________________
૪૭૮]
આધાકદિ આધાક અનવદ્ય-નિષ્પાપ છે’એમ જે સમજતા હાય, તે જો આધાકમ સ્થાન વિષયક આલેાચન-પ્રતિકમણુ કર્યાં વિના કાળ કરે તે તેને સ્પારાધના નથી. અને આલેચન– પ્રતિક્રમણુ કરીને કાળ કરે તે તેને આરાધના છે. એવી જ રીતે :
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
--:
ક્રીતકૃત—સાધુ માટે મૂલ્ય આપીને લાવેલુ' ભેજન સ્થાપિત—સાધુ માટે રાખી મૂકેલુ' ભેાજન,
બનાવીને પરસ્પર એટલે એક ઘેાડે જેમ બીજા ધેાડાની ઉપર ચઢે છે તેમ નારક જીવા તેવા શરીર વિષુવીને એક ખીજાના શરીરમાં પ્રવેશ કરીતે, પરસ્પર છેદી નાખે છે, અને ભય કર વેદના ભાગવે છે.
મનુષ્ય અવતાર પામીને જે ભાગ્યશાલી સમ્યગ્નાન તથા -સમ્યગ્રદર્શન મેળવવા માટે લાયક થતા નથી તે મિથ્યાજ્ઞાન, અજ્ઞાન, વિપરીતજ્ઞાન, અને સશયજ્ઞાનના માલિક બનીને પાપસ્થાનકમાં આસક્ત બને છે અને ઘણા પાપા, મિથ્યાવચને, ચૌ કમાં, મૈથુનમેમાં અને પરિગ્રહની ભાવનાથી આર ભ–સમારી ભેમાં મસ્ત બનીને ઘણા જીવા સાથે ધારાતિઘેર વૈર-વિરાધને વધારે છે, પરિણામે નરકગતિમાં જન્મ ધારણ કરે છે. જ્યાં ઉપર પ્રમાણેની વેદનાએ ભાગવવી પડે છે
માટે ચાર દિવસની ચાદની જેવા આ સસારમા સૌથી પહેલા સમ્યગૂનાન મેળવવા માટે પ્રયત્ન કરવા જોઇએ જેનાથી સસારના ઘણા પાપા તથા ભાવનાથી વચિત રહેવા માટેની ચેાગ્યતા પ્રાપ્ત થાય અને સંસાર સુખમય બનવા પામે. (જીવાભિગમ પાના ન ૧૧૭)