________________
શતક-૧ લું ઉદ્દેશક–૫] વેશ્યાદિ
, રત્નપ્રભાદિ સાત પૃથ્વીઓમાં છ લેશ્યાઓ પૈકી કઈ કઈ લેશ્યા છે? તેના ઉત્તરમાં કહ્યું છે કે–પહેલી અને બીજીમાં કોપિત લેશ્યા. ત્રીજીમાં કાપત અને નીલ ગ્લેશ્યા. ચેથીમાં નીલ લેશ્યા, પાંચમીમા નીલ અને કૃષ્ણ લેશ્યા. છઠ્ઠીમાં કૃષ્ણ લેયા અને સાતમીમાં પરમ કૃષ્ણ લેશ્યા છે.
આ રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં રહેનારા નરયિકે સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગમિથ્યાષ્ટિ–એમ ત્રણે પ્રકારના છે. વળી તે જ જ્ઞાની અને અજ્ઞાની બન્ને પ્રકારના છે. જેઓ જ્ઞાની છે, એમને ત્રણ જ્ઞાન નિયમપૂર્વક હોય છે, અને જેઓ અજ્ઞાની છે, તેઓને ત્રણ અજ્ઞાન ભજનાપૂર્વક હોય છે. નરયિક જીવો મનેયેગી, વચનગી અને કાયયેગી– એમ ત્રણે પ્રકારના છે. વળી તે જીવ સાકારોપયુક્ત અને અનાકારે પયુક્ત પણ છે.
અસુરકુમારાદિના સંહનન, સસ્થાન અને લેગ્યામાં નારકે કરતાં ભેદ હોય છે. તેઓનાં શરીર સંઘયણ વિનાનાં હોય છે. પરંતુ તેમનાં શરીરસંઘાતપણે તે જ પુગ લે પરિણમે છે. જે ઈષ્ટ અને સુંદર હોય છે. . તેમનું જે ભવધારણીય કાયમનું શરીર છે, તે સમરસ સંસ્થાને સ્થિત છે. અને જે શરીર ઉત્તર વૈકિય રૂ૫ છે, તે કેઈ એક સંસ્થાને રહેલું હોય છે. તેમને વેશ્યાઓ ચાર હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અને તેને વેશ્યા.
પૃથ્વીકાયિકાને ત્રણ શરીર કહ્યાં છે –ઔદારિક સૈજ અને કાર્ય