SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ભગવતીસૂત્ર સારસ’ગ્રહ, જ આવા પ્રકારની નિયત છે માટે સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે તો પણ સસારને કઈ પણ નુકશાન થતું નથી. આ પાતાલકળશાએ લવસમુદ્રમા જ હાય છે, માટે ભરતી-ઓટ આ સમુદ્રને જ લાગુ પડે છે જ્યારે બીજા સમુદ્રોમા આ કળશાએ ન હેાવાના કારણે ત્યાં ભરતી-ઓટના પ્રશ્ન જ રહેતા નથી માટે જ તી કર દેવાનુ “ “સાગરવર ગભીરા 'તુ વિશેષણ સાક છે. ગમે તેટલી નદીઓના પાણી આ સમુદ્રમા ઠલવાઈ જાય તે। પણ સમુદ્ર પોતાની મર્યાદાને છે।ડતા નથી. તેમ તીર્થંકરદેવે પણ સાગરના જેવા ગભીર એટલા માટે છે કે તેએ શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, માન અને અપમાન આદિ દ્વન્દ્વોમા એક સમાન જ હોય છે . કમઠ નામના અધમદેવે પાર્શ્વનાથ ભગવાનને જીવલેણ. ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર તથા પદ્માવતીએ પ્રભુને પૂજ્યા છે તે. પણ ભગવાનની તે! તેમાં સમષ્ટિ છે t કૌશિક ગાત્રવાલા ચ ડકૌશિક સપે ભગવાન મહાવીરસ્વામીના ચરણે ડ ખ મારીને વધાતક હુમલા કર્યાં છે, અને કૌશિક ગાત્રના ઇન્દ્ર મહારાજાએ ભગવાનના ચરણાનુ અભિવન્દન કર્યું છે તો એ. દયાલુ દેવ બ તેના વિષયમા રાગદ્વેષ વિનાના રહ્યા છે, તે કારણે જ ભગવાન મહાવીરસ્વામી યાગીઓના પણ નાથ છે. સીપીઆ કે પંચાગ્નિ સાધવી પણ સુખ દુઃખ આદિ દ્વન્દ્રોમાં સમાન. અને તેવા મહાવીર સ્વામી હતા રાખ ચાલવી, કાન ફાડવા, વગેરે ચેગના લક્ષણ નથી રહેવુ તે યાગી કહેવાય છે આ પ્રમાણે પ્રસ્તુત પ્રશ્નને રાગદ્વેષથી ભરેલા, મેાહ માયાથી સમાપ્ત કરીએ તે પહેલા. ખરડાયેલા, વિષયવાસનાની
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy