________________
શતક-૧ હું ઉદ્દેશક-૩]
* [૩૯
તેમ છે તે પછી ઉત્થાન, કર્મ, ખેલ, વીય ' અને પરાક્રમ (પુરુષાર્થ)ની જરૂર છે.
અહિં વિવર્ણકારે પ્રમાદ અને યેાગ ઉપર સુંદર વિવેચન કર્યું છે.
.
1,
કાંક્ષામહનીય કર્મ બાંધવાનું મુખ્ય કારણ પ્રમાદ છે. આ પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. ખરી રીતે તે પ્રમાદના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫, દ્વેષ, ૬ મતિભ્રંશ, .૭ ધર્મીમાં અનાદર, ૮ ચેાગા અને દુર્ધ્યાન. આમાં ઉપરના ત્રણને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના સમાવેશ થઈ જાય છે. આ પ્રમાદને ઉત્પાદક ચેાગ છે. મન–વચન-કાયાને
*
k
વ્યાપાર છે. આ ત્રણની ક્રિયા વિના મદ્યાદિ પ્રમાદ સંભવી શકે નહિં. આ ચેગની ઉત્પત્તિ વીર્યથી અતાવવામાં આવે છે. આવી શુ છે ? લેશ્યાવાળા જીવને મન-વચન-કાયરૂપ સાધનવાળા આત્મપ્રદેશના પરિસ્પđરૂપ જે વ્યાપાર તેનું નામ છે વીય, આ વીર્યનુ ઉત્પાદક શરીર છે. કારણ કે શરીર વિના વીય થઈ શકતુ નથી. અને શરીરના ઉત્પાદક જીવ છે. જો કે જીવની સાથે કમ પણ કારણ જરૂર છે. પરન્તુ એ કનું કારણ પણ જીવ હેાઈ મુખ્ય જીવ જ બતાવેલ છે. ૧ ૬ ૧૧ અર્થ અને કામની ઉપાર્જનાથી લઇને ધ તથા મેાક્ષ પુરુષાર્થીની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વી પાની અત્યન્ત અને અનિવાર્ય આવશ્યકતા જૈનશાસનને ભાગ્યથી જ બધું મળે છે, તથા મેાક્ષ પણ ભાગ્ય મળવાના આ માન્યતા જૈન ધર્મની નથી
અને પુરુમાન્ય છે વિના નથી
','
'
t
'
:
1
વ્યવહાર મામા એટલે કે અર્થ તથા કામની ઉપાર્જનામાં,