________________
‘૩૧૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
ઈન્દ્ર મહારાજાઓ
સામાનિક દેવની
સ ખ્યા
અંગરક્ષક દેવેની સંખ્યા
૧૦ મહાશુક્ર ૧૧ સહસ્ત્રાર * ૧૨ પ્રાણત ૧૩ અયુત
૪૦ હજાર ૩૦ હજાર ૨૦ હજાર ૧૦ હજાર
૧ ૬૦૦૦૦ ૧.૨૦૦૦૦
૮૦૦૦૦ ૪૦૦૦૦
-
-
-
-
-
' શકના લેકપાલ
આ પ્રકરણમાં ઈન્દ્રોનાં લેકપાલે, તેમનાં વિમાનો વગેરે સંબંધી હકીક્ત છે.
આ પ્રશ્નોત્તરે રાજગૃહમાં થયા. સાર આ છે –
શકના ચાર લેકપાલ છે –સેમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. એમનાં ચાર વિમાને છે. સંધ્યાપ્રભ, વરશિષ્ટ, -સ્વયંજવલ અને વલ્સ. સોમનું સ ધ્યાપ્રભ નામનું વિમાન જબૂદ્વીપના મદર પર્વતની દક્ષિણે, રત્નપ્રભા પૃથ્વીના રમણીય ભૂમિ ભાગથી ઊંચે, સૌધર્મ કલ્પમાં અસંખ્ય એજન - ગયા પછી “સંધ્યાપ્રભ નામનું વિમાન આવે છે.
ચમનું વશિષ્ટ નામનું મહાવિમાન સૌધર્મકલ્પથી અસંખ્ય હજાર યોજન મૂક્યા પછી આવે છે. - વરૂણનું સ્વયંજવલ નામનુ મહાવિમાન સૌધર્મકલ્પથી અસ પેય હજાર યોજન મૂક્યા પછી આવે છે.