SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦] [ભગવતીત્ર સારસ’ગ્રહ મહાવીર : એ પરમાણુ પુદ્ગલ પરસ્પર ચાંટી જાય છે. કારણકે તે બન્નેમાં ચિકાશ છે. જો આના ભાગ કરવામાં આવે બન્ને તરફ એક એક પરમા તે પુદ્ગલ આવે. અન્ય : ત્રણ પરમાણુ પુદ્ગલ એક એકને પરસ્પર ચાંટ છે. કારણકે ત્રણ પરમાણુ પુદ્ગલમાં ચીકાશ છે. તેના જે એ બે ભાગ કરવામાં આવે તે ૧૫-૧૫ પરમાણુ યુદ્ગલ આવે, ત્રણ ભાગ કરવામાં આવે તે એક એક આવે. માટે, ખમણ ઢોકળા માટે, અમુક પ્રકારની રેાટલી માટે, અમુક જ મીલની બનાવટનાં અમુક જ માર્કાના ચેાલપટ્ટા, મલમલ અથવા કામલી માટે યાવત શરીર માટે પણ માહ રાખતા નથી. જ્યારે લાકૈપણા, ભાગૈષણા અને વિત્તેપણાના ચાહક અસંયમી અથવા ક્ર્મ સંયમી સાધક આસક્તિ નથી ત્યાગી શકતે, માટે ગમે ત્યારે પણ તેનામાં હિસકવૃત્તિ, પરિગ્રહ વૃદ્ધિની માત્રા પેાતાનુ નાટક ભજવી શકે છે માટીના ઢેફાની માફક કર્મો પણ અસ્થિર એટલા માટે છે કે જીવના પ્રદેશથી પ્રતિસમયે ક વણા ચલાયમાન અને છે અર્થાત્ ચાલતી જ હાય છે આત્માના પરિણામેાથી બંધ, ઉદય અને નિરણા પણ બદલાતી રહે છે. પત્થરની શિલાની માકક કર્મા ક્ષય થવા છતા પણ જીવ સ્થિર જ રહે છે અને પેાતાના ઉપયોગ સ્વભાવથી કદિ પણ બદલાતે! નથી. લોઢાની સળીની જેમ શાશ્વત વ ાઇ કાળે પણ ક્ષય થતા નથી, નાશ પામતા નથી વ્યવહાર કાળે બાળક એટલે છેાકડું (અજ્ઞાની) અને નિશ્ચયનયે બાળક એટલે અસ યત વ લેવાના છે જીવ એટલા માટે શાશ્વત છે કે તે ‘દ્રવ્ય' છે. દ્રવ્યરૂપથી કોઈ પણ પદાર્થ નાશ પામતા નથી.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy