________________
શતક–૧ ઉદ્દેશક-૭]
[૭૫.
કહ્યું છે કે–તે બધા અવિગ્રહગતિને પ્રાપ્ત છે, અથવા ઘણા અવિગ્રહગતિને પ્રાપ્ત ને એકાદ વિગ્રહગતિને પ્રાપ્ત અથવા ઘણું અવિગ્રહગતિને પ્રાપ્ત અને ઘણા વિગ્રહગતિને પ્રાપ્ત–એ પ્રમાણે ત્રણ ભાંગા જીવ અને એકેન્દ્રિયને છોડીને બધે કહેવા પર
રર સ્કૂલ બુદ્ધિના માલિકે આ પ્રમાણે કહે છે કે-સંસારનું સ્વરૂપ સ્વપ્ન જેવું છે અને જીવ પાણીમાં ઉત્પન્ન થતા પરપોટા જે છે, તેઓને દયાના સાગર મહાવીરસ્વામી ઉપદેશ આપતાં કહે છે કે–જાગ્યા પછી સ્વનના દશ્ય ભલે ભોગવટામાં ન આવે તે એ સસાર તો પ્રત્યક્ષ ભોગ્ય છે જેના પ્રત્યેક પદાર્થ આપણા ભેગને માટે છે, અને તેને ભોગવટે આ જીવાત્માને અને આનન્દ આપે જ છે આ પ્રમાણે પ્રત્યક્ષ અનુભવાતો સંસાર સ્વનની જેમ શી રીતે હોઈ શકશે ? માટે સસાર અને સારી તથા ચારે ગતિ અને ચાર ગતિઓમા રમતગમતના મેદાનના દડાની જેમ આ જીવાત્માઓ પણ શાશ્વતા જ છે
જૈન શાસનમાં એક ભવમાથી બીજા ભવમાં જવા માટે આ પદ્ધતિ છે –
(૨) વિઝાર્તા વાર્મ | (૨) અનુfજ જતિ | (૩) વિર નીવરી ! (૪) વિઝવતી = વારિ પ્રા ચતુ ! (૬) પામવા | (૬) પ નૈ Sના |