SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩ ઉદ્દેશક-૪ * [૨૭૯ ભાવિતાત્મા અનગારની શક્તિ આ પ્રકરણમાં ભાવિતાત્મા અનગાર દેવ તથા દેવનાં યાનને જુએ કે કેમ ? વાયુકાયનું રૂપ, બલાહક-મેઘનું રૂપ. લેશ્યાનાં દ્રવ્ય, ભાવિતાત્માની વિદુર્વણાશક્તિ, માયી (પ્રમત્ત) અને અમાયીની વિકૃવણ શક્તિ વગેરે સ બ ધી પ્રશ્નોત્તરો છે. - સાર આ છે – * ભાવિતાત્મા અનગાર, એટલે કે સંયમ અને તપથી ભાવિત-એવા અનુગાર ઘણું કરીને અર્થાત્ આવા અણુગારને અવધિજ્ઞાનાદિક લબ્ધિઓ હેાય છે. અનગાર વૈકિય સમદુઘાતથી સમવહત થયેલા અને યાનરૂપે ગતિ કરતા દેવને કેવી રીતે જૂએ ? તે સબંધી કહ્યું છે કે—કેઈ દેવને જૂએ પણ યાનને ન જુએ, કેઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ, કોઈ દેવ અને યાન બનેને જૂએ, જ્વાલાઓથી દગ્ધ થયેલા માનરૂપી અજગરથી ડંખાયેલા, માયારૂપી નાગણથી બેચેન બનેલા અને લેભરૂપી રાક્ષસથી ચવાયેલા આપણું જીવનમાં પણ પાતાલકળશાની કલ્પના કરવી, જે આશા-તૃષ્ણા આદિ વાયુ વડે ભરેલા છે અને પ્રતિક્ષણે ક્યા અને કાનું વાતાવરણ આપણું જીવનમાં અશુદ્ધ અને અશુભ માનસિક વિચારધારાઓની ભરતી વધારતુ જ રહે છે સમુદ્રની ભરતી આવ્યું નુકશાન થાય અથવા ન પણ થાય. પણ આપણા જીવનના પાતાલ કળશાઓ જે તોફાને ચઢ્યા તે ભય કરમા ભય કર નુકશાન કર્યા વિના રહેતા નથી. "पातालकलशा यत्र भृतास्तृष्णामहानिलै । कपायाश्चित्तसंकल्प-वेलावृद्धिं वितन्यते ॥".
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy