________________
શતક-૩ જું ઉદ્દેશક-૬]
[૩૧૭
આ પ્રમાણેના પ્રશ્નમાં ભગવાન ફરમાવે છે કે, સામાન્યત અંગરક્ષક દેવે પોતાના માલિક ઈન્દ્રમહારાજની રક્ષા માટે તૈયાર રહેલા હેય છે. બખ્તર પહેરેલા, ધનુષ્યબાણને તૈયાર કરીને રહેનારા, ડેકમા આભૂષણને પહેરેલા, જૂદી જૂદી જાતના શાને ધરનારા, ઢાલ અને તલવારને રાખનારા, ઈન્દ્રમહારાજને કોઈપણ જાતે વધે ન આવવા દે તેવા મનોરથવાલા, પરસ્પર સપ કરીને રહેલા અને વારા ફરતી ચકી કરનારા, અત્યન્ત વિનયવાલા, વિવેકી અને સુન્દર હોય છે.
પ્રત્યેક ઇન્દ્રને જેટલી સંખ્યામાં સામાનિક દેવો હોય છે તેનાથી ચારગુણી સખ્યામાં અગરક્ષક દેવો હોય છે. તે નીચે મુજબના કેકથી જાણવુ.
어 મહારાજાઓ
સામાનિ દેવની
સ ખ્યા
અ ગરક્ષક દેવેની સંખ્યા
૨ ૫૬૦૦૦ ૨ ૪૦૦૦૦
૨૪૦ ૦ ૦
૦
૩ ૬૦૦૦
૧ ચમર ઈન્દ્ર ૬૪ હજાર - ૨ બલી ઇન્દ્ર ૬૦ હજાર
૩ શેપ ભવનપતિ ઈન્ડો ૬ હજાર જ શકેન્દ્ર
૮૪ હજાર ૫ ઈશાનેન્દ્ર |૮૦ હજાર ૬ સનકુમાર
૭ર હજાર ૭ માહેન્દ્ર
૭૦ હજાર ૮ બ્રહ્મેન્દ્ર
૬૦ હજાર ૯ લાન્તકેન્દ્ર
૫૦ હજાર
૩
૨ ૦ ૦ ૦ ૦.
ર ૨૮ ૦ ૦ ૦
૨ ૮૦૦૦૦
૨ ૪૦૦ ૦ ૦
૦૦૦