SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩જુ ઉદ્દેશક-૪] [૨૯૯ બીજા જીવો સાથે સમાતીત ઈર્ષ્યાળુ, મત્સરી, ધર્મ અને જ્ઞાન સ નાની વિદાયગિરી, દયા વિનાનું માનસ, વૈરથી ઓતપ્રોત થયેલે માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર ઉપર પ્રમાણે સ્વભાવ લેશ્યા છે જેની પ્રાપ્તિમાં માનવ પણ તે જ બની જાય છે તેને જરા વિસ્તારથી જોઈએ આ વેશ્યાની ઉત્પત્તિમાં માનવને સ્વભાવ અત્યન્ત રૌદ્ર બને છે જેનાથી તેની આખોમાં ખુનશ વધે છે જીભમાં કડવાસ આવે છે અને શરીરની આકૃતિ ઘણી જ રૂતાને ધારણ કરે છે ધર્મને સ્વભાવ અને ધાર્મિક જીવન પણ પૂર્ણ રૂપે હિંસક બને છે માતૃસ્વરૂપા દયા દેવીનો સર્વથા હાલ થાય છે, અને વૈરની આગ વધી પડે છે. ઈત્યાદિક લક્ષણે આ લેશ્યાના છે ' આ પ્રમાણે બીજી લે એમા પણ ઘટાવી લેવુ નીટઢેરા-અત્યન્ત આળસુ, જડબુદ્ધિ, સ્ત્રીઓમાં આસકત. પારકાને ઠગનારે, ભયભીત, અને અહંકારનું પુતલુ આ રવભાવે. નીલલેશ્યાના છે - તા –અત્યત શાકાતુર રહેનારે, પળે પળે પારકાની નિ દા અને પિતાની બડાઈ મારવામાં સાવધાન, મરવાના વાકે. જીવનાર આ લેણ્યાને માલિક જાણો ઉતહેવા–વિદ્યા મેળવવામાં સચિવાળે, કરૂણાથી ભરેલો, કાર્ય અને અકાર્યમાં વિચારક તથા લાભ અને અલાભમા સદા ખુશ રહેનાર આ લેસ્થાને માલિક છે g ફયા-ક્ષમાને ધારણ કરનાર પ્રતિક્ષણે ત્યાગ તરક જ ગતિ કરનાર પરમાત્માને પૂજક, ઈોિને દમનાર, આત્મિકજીવનમાં પવિત્ર, હમેશા પ્રસન્ન ચિત્ત, પડ્યૂલેશ્યાને માલિક છે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy