________________
૪)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ,
ચેગવાલા છે, તે ભાવમુનિઓ કહેવાય છે, તેવા સર્વ સાધુમહારાજેને મારે નમસ્કાર હેજે.
સર્વ શબ્દથી અઢીદ્વિીપમાં રહેલા, જૈન શાસનની આરાધનામાં સમાહિત બનેલા, સામાયિકાદિ વિશેષણ યુક્ત, પ્રમાદિક, પુલાકાદિક–જિનકલ્પિક-સ્થવિર કપિક–પ્રતિમાપારી વગેરે બધાએ મુનિવરે જેઓ ભરતક્ષેત્રમાં-મારવાડમાં-ગુજરાતમાં -સૌરાષ્ટ્રમાં-મહારાષ્ટ્રમાં- જાબમાં-ઐરાવતક્ષેત્રમાં-મહાવિદેહક્ષેત્રમાં જ્યાં કયાંય પણ વિચરતા છે તેમને સૌને મારી ભાવનું વંદના હેજે.
આ સર્વ શબ્દને વિશાળ અર્થ છે, જે ભગવતીસૂત્રને. માન્ય છે. સારાંશ કે પિતાના જ ગચ્છમાં અને પિતાના જ સંઘાડામાં રહેલા સાધુઓ તથા સાધવીઓ વંદનીય છે. આ ટૂંકે અર્થ ભગવતીસૂત્રને માન્ય છે જ નહીં. પણ પ્રત્યેકઆચાર્યો પાસે ઉપાધ્યાય પાસે (નાવંત વિ સાહૂ .) જે કઈ પણ સાધુઓ છે, તે બધાને મારું વંદન હેજે.
જીવમાત્રને મેક્ષમાર્ગ માટેનાં સહકાર અને ઉત્કટ પ્રેરણું દેવાવાલા હેવાથી મુનિરાજે અવશ્યમેવ વંદનીય છે.
આ પ્રમાણે પરમેષ્ઠિઓને કરેલું વન્દન જ સર્વશ્રેષ્ઠ ભાવમંગલ છે. પાપનો નાશ કરાવનાર છે, માટે જ પંચ. - પરમેષ્ઠી નમસ્કાર જૈનશાસનને સાર છે.
બ્રાહ્મીલિપિ યદ્યપિ દ્રવ્યદ્ભુત છે તે પણ ભાવકૃતને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ સાધન છે, માટે વ્યવ્રુતને વંદન કરવું યોગ્ય છે. ,
દ્રવ્યક્રિયાને કરતાં કરતાં જ ભાવક્રિયામાં અવાય છે, માટે કકિયા, દ્રવ્યપૂજા આદિ વિધાનનું બહુમાન કરવું આવશ્યક છે -