________________
શતક~૩ ૪ ઉદ્દેશક-૪]
[૧૧
,.
કપડા ઉજલા કરીને ' લાવજે " આટલુ કહેતાં જ મૂર્ખ ધેાખી આ અનો મર્મ ન સમજે અને કપડા - ઉપર સફેદ લગાવીને પાછા લાવે, તા...શુ થાય? જ્યારે સાવધાન અને ચાલાક ધેાખી આ અનોમ બરાબર સમજે છે કે પ્રડા ઉપર લાગેલા મેલને સ પાઉડર દ્વારા દૂર કરવા અને નવા મેલને ''લાગ દેવા નહીં. તેથી કપડ્યુ જ્યારે મૂળ સ્થિતિમા આવશે અને લાગેલા મેલમાંથી મુક્ત થશે, ત્યારે કપડુ સ્વત ઉજજવલ છે.
“આજ પ્રમાણે આત્મકલ્યાણ કરવુ' આના અસારી રીતે નહી સમજનારા સાધકે ગમે તેવા અનુષ્ટાતા કરીને સ તાજ માને છે. જ્યારે ગૂઢ રહસ્યના જાણકાર સાધકે ‘આત્મકલ્યાણ’ એટલે આત્માને શુદ્ધ સ્વરૂપ તફ લઇ જવા ” આવા અ કરીતે તેને લગતીજ ક્રિયાઓ કરશે, કપડાનાં મેલને સાર્ક કરવા માટે સ અથવા તેજાબની ભટ્ટીને કામમા લેશે તે પ્રમાણે આત્મા ઉપર લાગેલા કર્માંને-પાપાને દૂર કરવા માટે પ્રતિક્રમણ જ કામ આવશેઃ પ્રાયશ્રિત, પશ્ચાતાપ, આત્મા નિદા, પેાતાના પાપાને ગુરુ સમક્ષ કહી. દેવા એજ પ્રતિક્રમણને ગૂઢા છે. આ પ્રમાણે નવા પાપાને રોકના અને જૂના પાપાને ધાતે સાધક જ પરમાત્મા અને છે
કાર્યાત્સગ :-ધાયેલા કપડાને નીલી તથા ઇસ્ત્રી કરવામાં આવે છે તેવી જ રીતે પ્રતિક્રમણ કર્યાં પછી તે સાધકને એક વાતની યાદ આવે છે કે અત્યારસુધીના જે પાપો કર્યાં છે તે પાપાથી ભરેલા આ શરીરને આભારી છે, માટે આ શરીરને દડવા માટે ઉભા ઉભા અથવા ખેઠા બેઠા એકાગ્રચિત થઈને કાયાની માયા ઘટાડવા માટે કાયાત્સગ કરશે પ્રત્યાખ્યાન અને છેવટે આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞામા કાપ મૂકવા માટે અમુક