________________
+
શતક–૫ મુ' ઉદ્દેશક-૬]
[૪૭૭
ટૂંકડે ટૂકડા કરે છે, વેરે છે. અને પરસ્પર આ પ્રમાણે વૈરના બદલાને લેતા નારક જીવા ઘણીજ પીડાને
ભાગવે છે તે વેદનાએ
આ પ્રમાણે છે
·--
સાવા —જે વેદનામાં સુખને
લેશ પણ ન મળે તેવા
દુઃખાથી ભરપુર વેદના
વિપુરુ :—નારક જીવના સ પૂર્ણ શરીરને શ્રાપીતે પીડા
થાય તે
પ્રશાન્ત :—જેમાં નારક જીવાના મમ પ્રદેશાને ઘણી જ વેદના થાય છે. જેમ લક્ષ્ય કરીને તીક્ષ્ણ પત્થર જેના કપાળ ઉપર.-મારીએ તે તે પત્થર કપાળના ખડને તેાડી નાખે છે તેવી જ રીતે એક નારક બીજા નારકને તેવી રીતે મારે છે, જેનાથી તેના આત્મ પ્રદેશને ભયંકર વેદના થાય છે. અથવા પિત્તપ્રકેપ વાલા માણસને અત્યન્ત કડવી દવાનું પાન કરાવતા જેમ અપ્રીતિ થાય છે, તેમ આ વેદના પણ નારક જીવાને અપ્રીતિકર હાય છે
પપા :—મનને ટાઈ પણ રીતે ન ગમે તેવી વેદના નિષ્ઠુરત :—જેતા પ્રતિકાર સર્વથા અશકય હોય છે. ચકા :—મારવાથી કે માર ખાવાથી પરસ્પર ઘણા જ રૌદ્ર અધ્યવસાયે થાય છે.
તીવ્રા —ધણી જ વેદના થાય છે.
હુવા ઃ-ધણા જ દુ ખપૂર્વક વેદના ભાગવવી પડે છે દુર્ત :—હરહાલતમાં દુલ' ધ્ય હોય છે
ઉપર પ્રમાણેની વેદના પાચમી નરક ભૂમિ સુધી જ છે.. જ્યારે છઠ્ઠી અને સાતમી નરક ભૂમિમાં, ઘણા–મોટા પ્રમાણવાલા છાણના કીડા જેવા, વજ્રના મુખવાલા, લાલ કુન્ધવા જેવા શરીર
-