________________
૨૯૨]
સંસારવર્તી આત્માઓના બે વિભાગ છે.
પહેલા વિભાગમાં સુખની સામગ્રી પ્રાપ્ત કરેલા અને તેને ભાગવનારા હોય છે.
!
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
ખીજા વિભાગમાં સુખસામગ્રીને સથા અભાવ હોય છે. એટલે સુખ નામની ચીજને જાણતા પણ નથી.
સદ્ગુરુ સેવનથી આપણા હૈયામાં યદિ સમ્યક્ત્વના વાસ હશે. શે' તેનાથી મળેલી સમ્યક્ બુદ્ધિ અને સવિવેક દ્વારા ઘણા જ શુભ. કર્મો બાંધવાના અવસર આવશે અને હૈયાના મંદિરમાં મિથ્યાત્વને વાસ હશે તે મિથ્યામુદ્ધિ-અસવિવેકના માધ્યમથી ભયંકરમાં ભય કરપાપસ્થાનકાને સેવતા આ જીવ દુ ખ મેળવશે અને દુ ખના સાધના જ મેળવનાર થશે અને તેવા સ્થાનેમા જ જન્મ લેશે. જ્યાં ખાવામાં. પીવામા રહેવામાં સબંધમાં કયાએ પણ સુખ મેળવી શકે નહી
સ્રો વેદનું કારણ
સમજદાર આત્મા જ્યારે ભાનમા આવે છે અને સ્વકર્તવ્યને જાણે છે ત્યારે પેાતાની પ્રચંડ શક્તિને ઉપયેાગ કરીને ધાર્મિકજીવનમા પેાતાનુ મન લગાડશે ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકમાંથી બહાર આવીને સદ્ધિ-સવિવેક, જ્ઞાન, વૈરાગ્ય, સ્વાધ્યાય, તપશ્ચર્યા રૂપી શસ્ત્રાને હાથમાં લઈને સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન નામનું ગુણુઠ્ઠાણુ મેળવશે ત્યારે મિથ્યાત્વતા નાશ અથવા ઉપશમ થઈ ગયેલા હેાવાથી. ઉપર બતાવેલા અશુભ સ્થાને, અના` કુલા, ખાનદાની, માત-પિતાએ અથવા પેાતાના શરીરની ખોડખાપણા મેળવવા માટેની ચેાગ્યતા નષ્ટ થશે આને સરળા આ થયેા કૅ, સમ્યક્ત્વ પ્રા'ત જીવ ચાહે મનુષ્ય હાય કે સ્ત્રી, ગૃહસ્થ હોય કે સાધુ, તેનું આત્મબળદ
'