________________
શતક-૫ મું ઉદ્દેશક-૮]
[પ૦ - જે પુદ્ગલ દ્રવ્યથી સપ્રદેશ હોય, તે ક્ષેત્રથી કદાચ. સપ્રદેશ હોય, અને કદાચ અપ્રદેશ હોય. એમ કાલથી અને ભાવથી પણ જાણવું.
જે યુગલ ક્ષેત્રથી સપ્રદેશ હોય, તે દ્રવ્યથી ચેકસ . સપ્રદેશ હેય. અને કાળથી તથા ભાવથી ભજના વડે હોય. જેમ દ્રવ્યથી કહ્યું તેમ કાલથી અને ભાવથી પણ જાણવું
ભાવાદેશ વડે અપ્રદેશ પગલે સર્વથી છેડા છે. તે કરતાં કાલાદેશથી અપ્રદેશ અસંખ્યગુણ છે, તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશ અસંખ્યગુણ છે. તે કરતાં ક્ષેત્રાદેશથી અપ્રદેશે અસંખ્યગુણ છે. તે કરતાં દ્રવ્યાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે. તે કરતાં કાલાદેશથી સપ્રદેશે વિશેષાધિક છે અને તે કરતાં ભાવાદેશથી સપ્રદેશ વિશેષાધિક છે. જીવોની વધ ઘટને અવસ્થિતતા
અહિ હવે શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પૂછે - છે. મહાવીર સ્વામી ઉત્તર આવે છે.
જ વધતા નથી, ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. નરયિક વધે છે, ઘટે છે ને અવસ્થિત પણ રહે છે. જેમ નૈરયિકે માટે કહ્યું, તેમ વૈમાનિક સુધીના છ માટે જાણવું.
સિદ્ધો વધે છે, પણ ઘટતા નથી અવસ્થિત રહે છે. જો સર્વકાળ સુધી અવસ્થિત રહે છે. - નરયિકે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી. ચૌવીસ મુહૂર્ત સુધી અવસ્થિત રહે છે. એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પણ રત્નપ્રભામાં ૪૮ મુહૂર્ત, શર્કરા પ્રભામાં ૧૪