SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ તે પ્રાણાતિપાત. પ્રાણાતિપાતને લગતી જે ક્રિયા અથવા પ્રાણાતિપાતરૂપ જે ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા. ( પ્રાણ દસ કહ્યા છે. ૫ ઇન્દ્રિય, ૩ ખળ, (શરીર–મન વચનરૂપ) ૧ શ્વાસેાશ્ર્વાસ અને ૧ આયુષ્ય) ૧. અપરત ત્યાગવૃત્તિ વિનાના પ્રાણીની જે શરીરક્રિયા તે અનુપરતકાયિકી ક્રિયા. દુપ્રયુક્ત દૃષ્ટ રીતે પ્રયેાજેલ શરીર દ્વારા થયેલી જે ક્રિયા તે દુષ્પ્રયુક્તકાયિકી ક્રિયા. ૨. સયેાજના-જુદા જુદા ભાગોને મેળવીને એક વસ્તુ તૈયાર કરવી જેમકે હળ, ઝેર મિશ્રિત વસ્તુ, પક્ષી કે મૃગેાને પકડવાનું યંત્ર-આવા સચેાજનરૂપ જે અધિકરણ ક્રિયા તે સચેજનાધિકરણ, નિવૃત્ત ના—તરવાર, બરછી, આદિ શસ્ત્રાની બનાવટ એ નિવૃત્તનરૂપ જે અધિકરણ ક્રિયા તે નિવૃત્તનાધિકરણ ૩. જીવપ્રાદ્ભષિકી–પાતા ઉપર કે ખીજા ઉપર કરેલ દ્વેષદ્વારા થયેલી ક્રિયા અથવા પેાતા ઉપર અને ખન્ને ઉપર જે દ્વેષ કરવા તે જીવપ્રાદેષિકી ક્રિયા. ૪ અજીવ પ્રાક્રુષિકી-અજીવ ઉપર કરેલો દ્વેષ દ્વારા થયેલી ક્રિયા અથવા અજીવ ઉપર જે દ્વેષ કરવા તે અજીવ પ્રાઢેષિકી ક્રિયા. સ્વહસ્તપરિતાપનિકી-પેાતાના હાથે, પેાતાના કે પરના કે બન્નેના પરિતાપન-દુ:ખના ઉદીરણા દ્વારા થયેલી ક્રિયા અથવા એ પરિતાપનજ, તે સ્વહસ્ત પરિતાપનિકી ક્રિયા.
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy