SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮] ભગવતીસૂત્ર સાસંગ્રહ અનાદિ કાળથી કુમકાને લઈને મનજીભાઇ હમેશા કમજોર જ રહ્યા છે માટે જ આપણે અધ્યવસાયો થિર ન રહેતા પ્રતિ ક્ષણે બદલાતા જ રહે છે મેહકમને ઉપરાન્ત કરવાની પ્રબલ શક્તિ જેઓ કેલવી શક્યાં નથી તેમના પરિણામે અસ્થિર જ રહેવાનું છે માટે સંસારના તેવા તેવા રાગ-દેવજન્ય દાને જેતા જ અસ્થિર મનને ક્ષાપમિક ભાવમાંથી નીકળીને ઔયિક ભાવમાં પ્રવેશ કરતા વાર લાગતી નથીઆ પ્રમાણે માનસિક વ્યાપારને લઈને પ્રતિક્ષણે બદલાતાં આત્માના પરિણામને “લેગ્યા' શબ્દથી સબોધાય છે. અને આ લેગ્યાના કારણે જ આભા કર્મોની સાથે જોડાય છે અને નવાં નવાં કર્મો બાધતો જ જાય છે. મહાભયંકર વૈરીને જોતા જ સૌથી પહેલા આપણી લેગ્યા બગડે છે પછી આપણને કપાય ઉદ્દભવે છે અને આર્તધ્યાનરી–ધ્યાન થતા જ પાછા ભય કર કર્મોને બાધવાની પરિસ્થિતિ સર્જાય છે થોડા સમય પહેલા આપણે ધર્મની ચર્ચામાં હતાં તે એ હસમુખી સ્ત્રીને જોઈને આપણું લેશ્યામા ફરક પડે છે અને તેની સાથે બોલવા, ગપ્પા મારવામાં આપણા વેદકર્મના સંસ્કારો ઉદયમાં આવે છે અને પાછો ફરીથી મેહનીયકર્મને બાધવાનો સમય આવી જાય છે. આ પ્રમાણેના બધાએ પ્રસંગોમાં કલ્પના કરી લેવી જોઈએ લેશ્યાઓનો સ્વભાવ હવે આપણે લેગ્યાઓના સ્વરૂપ અને તેના માલિકને જોઈએ. SUર-અત્યન્ત રૌદ્ર સ્વભાવ, રોમે રોમ ધની ઉત્પત્તિ.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy