________________
શતક–પ મું ઉદ્દેશક–૫],
[૪૩૯
વિરોધ થયા વિના રહે તેમ નથી
- હાથી–સિંહ ધેડે–પાડો. વાંદરો–ઘેટ, કૂતરું–હરણ, સાપનેલીઓ, ગાય-વાઘ, બીલાડ-ઉદર પરસ્પર જતિ વૈર વાલા હોવાથી આપસમાં જેમ મેલ નથી હોતે, તેમ તે નક્ષત્રે વાલા ને પણ પરસ્પર ખેલ હોતો નથી. મૂર્તિ ભરાવનાર ગૃહસ્થનુ નક્ષત્ર ઉંદર. થાનિનું અને વીતરાગ ભગવાનનુ નક્ષત્ર બીલાડા યોનિનું હોય તે સમજી લેવાનું કે મૂર્તિ ભરાવનાર ભાગ્યશાલીને મૂર્તિથી કઈ પણ લેણ–દેવી રહેવાની નથી.
નક્ષત્રની નિ ભરણી અને રેવતિ નક્ષત્રની નિ હાથી છે ઘનિષ્ઠા પૂર્વાભાદ્રપદની યોનિ સિહ છે અશ્વિની શતભિષાની યોનિ ઘડો છે. હત અને સ્વાતિની યોનિ પાડે છે. પૂર્વાષાઢા શ્રવણની , વાંદરે કૃતિકા અને પુષ્યની ઘેટો આડા મૂલની
કૂતરો અનુરાધા જયેષ્ટાની હરણ
રોહિણી મૃગશિરની છે ઉત્તરાષાઢા અભિજિતની , નળીઓ ઉ ફાળુની, ઉ ભાદ્રપદાની,
ચિત્રા વિશાખાની 5 વાઘ પુનર્વસુ, આશ્લેષાની , બીલાડે મઘા પૂ ફાગુનીની , ઉંદર
(૨) ગણ, નક્ષત્ર ત્રણ ગણમાં સમાપિત છે દેવગણ અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, સ્વાતિ, મૃગશિર, અનુરાધા, શ્રવણ, રેવતી
સ
બળદ