________________
શતક-૩ ઉદ્દેશક-૯] '
[૩ર૯
આ પાચેમા કસાધન, અને કરણ સાધનથી વિગ્રહ કરવો જેમકે - g-egનેતિ ” અર્થાત્ બીજ પદાર્થોને જે સ્પર્શ કરે છે, અથવા આત્માના ઉપયોગ વડે જે પદાર્થને સ્પર્શ કરાય છે, અથવા જેના આશ્રયથી શીત-ઉષ્ણાદિ પર્યાયો જાણવામાં આવે છે તે સ્પર્શેન્દ્રિય કહેવાય છે. આજ પ્રમાણે-અરતિ-રરરેડના નિતિ-બ્રિતાને જ चपटे वा चेष्ट अनेन । शृणोति श्रूयतेऽनेन वेति रसनम् , avમ્ શુ તથા શ્રવ”
આ પ્રમાણે આ ઈનિા માધ્યમથી આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આ ઈન્દ્રિયો નિયત વિષયને જ ગ્રહણ કરવાવાલી હોવાથી સ્પશેન્દ્રિય પદાર્થોમાં રહેલા કઠિન, કમળ, ભારી, હલકે, ઠડે, ગરમ, સ્નિગ્ધ, ચિક્કણો) અને રૂક્ષ (લુખો) આ આઠે સ્પર્શીને ગ્રહણ કરવાની શકિત રાખે છે. પદાર્થ માત્રમાં પ્રાયઃ આઠ સ્પર્શી જ હોય છે.
રસનેન્દ્રિય પદાર્થોમાં રહેલે તીખો, કડવો, કષાયેલું, ખાટ, -મીઠો રસ ગ્રહણ કરે છે , , ધ્રાણેન્દ્રિય સુગન્ધ અને દુર્ગધને ગ્રહે છે
ચક્ષુરિન્દ્રિય . કાળા, ધોળા, નીલા, પીળા, અને લાલ રંગને રહે છે
- શ્રવણેન્દ્રિય સચિત્ત એટલે જીવતા માણસના શબ્દને અચિત્ત એટલે જડ પદાર્થોના ઘર્ષણથી થતા શબ્દોને, સચિતાચિત્ત એટલે સગીત મડળીમા માણસો ગાતા હોય તે સચિત અને વાજિત્રોને અવાજ અચિત્ત છે ,
આ પ્રમાણે આત્માના પ્રયોગથી–ઉપયોગથી; ઈન્દ્રિયો કાર્યરત