________________
૪૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તે. પછી ગેરયિકાદિ અને શ્રમણ કક્ષામહનીયકર્મને વેદે છે કે કેમ? એ સંબંધી પ્રશ્નો છે. જેમાં ભગવાન “હા” કારથી, જવાબ આપે છે.,, , , ,
અવધિમન:પર્યવજ્ઞાન ' આ પ્રશ્નોત્તરના વિવરણમાં અવધિજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન -ભગવટામાં અને તે ભગવટોથી થતા ક્ષણિક આનંદમાં પણ કેરા
ભાગ્યના ભસે કેઈ રહ્યો નથી રહેતો નથી અને રહેશે પણ ‘નહિ જીવમાત્ર અને વસ્તુઓને મેળવવા માટે બગાસાં ખાઈને - બેસી રહેતા નથી પણ કંઈને કંઈ પ્રયત્ન કરી જ લેવામા
આવે છે સંસારને વ્યવહાર ભાગ્યના ભરોસે, ઈશ્વરના વિશ્વાસે કે - મંત્ર, જંત્ર તથા જ્યોતિષના આધારે પણ નથી ચાલતો આત્મા પિતે જ જ્યારે તે તે વસ્તુઓને મેળવવા માટે કઈક ઉત્થાન કરે છે, તે માટેની અમુક શારીરિકાદિ ક્રિયાઓ કરે છે, થોડું બળ પણ વાપરે છે તથા પિતાની સ્કૂર્તિરૂપે પરાક્રમ પણ કરે છે અને છેવટે તે ચંદાર્થો મેળવવા માટે યોગ્ય પુરુષાર્થ પણ આદરે છે. ત્યારે જ * વૈસ્તુની સિદ્ધિ થાય છે. ભાગ્યવાદ (નિયતિવાદ)ને પ્રરૂપક ગોશાળે પણ પોતાના ભજન, સ્નાન, વિહાર, ઉપદેશ તથા બીજાઓને પિતાના મતમાં મેળવવા માટે ઉત્થાન, કર્મ (ક્રિયા) બળ (શારીરિક
બળ) વીર્ય (આત્માની સ્મૃતિ) તથા મન-વચન અને કાયાથી - પુરુષાર્થ કરતો જ હતો.. ? : : : ' ,
કે કોઈપણ વાદ-વિવાદ-ચર્ચા અથવા સિદ્ધાંતને અભિનિવેશ - જ્યાં સુધી માણસ માત્રનાં જીવનવ્યવહારમાં ઉતરવા લાયક ન બને ત્યાંસુધી કળિકલ્પિત સિદ્ધાંતોથી દેશને સમાજને તથા વ્યક્તિને આધ્યાત્મિક નુકશાન સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત થતું નથી.
-
,
-
-