________________
૨૮૦]
[ભગવતીસૂત્ર સારસ’ગ્રહ
અને કોઇ દેવ અને યાન–એમાંથી કેઇને ન જૂએ. આવીજ રીતે દેવી સંખ'ધી, દેવીવાળા દેવ સ'ખ'ધી, ઝાડની અંદરને ભાગ ને બહારને ભાગ જોવા સ ખ ધી, વૃક્ષનું ફળ અને ખીજ વગેરે સ`ખ ધી પણ જણી લેવું. ઉપરના ચારે ભાંગા ખધે લાગુ પડે. ૪૬
,,
૪૬ અવધિજ્ઞાનાદિક લબ્ધિની પ્રાપ્તિ ભાવિતાત્મા અણુગારને જ થાય છે “ न विद्यतेऽगार-गृहं यस्य स अनगारः ‘ વૃત્તિની પ્રમુખ્યતે ’' અર્થાત્ ધર્મપત્ની ( સ્ત્રી )ના પરિગ્રહમા સંસારભરના પરિગ્રહને આવવાનું સરળ બને છે. માટે પરિગ્રહી હેાય તે ગૃહસ્થ હેાય છે પણ અણગાર હોઈ શકે નહીં. “ ચમત્તપામ્યાં માવિતઃ સ્થિીત આત્મા ચેન સ માવિતાસ્મા ' આવેા સ યમી પેાતાના અવધિજ્ઞાન વડે પદાર્થાને ગ્રહણ કરે છે એ જ્ઞાનની વિચિ ત્રતાને લઈને કોઈક સમયે વિમાનમા બેઠેલા દેવને જૂએ છે તે ખીજા સમયે એકલા વિમાનને જ જૂએ છે તો કોઈક સમયે બ તેને જૂએ છે, અને ખીજા સમયે કોઇને પણ જોતા નથી આવી જ રીતે કાઇક સમયે ઝાડના મૂળને જૂએ છે તો કેઈક સમયે શાખાઓને જૂએ છે, તે કો'ક સમયે ઝાડની છાલને, પુષ્પને, પત્રને તથા ફળને જૂએ છે કેમકે અવધિજ્ઞાનના તારતમ્યથી પદાર્થાના જ્ઞાનમાં પણ તારતમ્ય આવે છે
અહિંસા સયમ અને તપનુ સ્પષ્ટીકરણ
જે ભાવિતાત્મા અહિસા–સ યમ અને તપતા આરાધક છે. તે જ લબ્ધિ મેળવી શકે છે.
તપશ્ચર્યાની આરાત્રના અને તેના રૂડા ફળે! તેમજ અહિંસા ધર્માંની આરાધના એટલે વૈર અને વિરોધની નિવૃત્તિની સફળતા કૈાતે આભારી છે તે જરા બ્લેઇ લઇએ