાયમાં પારકાને હાનિ કરનારા આત્માના જે અધ્યવસાયે હોય છે, તે અપ્રીત્યાત્મક હોવાથી ક્રોધ છે અને સ્વગુણેના ઉત્કર્ષરૂપ પદ્રવ્ય પ્રત્યેની મૂરછ આત્માને ગમતી હોવાથી લભ છે લેક પ્રસિદ્ધ લેભ પણ પારકાને ઉપઘાત કરનાર હોય ત્યારે અને મૂર્ધાત્મકરૂપે હોય ત્યારે આમાં પરેપઘાત લોભ કેધ કહેવાય છે અને ધ પ જ છે. જ્યારે મૂચ્છરૂપ લેભને, સમાવેશ રાગમાં થશે આ પ્રમાણે રાગ અને દેશને લઈને જ્ઞાનાવરણીયાદિ કર્મો સતત બધાય છે.
યદ્યપિ કર્મોનું બંધન રાગ-દ્વેપ નથી કરતાં, પરંતુ આત્મા જ્યારે રાગ-દ્વેપને લઈને પિતાનું ભાન ભૂલી જાય છે, ત્યારે આત્મા