SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪] [ભગવતીસૂત્ર સાસંગ્રહ અનંત અગુરુ લઘુપર્યવરૂપ છે. તેને અંત નથી. ૫ જીવ સંબધી અર્થાત્ જીવ કેવી રીતે મારે તે તેને સંસાર વધે ને ઘટે ? મરણના બે પ્રકાર છે. ૧ બાલમરણ ૨ પંડિત મરણ બાલમરણ બાર ભેદ છે – ૧ બાઉન્મરણ-તફડતા તરફડતા મરવું. ૨ વશામરણ–પરાધીનતા પૂર્વક રીબાઈને મરવું, ૩ અંત શલ્યમરણ–શરીરમાં કંઈ શસ્ત્રાદિના પ્રવેશથી મરવું અથવા સમાગથી ભ્રષ્ટ થઈને મરવું. ૪ તભવમરણ–મનુષ્યમાથી મરીને ફરી પણ મનુષ્ય થવું. ', - ૫ પહાડથી પડીને મરવું. ૬ ઝાડથી પડીને મરવું. ૭ પાણીમાં ડૂબીને મરવું. ૮ અગ્નિમાં પેસીને મરવુ. ૯ ઝેર ખાઈને મરવું. ૧૦ શસ્ત્રવડે મરવું. ૧૧ ગળે ફાંસો ખાઈને મરવું. ૧૨ ગિધ વગેરે જંગલી જાનવરોના ખાવાથી મરવું. કે આ બાર પ્રકારના બાલ મરણથી મરતે જીવ અનંતવાર
SR No.011556
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1975
Total Pages603
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy