________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૬૧
' ૩. ખિસન એટલે કે ઓટલે બેસીને કે બીજે કયાય બેસીને, ઉભા રહીને લોકોની સમક્ષ સાધુ મહારાજાઓની નિ દા કરવી તે સિન છે.
માનર એટલે બધા અજ્ઞાની હોય છે કે પૌષધ લઈને બેઠા પછી, માળા ગણતાં ગણતાં પણ બીજા પૌલવવાલાઓની સમક્ષ, બીજા સાધુ મહારાજેની તથા બીજા સઘાડાઓની તથા બીજા ગચ્છના મુનિરાજેની અવહેલના કર્યા જ કરે છે અને પોતાનાં પૌષધ કલંકિત કરે છે. ૨૪ કલાકનું પૌષધ અને ૨ ઘડીનું સામાયિક કરનારા અનિઓ જ તેમનું પૌષધ અને સામાયિક ૩૨ દોષોથી ખરડાઈ જાય છે. જે ગૃહસ્થને માટે ભયકર પાપ છે
૪ ગહણ એટલે કે મુનિરાજેની સામે જ તેમની નિદા કરવી ગર્લણા છે.
પોતાની જાતને જ જૈન ધર્મના રસિયા માનનારા કેટલાએ શ્રીમ તેને તમે સાંભળ્યા છે ? તેઓ એમ કહે છે “આ ફલાણા આચાર્ય જેવા તો મારા છપન ઈચના કેટના ગજવામાં કેટલાએ પડયાં રહ્યા હોય છે “ આવા તે આચાર્ય હતા હશે ? ઉપાધ્યાયે એના ઘરના રહ્યા ” 2 અમને તે અમારા પોળના, પાડાના, ઉપાશ્રયના મુનિઓ જ ગમે છે બીજાઓ પાસે પૌષધ, પ્રતિક્રમણ અને કરેમિ ભંતે ઉચરવામાં અમારા સમ્યક્ત્વને ભાગો લાગે છે ધન્યવાદ છે આ બિચારા ભાગ્યશાલિઓને જે પોતાની જાતને સમ્યફી માનીને બીજાઓને મિથાલી માની બેઠા છે બસ! આવા છ વસ્તુત: ભય કરમાં ભય કર કર્મો–પાપને બાંધીને આવતા ભવને બગાડી મૂકે છે.
માટે જ ભગવતીસૂત્ર કહે છે કે – '