________________
-
૫૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ '
જે પુદ્ગલ દ્રવ્યથી અપ્રદેશ છે. તે નિયમે ક્ષેત્રથી અપ્રદેશ હાય, કાલથી કદાચિત્ સપ્રદેશ અને કદાચિત્ અપ્રદેશ હાય, અને ભાવથી પણ કદાચિત્ સપ્રદેશ હાય ને કદાચિત્ અપ્રદેશ હાય.
જે ક્ષેત્રથી અપ્રદેશ હાય, તે દ્રવ્યથી કદાચ સપ્રદેશ હાય, અને કદાચ અપ્રદેશ હાય, કાલથી તથા ભાવથી પણ ભજના. એ જાણવુ`. જેમ ક્ષેત્રથી કહ્યું, તેમ કાલથી અને ભાવથી કહેવું.
જાતના હેતુ કે નિશાનની જરૂરત રહેતી નથી, તેથી તે હેતુની જરૂર વિનાના કહેવાય છે. અહેતુ કહેવાય છે. એટલે કે પ્રત્યક્ષ નાનીપણાને લીધે હેતુના વ્યવહારી ન હેાવાથી કેવળજ્ઞાનીએ અહેતુ કહેવાય છે. સર્વજ્ઞત્વને લઇને અનુમાનની જરૂર ન હેાવાથી ધૃમાદિક પદાર્થાને અહેતુ સમજે છે, અગ્નિને જાણવા માટે તે (ધૂમાદિને) હેતુ ભાવે જાણતા નથી. કેમ કે સનને અનુમાન કરવાપણુ હેતુ નથી. તેથી ધૂમાકિ પદાર્થા તેમને અનુમાન કરાવી શકતા નથી, માટે જ ધૂમાકિ હેતુની અપેક્ષા વિનાના સદ અહેતુ કહેવાય છે. અહેતુને જુએ છે, પ્રાપ્ત કરે છે, તથા અનુપક્રમી હાવાથી એટલે કે કેાઈ નિમિત્તથી પણ મર્યાં ન મરે તેવા હોવાથી અહેતુક વળી મરણ કરે છે.
જ્યારે છેલ્લાં બે સૂત્રેા અવધ વગેરે જ્ઞાનવાલાને માટે છે, જે સપૂર્ણ નાની ન હેાવાથી ધૂમાદિક પદાર્થા અનુમાનના પ્રાદુર્ભાવ જ છે, એવા એકાન્ત ન હોવાથી તેને સથા અહેતુ ભાવે જાણતા નથી પણ કથ ચિત્ જ જાણે છે.
અધ્યવસાન વગેરે ઉપક્રમ કારણ ન હેાવાથી કેવળી મરણ નહી પણ “સ્થ મરણ કરે છે, અવધિજ્ઞાન હેાવાથી આ મરછુઅજ્ઞાનમરણ કહેવાતુ નથી.