SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] [ભગવતીસૂત્ર સારસ’ગ્રહ મારું શરણુ છે.” એમ કહી ભગવાનના પગમાં પડયા શ વિચાયુ. કે—ચમર કોઈ અરિહંત, અરિહંતના ચૈત્ય કે અણુગારના આશ્રય લીધા વિના ઊંચે આવી શકે નહિ તેણે અવધિજ્ઞાનના ઉપયેગથી જોયુ તે માલૂમ પડયુ કે– આહા ! આણે તે ભગવાન મહાવીરને આશ્રય લીધેા છે. આથી અરિહંતની આશાતનાના તેને ભય લાગ્યું. તે એકદમ વજ્રની પાછળ દોડચેા અને વજ્રને પકડી પાડ્યુ. જે વખતે શકે વજ લીધું, તે વખતે એવા વેગથી તેણે મૂઠીવાળી કે જે મૂઠીના વાયુથી 'ભગવાનના કેશાગ્ર ડાલવા લાગ્યાં. શક્રે વાને લઈને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી. તેણે ભગવાનની ક્ષમા યાચી અને ચમરે ભગવાનને આશ્રય લઈ ઉપદ્રવ મચાવ્યે હતા, તેથી વા મૂકવું પડયું, એ વગેરે હકીકત નિવેદન કરી. ' ' શકે ત્યાંથી ઉત્તર-પૂર્વના ટ્વિભાગમાં ગયા અને ત્રણવાર ડાબે પગ પછાડી ચમરને કહ્યુ ચમર શ્રમણ ભગવાન દેવલાકામાં દેવીઓની ઉત્પત્તિ જ નથી આ કારણે જ તેમના જીવન પવિત્ર, હૃદયના પરમાણુ શાંત આંખમાં નિવિકારિતા તેમજ દિલ અને દિમાગ પણ ઠંડા હોય છે જ્યારે જીવનમાં વિષયવાસના ઓછી હોય છે, અથવા જીવન સંયમિત હૈાય છે ત્યારે જ આવુ બને છે, કારણાની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હેાય છે. વૃત્તિ (માનસિક વિચારધારા) જેમની પવિત્ર હાય છે તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગ ભીર પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે. પહેલા અને ખીજા કપમાં દેવીએની વિદ્યમાનતાં છે. માટે તે દેવ અને. દેવીએ મનુષ્યની માફક જ વિષયવાસનાના અનુભવ કરે છે. તે પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવાને વિષયવાસના માટે
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy