________________
શતક-૩ ઉદ્દેશક-૪ *
[૨૭૯ ભાવિતાત્મા અનગારની શક્તિ
આ પ્રકરણમાં ભાવિતાત્મા અનગાર દેવ તથા દેવનાં યાનને જુએ કે કેમ ? વાયુકાયનું રૂપ, બલાહક-મેઘનું રૂપ. લેશ્યાનાં દ્રવ્ય, ભાવિતાત્માની વિદુર્વણાશક્તિ, માયી (પ્રમત્ત) અને અમાયીની વિકૃવણ શક્તિ વગેરે સ બ ધી પ્રશ્નોત્તરો છે. - સાર આ છે – * ભાવિતાત્મા અનગાર, એટલે કે સંયમ અને તપથી ભાવિત-એવા અનુગાર ઘણું કરીને અર્થાત્ આવા અણુગારને અવધિજ્ઞાનાદિક લબ્ધિઓ હેાય છે.
અનગાર વૈકિય સમદુઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા દેવને કેવી રીતે જૂએ ? તે સબંધી કહ્યું છે કે—કેઈ દેવને જૂએ પણ યાનને ન જુએ, કેઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ, કોઈ દેવ અને યાન બનેને જૂએ, જ્વાલાઓથી દગ્ધ થયેલા માનરૂપી અજગરથી ડંખાયેલા, માયારૂપી નાગણથી બેચેન બનેલા અને લેભરૂપી રાક્ષસથી ચવાયેલા આપણું જીવનમાં પણ પાતાલકળશાની કલ્પના કરવી, જે આશા-તૃષ્ણા આદિ વાયુ વડે ભરેલા છે અને પ્રતિક્ષણે ક્યા અને કાનું વાતાવરણ આપણું જીવનમાં અશુદ્ધ અને અશુભ માનસિક વિચારધારાઓની ભરતી વધારતુ જ રહે છે
સમુદ્રની ભરતી આવ્યું નુકશાન થાય અથવા ન પણ થાય. પણ આપણા જીવનના પાતાલ કળશાઓ જે તોફાને ચઢ્યા તે ભય કરમા ભય કર નુકશાન કર્યા વિના રહેતા નથી.
"पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलै । कपायाश्चित्तसंकल्प-वेलावृद्धिं वितन्यते ॥".