________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
[૨૩૫. અનગારની સાવધાનતા, અપ્રમત્તની સ્થિતિનું પ્રમાણ અને. લવણસમુદ્રના ભરતી-ઓટનું કારણ, એ વગેરે બાબતે છે. આ પ્રશ્નો મંડિતપુત્ર નામના ભગવાનના છઠ્ઠા ગણધરે કરેલા. છે. અને તે રાજગૃહમાં થયા છે, તેને સાર આ છે –
કિયા પાંચ પ્રકારની છે અને તે દરેકના બે ભેદે છેતે આ પ્રમાણે – - મૂલ ક્રિયા
ભેદો ૧ કાયિકી ૧ અનુપરતકાય કિયા ૨ દુપ્રયુક્તકાય કિયા૨ અધિકરણિકી ૧ સંજનાધિકરણ ૨ નિર્વાધિકરણ ૩ પ્રાષિકી ૧ જીવપ્રાષિકી ૨ અજીવપ્રાષિકી ક પારિતાપનિકી ૧ સ્વહસ્તપારિતા- ૨ પરહસ્તપારિતા
પનિકી
પનિકી. ૫ પ્રાણતિ- ૧ સ્વહસ્ત પ્રાણાતિ- ૨ પરહસ્ત પ્રાણાતિ- પતિકી - પાત ક્રિયા
પાત કિયા અહિ એટલું સમજવું જરૂરનું છે કે કર્મને બ ધ. થવામાં કારણરૂપ જે ચેષ્ટા, તેનું નામ છે કિયા.
શરીરમાં અથવા શરીર દ્વારા થતી ક્રિયા તે કાયિકી. કિયા છે. અધિકરણ એટલે શસ્રરૂપ ચક્ર, રથ, તરવાર વગેરે તેમાં થયેલી અથવા તે દ્વારા થયેલી જે કિયા તે અધિકરણિકી. ક્રિયા છે. પ્રદ્રષ એટલે મત્સર, તેના નિમિત્તને લઈને થયેલી અથવા મત્સર દ્વારા થયેલી કિયા તે પ્રાદ્રષિકી ક્રિયા છે. . કોઈને પીડા દેવી-દુખ દેવું, તેનું નામ છે પરિતાપ... તેને લઈને કે તે દ્વારા થયેલી ક્રિયા અથવા પરિતાપરૂપ જેકિયા, તે પારિતાપનિકી અને પ્રાણેને આત્માથી જુદા કરવા.