________________
કરશતક–૧ લું ઉદ્દેશક-૩]
- ૪૧ -જુદુ શા માટે? તેમજ દર્શન અને ચારિત્ર સંબંધીનું વિવરણ પણ ખાસ સમજવા લાયક છે. તેને સાર એ છે કે અવધિજ્ઞાનથી જે કે મને દ્રવ્યો પણ ઉપલબ્ધ થઈ શકે છે, છતાં મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના ભેદોમાં ગણું શકાતું નથી. કારણ કે એ બન્ને (અવધિ અને મન:પર્યવ)જ્ઞાનને સ્વભાવ -જુદે જુદે છે. એટલે કે–મન:પર્યાયજ્ઞાન માત્ર મનોદ્રવ્યને જ -ગ્રહણ કરે છે. અને આ જ્ઞાનમાં પ્રથમ દર્શન (સામાન્ય જ્ઞાન) હેતું નથી. જ્યારે અવધિજ્ઞાનમાં કેટલુંક મનઃ સિવાયના દ્રવ્યનું ગ્રાહક છે. કેટલુંક મનને અને બીજાં દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. વળી અવધિજ્ઞાનમાં સૌથી પહેલાં દર્શન હોય છે. પણ કઈ એવું અવધિજ્ઞાન નથી કે જે કેવળ મદ્રને જ ગ્રહણ કરતું હોય.
દર્શન
દર્શન” સંબંધી વિવેચનમા “દર્શન’ના જુદા જુદા અર્થો કરવામાં આવ્યા છે.
એક “દર્શનનો અર્થ છે “સામાન્ય જ્ઞાન”, એના ચક્ષુદર્શન અચક્ષુદર્શન એમ બે ભેદ બતાવ્યા છે. એમાં કારણરૂપ ઈન્દ્રિયેને “પ્રાકારિ અને ‘અપ્રાપ્યકારિ રૂપે -શ્વર્ણવી છે.
. . * * * - બીજે “દર્શનને અર્થ “સમ્યક્ત્વ કરેલ છે. આના બે ભેદ લાપશમિક અને “પશમિક બતાવીને તે ઉપર શંકા સમાધાન છે. : -