________________
-
w you
૪૩૮]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ગેરહાજરીમાં ‘સ્થાપના નિક્ષેપથી' તે ભગવ તેાની પાષાણ, ધાતુ, ચન્દન, હીરા, સુવણૅ આદિની મૂર્તિએ પણ તીર્થંકર ભગવ તાનાન, વન્દન જેટલા જ આનદ આપે છે માટે જૈન શાસનને પ્રત્યેક મેમ્બર તીર્થંકરાની તસ્વીર મૃત્તિ વગેરે પેાતાને ત્યાં અથવા મંદિરમાં રાખીને તેના દર્શન સ્પન અને વન્દનથી પેાતાની જાતને ધન્ય બનાવે છે.
અપૂર્વ તથા સાત્વિક ભક્તિ રસના માધ્યમથી આત્માને આનન્દ દેનારી વાત્તરાગ પરમાત્માની મૂર્ત્તિની સ્થાપનામાં પણ જૈનાચા/એ સામાજિક દષ્ટિને જ ઉપયોગ કર્યો હોવાથી મૂર્ત્તિ, વ્યક્તિ-કુટુ બ-ગામ-સમાજ અને દેશને માટે પણ હિતકારિણી બને તે આશયથી મૂર્ત્તિ ભરાવનાર ગૃહસ્થ, સંધ તથા ગામની રાશિ, નાડી, વ ચેાનિ, ગણ આદિ સાથે તે તે ભગવ ંતા અનુકૂલ છે કે નહી ? તે જોવા માટે ખાસ આગ્રહ રાખ્યા છે તે આપણે સંક્ષે પથી પણ ખાસ મહત્ત્વની વાતે જાણી લઈએ
માણસ માત્રને આ સ્વભાવ છે કે તે જ્યારે ખીજા સાથે સબંધ જોડે છે ત્યારે તેની સાથેની લેણાદેણીને ખ્યાલ અવશ્ય રાખે છે, પછી તે વીત્તરાગની મૂતિ હોય, મુનીમ હાય, પત્ની હાય, મિત્ર હોય અથવા વ્યાપાર હાય બધાની સાથે પેાતાનુ ભાગ્ય શી રીતે અને કેટલા પ્રમાણમાં મેલ ખાશે? તે માટે જ જ્યાતિષના સહારા લેવામાં આવે છે હવે તે બધી વાતે જૈન જ્યોતિષ પ્રમાણે આપણે વિચારીએ
(૧) ચેાનિ :-જુદા જુદા નક્ષત્રાની જુદી જુદી યાનિ હેાય છે, તેમાં પરસ્પર વૈર વાલી ચેાનિ હાવી ન જોઈએ જેમકે એકનુ નક્ષત્ર. હાથી ચાનીનુ હાય અને ભીજાનુ સિહ ચેાનિવુ હોય તે પરસ્પર વિરુદ્ધ ચેાનિ હાવાથી તે નક્ષત્રાના માલિકોને પણ આપસમા વૈર